શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
January 2008
(ગતાંકથી આગળ) જામનગરના શંકરજી શેઠ (માંકડ) પવિત્ર સ્વભાવના હતા અને નિયમિત રીતે શાસ્ત્રનું અધ્યયન કરતા. તેઓ હંમેશાં જપમાળા કરતા, મંદિરે જતા અને અતિથિઓનો આદર-સત્કાર કરતા. એમનું ઘર ભિક્ષુકો, બ્રાહ્મણો, સાધુ-સંન્યાસીઓ માટે હંમેશાં ખૂલું રહેતું અને એમની સાથે તેઓ ભોજન પણ[...]
શ્રીરામકૃષ્ણ
🪔
તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો
✍🏻 દુષ્યંત પંડ્યા
જેમના જન્મની પાંચસોમી જયંતી જૂનાગઢે ગયા માર્ચમાં ઊજવી સમસ્ત ગુજરાતે કેમ ન ઊજવી એ પ્રશ્ન કરી શકાય-તે સંતશિરોમણિ,[...]
March 1992
🪔 દર્શન સંસ્કૃતિ
શ્રીરામકૃષ્ણદેવનું અનન્ય જીવનદર્શન
✍🏻 સ્વામી મુક્તિદાનંદ
મહાન પ્રેરણાદાયી અને કર્મશીલ સ્વામી અભેદાનંદજી મહારાજની 150મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષમાં યોજાયેલ રાષ્ટ્રિય સેમિનારમાં આપણે સૌ એકઠા થયા[...]
july 2018
સ્વામી વિવેકાનંદ
🪔 વિદ્યાર્થી જગત
વાંચનની કળા
✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા
વિદ્યાર્થી જગતમાં બહુધા પ્રશ્ન સતાવતો હોય તો એ છે કે ‘યાદ નથી રહેતું’ આ પ્રશ્ન મોટેરાંઓને પજવતો હોય[...]
june 2016
🪔 બાલ ઉદ્યાન
સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
ગયા અંકમાં આપણે દત્ત વંશનો પરિચય જોયો. હવે આગળ... જન્મ અને બાળપણ : ભુવનેશ્વરીદેવીનાં પહેલાં બે સંતાનો -[...]
September 2015