• 🪔

    સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ સમાજવાદી સમાજ

    ✍🏻 સ્વામી શશાંકાનંદ

    (સ્વામી શશાંકાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. અને રામકૃષ્ણ મિશન સમાજ સેવા શિક્ષણ મંદિર, બેલુર મઠના પ્રિન્સિપાલ છે.) સ્વામી વિવેકાનંદ બહુમુખી પ્રતિભાસંપન્ન હતા. જીવનનાં વિભિન્ન દૃષ્ટિકોણોને તેમણે[...]

  • 🪔

    રામકૃષ્ણ-આંદોલનની વિશેષતાઓ

    ✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ

    લોકપ્રિયતાનાં સામાજિક કારણો (સ્વામી સોમેશ્વરાનંદજી રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સચિવ છે.) ભારતવર્ષમાં જુદી-જુદી ધાર્મિક સંસ્થાઓની અનુપ્રેરણાથી લાંબા કાળથી અનેક સામાજિક સેવાની સંસ્થાઓ ઊભી થયેલી છે.[...]

  • 🪔

    ભારતીય કેળવણીમાં આધ્યાત્મિક અને વૈશ્વિક સિદ્ધાન્તોનું મહત્ત્વ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    (સ્વામી વિવેકાનંદ ગૂજરાત પરિભ્રમણ શતાબ્દિવર્ષની ઉજવણીના એક ભાગ રૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે યોજાયેલા ‘શિક્ષણનું ભારતીયકરણ’ વિષયક પરિસંવાદમાં તા. ૮-૯-૯૧ના રોજ અપાયેલ વક્તવ્યનું લેખાકારે કરેલું[...]

  • 🪔 શ્રીમહાવીર જયંતી પ્રસંગે

    કરુણાભીનાં લોચનિયાં

    ✍🏻 કુમારપાળ દેસાઈ

    સુકાયેલી ધરતીને મહોરાવવા જેમ વર્ષા આવે છે, શિયાળાની ઠૂંઠવાઈ ગયેલી કુદરતને કિલ્લોલ કરાવવા જેમ વસંત આવે છે, એમ સુકાયેલી માનવતાની હૃદયકુંજોને પ્રફુલ્લાવવા અને હિણાયેલી માનવતાને[...]

  • 🪔

    તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    જેમના જન્મની પાંચસોમી જયંતી જૂનાગઢે ગયા માર્ચમાં ઊજવી સમસ્ત ગુજરાતે કેમ ન ઊજવી એ પ્રશ્ન કરી શકાય-તે સંતશિરોમણિ, ભક્ત કવિ નરસિંહ મહેતાના એક સુપ્રસિદ્ધ પદની[...]

  • 🪔

    આધુનિક વિજ્ઞાન અને વેદાન્ત (૨)

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    આલમોગોર્ડોના રણપ્રદેશમાં જુલાઈની ૧૬મીએ પ્રાયોગિક ધોરણે વહેલો બોમ્બ ફોડાયો અને એણે ભયંકર ઝળહળતા પ્રકાશથી આખુંય આકાશ ભરી દીધું, ત્યારે એનાથી દસ હજાર ગજ છેટો ઊભો[...]

  • 🪔

    આધુનિક વિજ્ઞાન અને વેદાન્ત (૧)

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    એક અજાણ્યા, અણપ્રીછેલા, અકિંચન સંન્યાસી સ્વામી વિવેકાનંદે સને ૧૮૯૩માં ભારતની સીમા ઓળંગીને અમેરિકાની ધરતી પર પગ મૂક્યો ત્યારે કોને ખબર હતી કે, તેમની આ ઐતિહાસિક[...]

  • 🪔

    વર્તમાન યુગ માટે લોકતાંત્રિક ધર્મની આવશ્યકતા

    ✍🏻 મહમદ દાઉદ રહબર

    લોકશાહી પ્રક્રિયાની સાથે સાથે બહાર આવતા અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા એવા મોટા પરિવર્તનને ખ્રિસ્તીઓએ અને મુસ્લિમોએ સ્વીકારવું પડશે. સ્વતંત્રતા કરતાં સત્તાને મહત્ત્વ આપનાર ધર્મ લોકોના[...]

