🪔
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ સમાજવાદી સમાજ
✍🏻 સ્વામી શશાંકાનંદ
September 1992
(સ્વામી શશાંકાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. અને રામકૃષ્ણ મિશન સમાજ સેવા શિક્ષણ મંદિર, બેલુર મઠના પ્રિન્સિપાલ છે.) સ્વામી વિવેકાનંદ બહુમુખી પ્રતિભાસંપન્ન હતા. જીવનનાં વિભિન્ન દૃષ્ટિકોણોને તેમણે[...]
🪔
રામકૃષ્ણ-આંદોલનની વિશેષતાઓ
✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ
July 1992
લોકપ્રિયતાનાં સામાજિક કારણો (સ્વામી સોમેશ્વરાનંદજી રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સચિવ છે.) ભારતવર્ષમાં જુદી-જુદી ધાર્મિક સંસ્થાઓની અનુપ્રેરણાથી લાંબા કાળથી અનેક સામાજિક સેવાની સંસ્થાઓ ઊભી થયેલી છે.[...]
🪔
ભારતીય કેળવણીમાં આધ્યાત્મિક અને વૈશ્વિક સિદ્ધાન્તોનું મહત્ત્વ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
May 1992
(સ્વામી વિવેકાનંદ ગૂજરાત પરિભ્રમણ શતાબ્દિવર્ષની ઉજવણીના એક ભાગ રૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે યોજાયેલા ‘શિક્ષણનું ભારતીયકરણ’ વિષયક પરિસંવાદમાં તા. ૮-૯-૯૧ના રોજ અપાયેલ વક્તવ્યનું લેખાકારે કરેલું[...]
🪔 શ્રીમહાવીર જયંતી પ્રસંગે
કરુણાભીનાં લોચનિયાં
✍🏻 કુમારપાળ દેસાઈ
April 1992
સુકાયેલી ધરતીને મહોરાવવા જેમ વર્ષા આવે છે, શિયાળાની ઠૂંઠવાઈ ગયેલી કુદરતને કિલ્લોલ કરાવવા જેમ વસંત આવે છે, એમ સુકાયેલી માનવતાની હૃદયકુંજોને પ્રફુલ્લાવવા અને હિણાયેલી માનવતાને[...]
🪔
તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો
✍🏻 દુષ્યંત પંડ્યા
March 1992
જેમના જન્મની પાંચસોમી જયંતી જૂનાગઢે ગયા માર્ચમાં ઊજવી સમસ્ત ગુજરાતે કેમ ન ઊજવી એ પ્રશ્ન કરી શકાય-તે સંતશિરોમણિ, ભક્ત કવિ નરસિંહ મહેતાના એક સુપ્રસિદ્ધ પદની[...]
🪔
આધુનિક વિજ્ઞાન અને વેદાન્ત (૨)
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
February 1992
આલમોગોર્ડોના રણપ્રદેશમાં જુલાઈની ૧૬મીએ પ્રાયોગિક ધોરણે વહેલો બોમ્બ ફોડાયો અને એણે ભયંકર ઝળહળતા પ્રકાશથી આખુંય આકાશ ભરી દીધું, ત્યારે એનાથી દસ હજાર ગજ છેટો ઊભો[...]
🪔
આધુનિક વિજ્ઞાન અને વેદાન્ત (૧)
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
January 1992
એક અજાણ્યા, અણપ્રીછેલા, અકિંચન સંન્યાસી સ્વામી વિવેકાનંદે સને ૧૮૯૩માં ભારતની સીમા ઓળંગીને અમેરિકાની ધરતી પર પગ મૂક્યો ત્યારે કોને ખબર હતી કે, તેમની આ ઐતિહાસિક[...]
🪔
વર્તમાન યુગ માટે લોકતાંત્રિક ધર્મની આવશ્યકતા
✍🏻 મહમદ દાઉદ રહબર
October 1991
લોકશાહી પ્રક્રિયાની સાથે સાથે બહાર આવતા અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા એવા મોટા પરિવર્તનને ખ્રિસ્તીઓએ અને મુસ્લિમોએ સ્વીકારવું પડશે. સ્વતંત્રતા કરતાં સત્તાને મહત્ત્વ આપનાર ધર્મ લોકોના[...]
