• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    August 2006

    Views: 70 Comments

    રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં બાળસંસ્કાર શિબિર રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના ‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન એન્ડ કલ્ચર’ હોલમાં ૧લી મેથી ૧૦ જૂન સુધી ધો. ૪ થી [...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    August 2006

    Views: 70 Comments

    (ગતાંકથી આગળ) એમનું (મહાપુરુષ મહારાજ - સ્વામી શિવાનંદજી) નામ સાંભળીને કુનૂરમાં એક મુસ્લિમ ડોક્ટર એમનાં પત્ની અને બાળકો સાથે આવ્યા. એમનાં પત્ની શ્રીકૃષ્ણના પરમભક્ત હતાં. [...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    August 2006

    Views: 50 Comments

    ધ્રુવનું આખ્યાન સાંભળીને દુ:ખથી દ્રવિત થયેલાં મા બીજાંની મનોવ્યથા માના હૃદયમાં કેટલી હદે પ્રવેશ કરી જતી, તેની બીજી એક ઘટના ઉલ્લેખ યોગ્ય છે. માના એક [...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    August 2006

    Views: 70 Comments

    (ગતાંકથી આગળ) એ દિવસોમાં એટલે કે જૂનના પ્રથમ સપ્તાહમાં સ્વામીજીના જીવનમાં સારું એવું મહત્ત્વ ધરાવનારી એક ઘટના ઘટી. એ ઘટના હતી - ખેતડીના નરેશ રાજા [...]

  • 🪔 શિક્ષણ

    શિક્ષક તો છે જ્યોર્તિધર - ૩

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 2006

    Views: 60 Comments

    (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)માં તા. ૧૭-૧૨-૨૦૦૩ના રોજ પ્રદત્‌ વ્યાખ્યાન પર આધારિત પુસ્તક ‘Teacher as a Torch-Bearer of Change’નો શ્રી જ્યોતિબહેન થાનકીએ કરેલ ભાવાનુવાદ) શિક્ષકો માટે [...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી નિરંજનાનંદજી અને સ્વામી અદ્વૈતાનંદજી

    ✍🏻 સંકલન

    August 2006

    Views: 60 Comments

    સ્વામી નિરંજનાનંદના જીવન વિશે સ્વામી અચલાનંદજી આમ કહે છે :  શ્રીરામકૃષ્ણદેવ અનંત પ્રભુના માનવ અવતાર હતા અને એમનું શરણ લેનારે જીવનની બધી ચિંતાઓ કરવાની જરૂર [...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૧૨

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    August 2006

    Views: 70 Comments

    બધું અનંતના ગર્ભમાં સ્થિત રહે છે. પરમ તત્ત્વ સર્વવ્યાપી છે. એ જ બધી ઊર્જાનો સ્રોત છે. પોતાની ઉન્નતિ તથા વિકાસ માટે આવશ્યક બધી શક્તિઓ આપણી [...]

  • 🪔

    ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં

    ✍🏻 સરલાબાલા સરકાર

    August 2006

    Views: 70 Comments

    ભગિની નિવેદિતાનાં લખાણો કે સાહિત્યકૃતિઓ પણ શાળા માટે હતાં. પોતાનાં પુસ્તકોના વેંચાણમાંથી જે આર્થિક ઉપાર્જન થતું તે શાળા ચલાવવા માટે વપરાતું. પોતાના શ્રેષ્ઠ પ્રયત્નો છતાં [...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર - ૪

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    August 2006

    Views: 50 Comments

    यल्लब्ध्वा पुमान् सिद्धो भवति अमृतो भवति तुष्टो भवति॥४॥ (यत्, જેના; लाभात्, ઉપલબ્ધિ થવાથી; पुमान्, ભક્ત; सिद्धः भवति, પૂર્ણકામ બને છે (અથવા પૂર્ણ થાય છે); अमृतः [...]

  • 🪔 સંપાદકીય

    રામકૃષ્ણ-વિવેકાનંદ અને ભારતનો વૈજ્ઞાનિક અભિગમ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    August 2006

    Views: 50 Comments

    જગતના ઇતિહાસ તરફ એક નજર નાખીએ તો આપણને આટલું સ્પષ્ટપણે જાણવા મળે છે કે જ્યારે જ્યારે કોઈ અવતારપુરુષ કે પયગંબર આ વિશ્વમાં અવતરે છે ત્યારે [...]

  • 🪔 વિવેકવાણી

    દીનતા, નિર્બળતા છોડી દો!

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    August 2006

    Views: 80 Comments

    આ જગતમાં આપણે સૌને માટે જીવન એ સતત યુદ્ધ છે. . .ઘણી વખત એવો પ્રસંગ ઊભો થાય છે, જ્યારે આપણી દુર્બળતા અને નામર્દાઈને આપણે ક્ષમા [...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    જીવનનો ઉદ્દેશ્ય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    August 2006

    Views: 70 Comments

    જીવનનો ઉદ્દેશ્ય શું છે? શ્રીરામકૃષ્ણ- જીવનનો ઉદ્દેશ ઈશ્વર-પ્રાપ્તિ. કર્મ તો માત્ર પહેલું પગથિયું છે. એ જીવનનો ઉદ્દેશ થઈ શકે નહિ. પણ નિષ્કામ કર્મ એક ઉપાય, [...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    August 2006

    Views: 50 Comments

    भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनम् । सुपिच्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकं अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम् ॥ (कृष्णाष्टकम् - १) વ્રજભૂમિની એકમાત્ર શોભારૂપ, સઘળાં પાપોનો નાશ કરનાર, પોતાના ભક્તોનાં [...]