  • 🪔

    સંવાદિતાનું સંગીત

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    વરસાદની મોસમ જામી છે. અનરાધારા વરસતા વરસાદે હજુ હમણાં જ પોરો ખાધો છે. ધીમે ધીમે ઉઘાડ થવા લાગ્યો છે. સાંજનો સમય છે. પશ્ચિમમાં સંધ્યા ખીલી[...]

  • 🪔

    પાશ્ચાત્ય ભૌતિક વિજ્ઞાન અને પ્રાચ્ય અધ્યાત્મજ્ઞાન વચ્ચે સંવાદિતા

    ✍🏻 ડો. ફ્રિટ્જોફ કાપ્રા

    વિશ્વ પ્રખ્યાત પુસ્તક “The Tao Physics”ના થોડા અંશો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરી રહ્યા છીએ. પાશ્ચાત્ય વિજ્ઞાન અને પૂર્વના જ્ઞાન વચ્ચે સંવાદિતા છે એમ દર્શાવીને[...]

  • 🪔

    બિનસાંપ્રદાયિકતાના પાયા

    ✍🏻 વિમલાતાઇ ઠકાર

    પ્રખ્યાત વિદુષી શ્રી વિમલાતાઈ દેશની આજની વિષમ પરિસ્થિતિમાં બિનસાંપ્રદાયિકતાના પાયા દૃઢ કરવા માટે આવશ્યક ઉપાયો વિષે પોતાના અભિનવ વિચારો રજૂ કરે છે. આપણે ધર્મની વાત[...]

  • 🪔

    સર્વધર્મસમભાવથી સર્વધર્મમમભાવ ભણી

    ✍🏻 ડો. કુમારપાળ દેસાઈ

    જાણીતા સાહિત્યકાર વિદ્વાન ડો. કુમારપાળ દેસાઈ ગુજરાતની પરધર્મસહિષ્ણુતાની વૃત્તિ કેવી રીતે સર્વધર્મસમભાવ જ નહિ પણ એથી આગળ વધીને સર્વધર્મમમભાવ ભણી દોરી જાય છે તેનું સચોટ[...]

  • 🪔

    સર્વધર્મસમભાવ અને માનવએકતા

    ✍🏻 ડો. દિલાવરસિંહ જાડેજા

    ડો. દિલાવરસિંહ જાડેજા, સરદાર પટેલ યુનિ., વલ્લભવિદ્યાનગરના કુલપતિ છે. માનવએકતા તથા સર્વધર્મસમભાવનો પાયો સંવાદિતા અને શાંતિ છે. સર્વધર્મસમભાવ તથા માનવએકતાને દૃઢમૂલ શી રીતે કરી શકાય?[...]

  • 🪔

    જેટલા મત એટલા પથ

    ✍🏻 ડો. ભોળાભાઇ પટેલ

    જાણીતા સાહિત્યકાર ડૉ. ભોળાભાઈ પટેલ ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દી વિભાગના અધ્યક્ષ છે. શ્રીરામકૃષ્ણદેવની ઉક્તિ : ‘જેટલા મત એટલા પથ’ની વ્યાખ્યા તેમના જીવનાલોકમાં તેઓ આ લેખમાં સચોટ[...]

  • 🪔

    માનવ ધર્મ

    ✍🏻 યશવન્ત શુકલ

    સુપ્રસિદ્ધ ચિંતક અને સાહિત્યકાર શ્રી યશવંત શુકલે, ‘માનવ માત્રનો ધર્મ એક છે.’ એ વાતને પોતાના આ સંક્ષિપ્ત લેખમાં પ્રભાવશાળી ઢબે રજૂ કરી છે. જેણે માનવ,[...]

  • 🪔

    વૈદિક, જૈન અને બૌદ્ધ દર્શનનાં સમાન તત્ત્વો

    ✍🏻 ગુણવંત શાહ

    સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ગુણવંત શાહ પોતાના આ વિદ્વતાપૂર્ણ લેખમાં વૈદિક, જૈન અને બૌદ્ધ દર્શનના સમાન તત્ત્વોનું નિરૂપણ કરી દર્શાવે છે કે ભારતની ભૂમિ એ સ્વભાવે[...]