🪔
સંવાદિતાનું સંગીત
✍🏻 ક્રાંતિકુમાર જોશી
October 1991
વરસાદની મોસમ જામી છે. અનરાધારા વરસતા વરસાદે હજુ હમણાં જ પોરો ખાધો છે. ધીમે ધીમે ઉઘાડ થવા લાગ્યો છે. સાંજનો સમય છે. પશ્ચિમમાં સંધ્યા ખીલી[...]
🪔
પાશ્ચાત્ય ભૌતિક વિજ્ઞાન અને પ્રાચ્ય અધ્યાત્મજ્ઞાન વચ્ચે સંવાદિતા
✍🏻 ડો. ફ્રિટ્જોફ કાપ્રા
October 1991
વિશ્વ પ્રખ્યાત પુસ્તક “The Tao Physics”ના થોડા અંશો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરી રહ્યા છીએ. પાશ્ચાત્ય વિજ્ઞાન અને પૂર્વના જ્ઞાન વચ્ચે સંવાદિતા છે એમ દર્શાવીને[...]
🪔
બિનસાંપ્રદાયિકતાના પાયા
✍🏻 વિમલાતાઇ ઠકાર
October-November 1991
પ્રખ્યાત વિદુષી શ્રી વિમલાતાઈ દેશની આજની વિષમ પરિસ્થિતિમાં બિનસાંપ્રદાયિકતાના પાયા દૃઢ કરવા માટે આવશ્યક ઉપાયો વિષે પોતાના અભિનવ વિચારો રજૂ કરે છે. આપણે ધર્મની વાત[...]
🪔
સર્વધર્મસમભાવથી સર્વધર્મમમભાવ ભણી
✍🏻 ડો. કુમારપાળ દેસાઈ
October-November 1991
જાણીતા સાહિત્યકાર વિદ્વાન ડો. કુમારપાળ દેસાઈ ગુજરાતની પરધર્મસહિષ્ણુતાની વૃત્તિ કેવી રીતે સર્વધર્મસમભાવ જ નહિ પણ એથી આગળ વધીને સર્વધર્મમમભાવ ભણી દોરી જાય છે તેનું સચોટ[...]
🪔
સર્વધર્મસમભાવ અને માનવએકતા
✍🏻 ડો. દિલાવરસિંહ જાડેજા
October-November 1991
ડો. દિલાવરસિંહ જાડેજા, સરદાર પટેલ યુનિ., વલ્લભવિદ્યાનગરના કુલપતિ છે. માનવએકતા તથા સર્વધર્મસમભાવનો પાયો સંવાદિતા અને શાંતિ છે. સર્વધર્મસમભાવ તથા માનવએકતાને દૃઢમૂલ શી રીતે કરી શકાય?[...]
🪔
જેટલા મત એટલા પથ
✍🏻 ડો. ભોળાભાઇ પટેલ
October-November 1991
જાણીતા સાહિત્યકાર ડૉ. ભોળાભાઈ પટેલ ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દી વિભાગના અધ્યક્ષ છે. શ્રીરામકૃષ્ણદેવની ઉક્તિ : ‘જેટલા મત એટલા પથ’ની વ્યાખ્યા તેમના જીવનાલોકમાં તેઓ આ લેખમાં સચોટ[...]
🪔
માનવ ધર્મ
✍🏻 યશવન્ત શુકલ
October-November 1991
સુપ્રસિદ્ધ ચિંતક અને સાહિત્યકાર શ્રી યશવંત શુકલે, ‘માનવ માત્રનો ધર્મ એક છે.’ એ વાતને પોતાના આ સંક્ષિપ્ત લેખમાં પ્રભાવશાળી ઢબે રજૂ કરી છે. જેણે માનવ,[...]
🪔
વૈદિક, જૈન અને બૌદ્ધ દર્શનનાં સમાન તત્ત્વો
✍🏻 ગુણવંત શાહ
October-November 1991
સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ગુણવંત શાહ પોતાના આ વિદ્વતાપૂર્ણ લેખમાં વૈદિક, જૈન અને બૌદ્ધ દર્શનના સમાન તત્ત્વોનું નિરૂપણ કરી દર્શાવે છે કે ભારતની ભૂમિ એ સ્વભાવે[...]
🪔
ધર્મોનો ધર્મ
✍🏻 કાકા કાલેલકર
October-November 1991
સર્વધર્મ પરિષદનો ખ્યાલ હિંદુસ્તાનમાં પરિચિત કરવાનું માન સ્વામી વિવેકાનંદને ઘટે છે. તેમણે જ જગતને સમજાવ્યું કે જે સર્વધર્મપરિષદમાં હિંદુ ધર્મનું સમાન ભાગીદાર તરીકે પ્રતિનિધિત્વ ન[...]
