સ્વામી ભૂતેશાનંદજી
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) સાંસારિક આઘાત અને ઈશ્વર માટે વ્યાકુળતા પ્રભુને પ્રાપ્ત કરવા સૌ પહેલાં તો સંસાર પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવો પડશે.[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) પછી ‘કૃપા’ કૃપા જ પરમ અવલંબન છે. એને પ્રાપ્ત કરવા માટે કેવળ એક જ યોગ્યતા જોઈએ - એમનાં[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) દસમા પરિચ્છેદના પ્રારંભમાં શ્રીમ.એ પોતાના અંત:કરણના ભાવ બધાની સમક્ષ પ્રગટ કરતા એક સુંદર મજાનું ચિત્ર અંકિત કર્યું છે.[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) ગિરિશના મકાનમાં ભક્તોથી વીંટળાઈને શ્રીઠાકુર ભગવત્પ્રસંગ કરી રહ્યા છે. માસ્ટર મહાશયને કહે છે: ‘હું પ્રત્યક્ષ નિહાળું છું, હવે[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ઓક્ટોબર, ૨૦૦૪ થી આગળ) પોતપોતાના મતને પ્રધાન ગણવો અદ્વૈતવાદના ચશ્મા પહેરીને જો આપણે શ્રીઠાકુરના સિદ્ધાંતની વ્યાખ્યા કરીએ તો આપણે એને[...]
શ્રીરામકૃષ્ણ ભાવધારામાં શ્રીમા શારદાદેવીનું પ્રદાન : સ્વામી ભૂતેશાનંદ
૧૯૮૬ના શ્રીરામકૃષ્ણ સંઘના શતાબ્દિ મહોત્સવ વર્ષમાં ૨૩મી ડિસેમ્બર શ્રીમા શારદાદેવીના જન્મતિથિના ઉત્સવનિમિત્તે શ્રીરામકૃષ્ણ યોગોદ્યાન, કાકુડગાચ્છી (કોલકાતા)માં યોજાયેલ સાર્વજનિક સભામાં અધ્યક્ષ[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
‘તું આવ્યો છે? હું પણ આવ્યો છું.’ વાત કરતાં કરતાં અચાનક શ્રીરામકૃષ્ણમાં ભાવ પરિવર્તન આવી ગયું. કોણ જાણે કયા ભાવમાં[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) શ્રીઠાકુરને પોતાના પાર્ષદો સાથે આવો જ પ્રગાઢ સંબંધ હતો. તેઓ કહેતા : ‘કોઈ કોઈને જોતાં જ હું ઊભો[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) અવતાર શક્તિ અને પ્રકાશ શ્રીરામકૃષ્ણ કહે છે : ‘જો તમે ઈશ્વરને શોધતા હો તો તેમને માનવીમાં શોધો.’ આ[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) શ્રીઠાકુરનો ઐશ્વર્યત્યાગ શ્રીઠાકુર માસ્ટર મહાશયને એ સમયની પોતાની એક વિશેષ અવસ્થા વિશે વાત કરી રહ્યા છે. એ સમયે[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) વારુ, જ્યારે એમ કહીએ છીએ કે મનુષ્ય સ્વતંત્ર છે કે પરતંત્ર; તેથી શું આ સમસ્યા સમાપ્ત થઈ ગઈ?[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
વૈધીભક્તિ પછી રાગભક્તિની વાત કહે છે: ‘એ અનુરાગથી થાય છે, ઈશ્વરને ચાહવાથી થાય છે, જેમકે પ્રહ્લાદની ભક્તિ. આ ભક્તિ જ્યારે[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
સંન્યાસ : શાસ્ત્રવિધિ અને અધિકારવાદ પરિચ્છેદની સૂચનામાં માસ્ટર મહાશયે થોડા શબ્દોમાં હાજરાની સાથે શ્રીઠાકુરનો જે સંબંધ છે, તેને બહુ સુંદર[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
શ્રીઠાકુર મહિમાચરણને કહે છે : ‘જે પૂર્ણ ભક્ત છે તેની સામે ભલેને ગમે તેટલી વેદાંતની વાતો કરો અને કહો કે[...]
પ્રાસંગિક : હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ્ : સ્વામી ભૂતેશાનંદ
આપણે લોકો પ્રાય: કહીએ છીએ કે આપણાં પરિવેશ અને પરિસ્થિતિથી એવી અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ, અડચણો વગેરે ઉદ્ભવતી રહે છે કે[...]
શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ : સ્વામી ભૂતેશાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના મૂળ બંગાળી લેખનો સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ હિન્દી અનુવાદનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો[...]
લીલાસંગિની શ્રીમા શારદાદેવી : સ્વામી ભૂતેશાનંદ
(બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી લોકેશ્વરાનંદ દ્વારા સંપાદિત મૂળ બંગાળી સંકલનગ્રંથ ‘શતરૂપેન સારદા’માંથી રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાઘ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
કઠોપનિષદ (૧.૩.૧૦.૧૧)માં કહ્યું છે : इन्द्रियेभ्यः परा ह्यर्था अर्थेभ्यश्च परं मनः। मनसस्तु परा बुद्धिर्बुद्धेरात्मा महान्परः ॥ महतः परमव्यक्तमव्यक्तात्पुरुषः परः। पुरुषान्न[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત શ્રીઠાકુર કહે છે : ‘હું એમની માયા પણ લઉં છું અને એમના અનેક રૂપોને પણ લઉં છું.[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
જ્ઞાની ખેડૂતની વાર્તા આ વાર્તા દ્વારા શ્રીઠાકુરે વેદાંતદર્શનના સંસાર માયામય છે, સ્વપ્નવત્ છે એ સિદ્ધાંતની ચર્ચા કરી છે. જે પરમાત્મા[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
ત્રણ દયાનંદ અને કેશવનો અભિમત પહેલાં શ્રીકેશવચંદ્ર સેનનો ઉલ્લેખ કરતાં શ્રીઠાકુરે કહ્યું હતું: ‘એની પૂંછડી ખરી ગઈ છે’, અર્થાત્ અવિદ્યા[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) તંત્રનો દિવ્ય, વીર અને પશુભાવ એટલા માટે તંત્રશાસ્ત્રમાં સાધકોના ભાવોને ત્રણ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યો છે; દિવ્યભાવ, વીરભાવ અને[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
બે ત્યાગ - સાચો અર્થ અને આચરણ અહીં શ્રીઠાકુર ભક્તોને ત્યાગ વિશે ઉપદેશ આપે છે. તેઓ બતાવે છે કે સંન્યાસી[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) શાસ્ત્ર, શરણાગતિ અને ગુરુ અહીં મુખ્યવાત છે ગુરુ અને શાસ્ત્રવાક્યમાં વિશ્વાસ, એટલે કે શ્રદ્ધા. માત્ર વિચાર કરવાથી શું[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ, મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, યોગોદ્યાન, કાંકુડગાચ્છી, કોલકાતામાં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એ વિષય પર[...]
Leave A Comment