  • 🪔

    ધર્મોનો ધર્મ

    ✍🏻 કાકા કાલેલકર

    સર્વધર્મ પરિષદનો ખ્યાલ હિંદુસ્તાનમાં પરિચિત કરવાનું માન સ્વામી વિવેકાનંદને ઘટે છે. તેમણે જ જગતને સમજાવ્યું કે જે સર્વધર્મપરિષદમાં હિંદુ ધર્મનું સમાન ભાગીદાર તરીકે પ્રતિનિધિત્વ ન[...]

  • 🪔

    મત અને મતપ્રચાર

    ✍🏻 વિનોબા ભાવે

    આપણામાં આજકાલ મતભેદો ઘણા છે. મતભેદ હોય તેમાં કશો દોષ નથી. પણ વાસ્તવિક મતભેદ અને દેખાતો મતભેદ એ બેનો ભેદ જાણવો જોઈએ. મત એટલે સ્વતંત્ર[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૯)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) નિમ્ન યોનિ પછી ફરી મનુષ્યયોનિની પ્રાપ્તિ પુનર્જન્મના સંબંધમાં વળી એક વધારાનો પ્રશ્ન કરી શકાય એમ છે કે, “ઠીક છે, આપે કહ્યું કે મનુષ્ય[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૮)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) ઈશ્વર પ્રાર્થનાની ઉપયોગિતા કોઈ એમ કહી શકે કે, જો ઈશ્વર એક કમ્પ્યૂટર જેવો જ હોય, તો પછી એની પ્રાર્થના કરવાનો શો અર્થ રહ્યો?[...]

  • 🪔

    ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન-૩

    ✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ

    (ગતાંકથી ચાલુ) અધ્યાત્મરાજ્યમાં તો પોતે મહાસામ્રાજ્ઞી હોઈ, એમનામાં આશ્ચર્યકારક વ્યવહારબુદ્ધિ પણ હતી.૨ આ બાબતમાં ઇતિહાસમાં એમના પોતાના સિવાય એમની સમાન બીજું કોઈ જ હતું અને[...]

  • 🪔

    ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન

    ✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ

    હું સ્વામી વિવેકાનંદનો અનુયાયી છું. એટલે હું આશાવાદી છું. જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યાં છીએ તેને કદાચ સાચી કહેવાય તેમ નથી. હવે જે બનવાનું છે[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૭)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) આનુવંશિક્તાનો સિદ્ધાંત પહેલાંનો જીવશાસ્ત્રી, મનુષ્ય મનુષ્ય વચ્ચે દેખાતા અંતરને, આનુવંશિક્તા અને વાતાવરણના સિદ્ધાંતના જોર ઉપર પ્રતિપાદિત કર્યા કરતો હતો. પણ આનુવંશિકતાના એ સિદ્ધાંતનું[...]

  • 🪔

    ભૌતિક વિજ્ઞાનની પ્રવર્તમાન પરિસ્થિતિ

    ✍🏻 કેશવલાલ શાસ્ત્રી

    આજે ભૌતિકવિજ્ઞાન ક્યાં આવીને ઊભું છે, એનો ઉત્તર આપવા આપણે આ સદીની શરૂઆતથી છેક અંત સુધી આ વિજ્ઞાને સાધેલી પ્રગતિનું વિહંગાવલોકન કરવું જોઈએ. સને ૧૯૨૦ની[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૬)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) મૃત્યુની પ્રક્રિયા હવે આપણે મૃત્યુની પ્રક્રિયા સમજી ગયા હોઈશું. આ શરીર ત્યાં સુધી જ જીવિત રહેશે કે જ્યાં સુધી એની ભીતરમાં આ મન,[...]

  • 🪔

    ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન

    ✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ

    સ્વામી પૂર્ણાત્માનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને બંગાળી માસિક ઉદ્‌બોધનના સહસંપાદક છે. ‘સ્વામી વિવેકાનંદને મેં જોયા છે. મેં એમનો ચરણસ્પર્શ કર્યો છે. મારા મસ્તક અને[...]