🪔
મત અને મતપ્રચાર
✍🏻 વિનોબા ભાવે
October-November 1991
આપણામાં આજકાલ મતભેદો ઘણા છે. મતભેદ હોય તેમાં કશો દોષ નથી. પણ વાસ્તવિક મતભેદ અને દેખાતો મતભેદ એ બેનો ભેદ જાણવો જોઈએ. મત એટલે સ્વતંત્ર[...]
🪔
પુનર્જન્મમીમાંસા (૯)
✍🏻 સ્વામી આત્માનંદ
September 1991
(ગતાંકથી આગળ) નિમ્ન યોનિ પછી ફરી મનુષ્યયોનિની પ્રાપ્તિ પુનર્જન્મના સંબંધમાં વળી એક વધારાનો પ્રશ્ન કરી શકાય એમ છે કે, “ઠીક છે, આપે કહ્યું કે મનુષ્ય[...]
🪔
પુનર્જન્મમીમાંસા (૮)
✍🏻 સ્વામી આત્માનંદ
August 1991
(ગતાંકથી આગળ) ઈશ્વર પ્રાર્થનાની ઉપયોગિતા કોઈ એમ કહી શકે કે, જો ઈશ્વર એક કમ્પ્યૂટર જેવો જ હોય, તો પછી એની પ્રાર્થના કરવાનો શો અર્થ રહ્યો?[...]
🪔
ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન-૩
✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ
August 1991
(ગતાંકથી ચાલુ) અધ્યાત્મરાજ્યમાં તો પોતે મહાસામ્રાજ્ઞી હોઈ, એમનામાં આશ્ચર્યકારક વ્યવહારબુદ્ધિ પણ હતી.૨ આ બાબતમાં ઇતિહાસમાં એમના પોતાના સિવાય એમની સમાન બીજું કોઈ જ હતું અને[...]
🪔
ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન
✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ
July 1991
હું સ્વામી વિવેકાનંદનો અનુયાયી છું. એટલે હું આશાવાદી છું. જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યાં છીએ તેને કદાચ સાચી કહેવાય તેમ નથી. હવે જે બનવાનું છે[...]
🪔
પુનર્જન્મમીમાંસા (૭)
✍🏻 સ્વામી આત્માનંદ
July 1991
(ગતાંકથી આગળ) આનુવંશિક્તાનો સિદ્ધાંત પહેલાંનો જીવશાસ્ત્રી, મનુષ્ય મનુષ્ય વચ્ચે દેખાતા અંતરને, આનુવંશિક્તા અને વાતાવરણના સિદ્ધાંતના જોર ઉપર પ્રતિપાદિત કર્યા કરતો હતો. પણ આનુવંશિકતાના એ સિદ્ધાંતનું[...]
🪔
ભૌતિક વિજ્ઞાનની પ્રવર્તમાન પરિસ્થિતિ
✍🏻 કેશવલાલ શાસ્ત્રી
July 1991
આજે ભૌતિકવિજ્ઞાન ક્યાં આવીને ઊભું છે, એનો ઉત્તર આપવા આપણે આ સદીની શરૂઆતથી છેક અંત સુધી આ વિજ્ઞાને સાધેલી પ્રગતિનું વિહંગાવલોકન કરવું જોઈએ. સને ૧૯૨૦ની[...]
🪔
પુનર્જન્મમીમાંસા (૬)
✍🏻 સ્વામી આત્માનંદ
June 1991
(ગતાંકથી આગળ) મૃત્યુની પ્રક્રિયા હવે આપણે મૃત્યુની પ્રક્રિયા સમજી ગયા હોઈશું. આ શરીર ત્યાં સુધી જ જીવિત રહેશે કે જ્યાં સુધી એની ભીતરમાં આ મન,[...]
🪔
ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન
✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ
June 1991
સ્વામી પૂર્ણાત્માનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને બંગાળી માસિક ઉદ્બોધનના સહસંપાદક છે. ‘સ્વામી વિવેકાનંદને મેં જોયા છે. મેં એમનો ચરણસ્પર્શ કર્યો છે. મારા મસ્તક અને[...]
🪔
શ્રીરામને બોલાવો તો ખરા!
✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય
June 1991
તુલસીદાસજી કહે છે કે, એક વખત જય અને વિજય રાવણ અને કુંભકર્ણ બન્યા. પછી કહેવામાં આવે છે કે, એક વખત રુદ્રગણો રાવણ અને કુંભકર્ણ બન્યા.[...]
