શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2008
આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા કે શ્વાસોચ્છ્વાસનાં તાલબદ્ધ કંપન અથવા પ્રાણાયામ દ્વારા કેવી રીતે શરીરની બીજી બધી પ્રક્રિયાઓને નિયંત્રિત કરી શકાય છે. આ પ્રાણાયામની પ્રક્રિયા એકાગ્રતા અને ધ્યાનની પૂર્વ તૈયારી કહી શકાય.પ્રાણશક્તિનું આ નિયંત્રણ આપણને આપણી વિચારશક્તિને સંયમિત કરવામાં મદદરૂપ[...]
શ્રીરામકૃષ્ણ
🪔 સંકલન
શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગ
✍🏻 સંકલન
ભક્તિનો ઉપાય માસ્ટર (વિનયપૂર્વક) ઈશ્વરમાં કેવી રીતે મન જાય ? શ્રીરામકૃષ્ણ-ઈશ્વરનાં નામ, ગુણગાન, કીર્તન હંમેશાં કરવાં જોઈએ અને[...]
april 1989
🪔 અમૃતવાણી
ઈશ્વર-શરણાગતિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ - અને તમનેય શું કરવા પૂછું છું ? આની (મારી) અંદર કોઈ એક (જણ) છે. એ જ[...]
september 2016
સ્વામી વિવેકાનંદ
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ અને તણાવમુક્તિ
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
આજનો યુગ કે જે યુગમાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ, એ પહેલાં ઘણા યુગો વીતી ગયા, જેમાં સત્યયુગ[...]
November 2021
🪔 વિવેકવાણી
લોકોમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો
✍🏻 સ્વામી વિવેકાનંદ
જે જોઈએ છે અને અહીં આવેલા આપણે સૌને જે જોઈએ છે તે આ આત્મશ્રદ્ધા છે. તમારી સમક્ષ આ[...]
february 2013
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
પરમ લીલામય શ્રીઠાકુર
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये। यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः।।७:३।।[...]
March 2024
🪔 પ્રાસંગિક
દુર્ગાપૂજા
✍🏻 સ્વામી વિનિર્મુક્તાનંદ
(અનુ. કુસુમબહેેન પરમાર) આસો માસના શરદ પ્રભાતે શિશિરથી ભીંજાયેલ નીલપદ્મનું શ્વેત સ્મિત લઈને પ્રત્યેક બંગાળીના દ્વારે આનંદમયી અસુરનાશિની[...]
october 2016