  • 🪔

    શ્રીરામને બોલાવો તો ખરા!

    ✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય

    તુલસીદાસજી કહે છે કે, એક વખત જય અને વિજય રાવણ અને કુંભકર્ણ બન્યા. પછી કહેવામાં આવે છે કે, એક વખત રુદ્રગણો રાવણ અને કુંભકર્ણ બન્યા.[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૫)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) દેહ, મન અને આત્માનું અંતર : પુનર્જન્મનો સિદ્ધાંત, શરીર અને મનથી અલગ એવા તેમ જ એ બંનેથી પર રહેલ આત્મતત્ત્વની હસ્તીનો સ્વીકાર કરે[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૪)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ડિસેમ્બરથી આગળ) પુનર્જન્મનો વ્યાવહારિક પક્ષ : કર્મવાદ : આ રીતે, પુનર્જન્મના સૈદ્ધાંતિક પક્ષને વૈજ્ઞાનિક દૃષ્ટિથી પુષ્ટ કરીને હવે આપણે એના વ્યાવહારિક પક્ષ ઉપર પણ થોડોક[...]

  • 🪔

    માનસ સરોવરના ચાર ઘાટ

    ✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય

    પંડિત શ્રી રામકિંકર ઉપાધ્યાય તેમનાં “રામચરિતમાનસ” પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો “રામચરિતમાનસ”નો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તેમની શૈલી આકર્ષક છે. તેઓ-શ્રીનાં કેટલાંક[...]

  • 🪔

    ‘જૂજવેરૂપે અનંત ભાસે’

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    થોડા દિવસો પહેલાં આપણા બીજા રાષ્ટ્રપતિ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા વિદ્વાન તત્ત્વવેત્તા શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનની જીવનકથાનું પુસ્તક વાંચ્યું. એમાં તેમના જુદા જુદા સમયની જુદી જુદી[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૩)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    આજનું જીવશાસ્ત્ર હિન્દુધારણાની નજીક : ડાર્વિનના વિકાસવાદે ભલે એ ન સ્વીકાર્યું હોય કે વિકાસક્રમ કોઈક લક્ષ્ય છે. પણ આજનો જીવશાસ્ત્રી આ જીવનપ્રવાહનું એક લક્ષ્ય માનવા[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૨)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) યોનિઓની સંખ્યા : આજનું જીવશાસ્ત્ર કહે છે કે ‘અમીબા’થી માંડીને ‘મનુષ્ય’ સુધીની લગભગ ૧૨૮ લાખ યોનિઓ છે. આપણે ત્યાં સાધારણ રીતે એવું માનવામાં[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા

    ✍🏻 સ્વામી આત્માનંદ

    બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ મઠ અને મિશનના એક વિદ્વાન સંન્યાસી હતા. તેમનો હિન્દી ગ્રંથ ‘ગીતાતત્ત્વચિંતન’ વિદ્વાનોમાં બહોળો આદર પામ્યો છે. આ ગ્રંથનો પુનર્જન્મમીમાંસાને આવરી લેતો[...]

  • 🪔

    જીવ એ જ શિવ છે

    ✍🏻 રોમાં રોલાં

    શ્રી તોતાપુરીએ શ્રીરામકૃષ્ણ પાસેથી વિદાય લીધી ત્યાર પછીનો આ પ્રસંગ છે. એમ કહેવાય છે કે, જ્યારે શ્રીરામકૃષ્ણે ઈશ્વર સાથેની એકરૂપતાનો મહાન આનંદ માણ્યો હતો ત્યાર[...]

  • 🪔 ચિંતન

    ભક્તકવિ નરસિંહ મહેતા

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    પોતાના પદોના નામાચરણમાં પોતાને ‘નરસૈંયો’, ‘મેતા નરસેં’ વગેરેથી ઓળખાવનાર ભક્તકવિ નરસિંહ મહેતા ગુજરાતના સૌથી મોખરાના અને સૌથી વધારે મહત્ત્વ ધરાવનારા ભક્તકવિ છે. સામાન્ય રીતે સંતો[...]

Total Views: 465

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.