🪔
પુનર્જન્મમીમાંસા (૫)
✍🏻 સ્વામી આત્માનંદ
May 1991
(ગતાંકથી આગળ) દેહ, મન અને આત્માનું અંતર : પુનર્જન્મનો સિદ્ધાંત, શરીર અને મનથી અલગ એવા તેમ જ એ બંનેથી પર રહેલ આત્મતત્ત્વની હસ્તીનો સ્વીકાર કરે[...]
🪔
પુનર્જન્મમીમાંસા (૪)
✍🏻 સ્વામી આત્માનંદ
April 1991
(ડિસેમ્બરથી આગળ) પુનર્જન્મનો વ્યાવહારિક પક્ષ : કર્મવાદ : આ રીતે, પુનર્જન્મના સૈદ્ધાંતિક પક્ષને વૈજ્ઞાનિક દૃષ્ટિથી પુષ્ટ કરીને હવે આપણે એના વ્યાવહારિક પક્ષ ઉપર પણ થોડોક[...]
🪔
માનસ સરોવરના ચાર ઘાટ
✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય
March 1991
પંડિત શ્રી રામકિંકર ઉપાધ્યાય તેમનાં “રામચરિતમાનસ” પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો “રામચરિતમાનસ”નો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તેમની શૈલી આકર્ષક છે. તેઓ-શ્રીનાં કેટલાંક[...]
🪔
‘જૂજવેરૂપે અનંત ભાસે’
✍🏻 દુષ્યંત પંડ્યા
February 1991
થોડા દિવસો પહેલાં આપણા બીજા રાષ્ટ્રપતિ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા વિદ્વાન તત્ત્વવેત્તા શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનની જીવનકથાનું પુસ્તક વાંચ્યું. એમાં તેમના જુદા જુદા સમયની જુદી જુદી[...]
🪔
પુનર્જન્મમીમાંસા (૩)
✍🏻 સ્વામી આત્માનંદ
December 1990
આજનું જીવશાસ્ત્ર હિન્દુધારણાની નજીક : ડાર્વિનના વિકાસવાદે ભલે એ ન સ્વીકાર્યું હોય કે વિકાસક્રમ કોઈક લક્ષ્ય છે. પણ આજનો જીવશાસ્ત્રી આ જીવનપ્રવાહનું એક લક્ષ્ય માનવા[...]
🪔
પુનર્જન્મમીમાંસા (૨)
✍🏻 સ્વામી આત્માનંદ
November 1990
(ગતાંકથી આગળ) યોનિઓની સંખ્યા : આજનું જીવશાસ્ત્ર કહે છે કે ‘અમીબા’થી માંડીને ‘મનુષ્ય’ સુધીની લગભગ ૧૨૮ લાખ યોનિઓ છે. આપણે ત્યાં સાધારણ રીતે એવું માનવામાં[...]
🪔
પુનર્જન્મમીમાંસા
✍🏻 સ્વામી આત્માનંદ
October 1990
બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ મઠ અને મિશનના એક વિદ્વાન સંન્યાસી હતા. તેમનો હિન્દી ગ્રંથ ‘ગીતાતત્ત્વચિંતન’ વિદ્વાનોમાં બહોળો આદર પામ્યો છે. આ ગ્રંથનો પુનર્જન્મમીમાંસાને આવરી લેતો[...]
🪔
જીવ એ જ શિવ છે
✍🏻 રોમાં રોલાં
October 1990
શ્રી તોતાપુરીએ શ્રીરામકૃષ્ણ પાસેથી વિદાય લીધી ત્યાર પછીનો આ પ્રસંગ છે. એમ કહેવાય છે કે, જ્યારે શ્રીરામકૃષ્ણે ઈશ્વર સાથેની એકરૂપતાનો મહાન આનંદ માણ્યો હતો ત્યાર[...]
🪔 ચિંતન
ભક્તકવિ નરસિંહ મહેતા
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
april 1989
પોતાના પદોના નામાચરણમાં પોતાને ‘નરસૈંયો’, ‘મેતા નરસેં’ વગેરેથી ઓળખાવનાર ભક્તકવિ નરસિંહ મહેતા ગુજરાતના સૌથી મોખરાના અને સૌથી વધારે મહત્ત્વ ધરાવનારા ભક્તકવિ છે. સામાન્ય રીતે સંતો[...]
Your Content Goes Here