શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2008
બાળકના સર્વાંગીણ વ્યક્તિત્વ વિકાસ માટે આપણે એમનાં શારીરિક, બૌદ્ધિક, નૈતિક, સામાજિક, સાંસ્કૃતિક, કલાસૌંદર્યલક્ષી અને આધ્યાત્મિક પાસાંના વિકાસ માટે પૂરતું ધ્યાન અપાવું જોઈએ. મૂલ્યનિષ્ઠ વિચારોને આત્મસાત્ કરવા માટે મનની સુયોગ્ય કેળવણી પર વધારે ભાર દેવો જોઈએ. એટલે કે જ્યારે કોઈપણ વિદ્યાર્થી[...]
શ્રીરામકૃષ્ણ
🪔 બાળવિભાગ
બાળવિભાગ : શ્રીરામકૃષ્ણદેવની વાર્તા
✍🏻 સંકલન
એક ગામમાં રઘુરામ નામનો એક વણકર રહેતો હતો. તે ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં રામમાં લીન રહેતો. આ બધું જ રામની[...]
February 1991
🪔 સંપાદકીય
સમન્વયના મસીહા શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણને હવે ફક્ત ભારતવર્ષના જ નહીં પણ સમગ્ર વિશ્વના દાર્શનિકો, ધર્મના આચાર્યો અને વિદ્વાનો એટલે સુધી કે ખ્રિસ્તીઓ[...]
february 1990
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
જગજ્જનની
✍🏻 સ્વામી વિવેકાનંદ
શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ[...]
October 2009
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદજીનું એક અનોખું રૂપ
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
ભગવાન અમરનાથ અને ક્ષીરભવાનીની યાત્રાએથી પાછા ફરતી વખતે સ્વામી વિવેકાનંદની અંતર્મુખતા દિન પ્રતિદિન વધતી જતી હતી. લાંબા સમય[...]
january 2016
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
પૂર્ણ કરો આકાંક્ષા સ્વામી વિવેકાનંદજીની
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
[શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. વયોવૃદ્ધ હોવા છતાં તેઓ યુવા[...]
january 1990
🪔 પ્રાસંગિક
ચાલો આપણે સૌ સાથે મળીએ અને ઘડીભરનો આનંદ રળીએ
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ-વિદ્યાર્થીમંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન 29 જુલાઈ, 2018ના રોજ સવારના 8:00 થી સાંજના 5:35 સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના[...]
september 2018