આપના મિત્રો સાથે શેર કરો

Swami Bhuteshananda2021-08-13T12:04:27+00:00

સ્વામી ભૂતેશાનંદજી

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

May 1, 2005|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) સાંસારિક આઘાત અને ઈશ્વર માટે વ્યાકુળતા પ્રભુને પ્રાપ્ત કરવા સૌ પહેલાં તો સંસાર પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવો પડશે.[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

March 1, 2005|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) દસમા પરિચ્છેદના પ્રારંભમાં શ્રીમ.એ પોતાના અંત:કરણના ભાવ બધાની સમક્ષ પ્રગટ કરતા એક સુંદર મજાનું ચિત્ર અંકિત કર્યું છે.[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

February 1, 2005|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) ગિરિશના મકાનમાં ભક્તોથી વીંટળાઈને શ્રીઠાકુર ભગવત્પ્રસંગ કરી રહ્યા છે. માસ્ટર મહાશયને કહે છે: ‘હું પ્રત્યક્ષ નિહાળું છું, હવે[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

January 1, 2005|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ઓક્ટોબર, ૨૦૦૪ થી આગળ) પોતપોતાના મતને પ્રધાન ગણવો અદ્વૈતવાદના ચશ્મા પહેરીને જો આપણે શ્રીઠાકુરના સિદ્ધાંતની વ્યાખ્યા કરીએ તો આપણે એને[...]

શ્રીરામકૃષ્ણ ભાવધારામાં શ્રીમા શારદાદેવીનું પ્રદાન : સ્વામી ભૂતેશાનંદ

November 1, 2004|Categories: Bhuteshananda Swami|Tags: , |

૧૯૮૬ના શ્રીરામકૃષ્ણ સંઘના શતાબ્દિ મહોત્સવ વર્ષમાં ૨૩મી ડિસેમ્બર શ્રીમા શારદાદેવીના જન્મતિથિના ઉત્સવનિમિત્તે શ્રીરામકૃષ્ણ યોગોદ્યાન, કાકુડગાચ્છી (કોલકાતા)માં યોજાયેલ સાર્વજનિક સભામાં અધ્યક્ષ[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

October 1, 2004|Categories: Bhuteshananda Swami|Tags: , , |

‘તું આવ્યો છે? હું પણ આવ્યો છું.’ વાત કરતાં કરતાં અચાનક શ્રીરામકૃષ્ણમાં ભાવ પરિવર્તન આવી ગયું. કોણ જાણે કયા ભાવમાં[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

September 1, 2004|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) શ્રીઠાકુરને પોતાના પાર્ષદો સાથે આવો જ પ્રગાઢ સંબંધ હતો. તેઓ કહેતા : ‘કોઈ કોઈને જોતાં જ હું ઊભો[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

August 1, 2004|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) અવતાર શક્તિ અને પ્રકાશ શ્રીરામકૃષ્ણ કહે છે : ‘જો તમે ઈશ્વરને શોધતા હો તો તેમને માનવીમાં શોધો.’ આ[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

July 1, 2004|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) શ્રીઠાકુરનો ઐશ્વર્યત્યાગ શ્રીઠાકુર માસ્ટર મહાશયને એ સમયની પોતાની એક વિશેષ અવસ્થા વિશે વાત કરી રહ્યા છે. એ સમયે[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

May 1, 2004|Categories: Bhuteshananda Swami|Tags: , , |

વૈધીભક્તિ પછી રાગભક્તિની વાત કહે છે: ‘એ અનુરાગથી થાય છે, ઈશ્વરને ચાહવાથી થાય છે, જેમકે પ્રહ્‌લાદની ભક્તિ. આ ભક્તિ જ્યારે[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

April 1, 2004|Categories: Bhuteshananda Swami|Tags: , , |

સંન્યાસ : શાસ્ત્રવિધિ અને અધિકારવાદ પરિચ્છેદની સૂચનામાં માસ્ટર મહાશયે થોડા શબ્દોમાં હાજરાની સાથે શ્રીઠાકુરનો જે સંબંધ છે, તેને બહુ સુંદર[...]

પ્રાસંગિક : હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ્‌ : સ્વામી ભૂતેશાનંદ

February 1, 2004|Categories: Bhuteshananda Swami|Tags: , , |

આપણે લોકો પ્રાય: કહીએ છીએ કે આપણાં પરિવેશ અને પરિસ્થિતિથી એવી અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ, અડચણો વગેરે ઉદ્‌ભવતી રહે છે કે[...]

શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ : સ્વામી ભૂતેશાનંદ

January 1, 2004|Categories: Bhuteshananda Swami|Tags: , |

રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના મૂળ બંગાળી લેખનો સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ હિન્દી અનુવાદનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો[...]

લીલાસંગિની શ્રીમા શારદાદેવી : સ્વામી ભૂતેશાનંદ

December 1, 2003|Categories: Bhuteshananda Swami|Tags: , |

(બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી લોકેશ્વરાનંદ દ્વારા સંપાદિત મૂળ બંગાળી સંકલનગ્રંથ ‘શતરૂપેન સારદા’માંથી રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાઘ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

November 1, 2003|Categories: Bhuteshananda Swami|Tags: , , |

કઠોપનિષદ (૧.૩.૧૦.૧૧)માં કહ્યું છે : इन्द्रियेभ्यः परा ह्यर्था अर्थेभ्यश्च परं मनः। मनसस्तु परा बुद्धिर्बुद्धेरात्मा महान्परः ॥ महतः परमव्यक्तमव्यक्तात्पुरुषः परः। पुरुषान्न[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

September 1, 2003|Categories: Bhuteshananda Swami|Tags: , , |

જ્ઞાની ખેડૂતની વાર્તા આ વાર્તા દ્વારા શ્રીઠાકુરે વેદાંતદર્શનના સંસાર માયામય છે, સ્વપ્નવત્‌ છે એ સિદ્ધાંતની ચર્ચા કરી છે. જે પરમાત્મા[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

August 1, 2003|Categories: Bhuteshananda Swami|Tags: , , |

ત્રણ દયાનંદ અને કેશવનો અભિમત પહેલાં શ્રીકેશવચંદ્ર સેનનો ઉલ્લેખ કરતાં શ્રીઠાકુરે કહ્યું હતું: ‘એની પૂંછડી ખરી ગઈ છે’, અર્થાત્‌ અવિદ્યા[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

July 1, 2003|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) તંત્રનો દિવ્ય, વીર અને પશુભાવ એટલા માટે તંત્રશાસ્ત્રમાં સાધકોના ભાવોને ત્રણ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યો છે; દિવ્યભાવ, વીરભાવ અને[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

May 1, 2003|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) શાસ્ત્ર, શરણાગતિ અને ગુરુ અહીં મુખ્યવાત છે ગુરુ અને શાસ્ત્રવાક્યમાં વિશ્વાસ, એટલે કે શ્રદ્ધા. માત્ર વિચાર કરવાથી શું[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

April 1, 2003|Categories: Bhuteshananda Swami|Tags: , , |

શ્રીરામકૃષ્ણ મઠ, મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, યોગોદ્યાન, કાંકુડગાચ્છી, કોલકાતામાં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એ વિષય પર[...]

Leave A Comment

Title

Go to Top