Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Nikhileswarananda Swami

શ્રીરામકૃષ્ણ જ્યોતના પ્રથમ સંપાદક

Total Articles : 279

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 સંસ્મરણ

    શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે વાર્તાલાપ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 2025

    Views: 280 Comments on સંસ્મરણ : શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે વાર્તાલાપ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (લેખકે બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ (રામકૃષ્ણ સંઘના તત્કાલીન પરમાધ્યક્ષ ) સાથે રામકૃષ્ણ–વિવેકાનંદ સાહિત્ય પર એમનો અભિપ્રાય મેળવવા માટે ૨૫ અને ૨૬ નવેમ્બર, ૧૯૯૬, એમ[...]

  • 🪔 સંપાદકની કલમે

    કરુણામૂર્તિ ભગવાન બુદ્ધ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 2025

    Views: 1590 Comments on સંપાદકની કલમે : કરુણામૂર્તિ ભગવાન બુદ્ધ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ભગવાન બુદ્ધના જીવનથી બધા પરિચિત જ  છે. કપિલવસ્તુ નામની એક નગરીમાં શુદ્ધોધન નામે રાજા હતા. તેમની રાણીનું નામ માયાદેવી હતું. આ રાજા-રાણીને એક પુત્ર હતો.[...]

  • 🪔 સાહિત્ય

    શ્રી મનસુખભાઈ સલ્લા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 2025

    Views: 1200 Comments on સાહિત્ય : શ્રી મનસુખભાઈ સલ્લા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    માત્ર સુવિખ્યાત સાહિત્યકાર જ નહીં, પરંતુ સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ શ્રી મનસુખભાઈ સલ્લાનો જન્મ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નેસડી ગામમાં તા. ૨ નવેમ્બર, ૧૯૪૨ના રોજ થયો. તેમને[...]

  • 🪔 સંપાદકની કલમે

    સ્વામી વિવેકાનંદ અને સર જમશેદજી તાતા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 2025

    Views: 1980 Comments on સંપાદકની કલમે : સ્વામી વિવેકાનંદ અને સર જમશેદજી તાતા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    તા. ૩૧ મે, ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદ મુંબઈથી શિકાગો વિશ્વધર્મસભામાં ભાગ લેવા જવા માટે ‘પેન્નીસુલર’ સ્ટીમર દ્વારા રવાના થયા. જુલાઈના પ્રારંભમાં તેઓ જાપાન પહોંચ્યા. જાપાનના[...]

  • 🪔 સાહિત્ય

    ડૉ. સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 2025

    Views: 1450 Comments on સાહિત્ય : ડૉ. સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    સુપ્રસિદ્ધ કવિ અને કટાર લેખન, નાટ્ય લેખન અને સંપાદન જેવાં વિભિન્ન ક્ષેત્રોમાં બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષા ક્ષેત્રે[...]

  • 🪔 સંપાદકની કલમે

    શ્રીરામકૃષ્ણદેવની અસલ છબીઓ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 2025

    Views: 2200 Comments on સંપાદકની કલમે : શ્રીરામકૃષ્ણદેવની અસલ છબીઓ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આમ તો ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ઘણી છબીઓ આપણને જોવા મળે છે. તેમાંની ઘણી તો કમ્પ્યૂટરની મદદથી બનાવેલી છે. એ કારણે તેની વિશ્વસનીયતા ચાલી જાય છે. એવી[...]

  • 🪔 સાહિત્ય

    શ્રી ભાગ્યેશ જહા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 2025

    Views: 610 Comments on સાહિત્ય : શ્રી ભાગ્યેશ જહા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    એક વક્તા; એક કવિ અને એક ઉત્તમ વ્યવસ્થાપક; ગુજરાતી, હિન્દી, સંસ્કૃત તેમજ અંગ્રેજી ભાષાઓ પર પ્રભુત્વ, એવું એક દુર્લભ સંયોજન ધરાવનાર શ્રી ભાગ્યેશ જહાનો જન્મ[...]

  • 🪔 સંપાદકની કલમે

    કુંભમેળાનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 2025

    Views: 910 Comments on સંપાદકની કલમે : કુંભમેળાનું મહત્ત્વ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    પ્રયાગરાજમાં વિશાળ કુંભમેળો યોજાઈ રહ્યો છે. દશ હજાર એકરમાં સાત હજાર કરોડ રૂપિયાના ખર્ચે ઉત્તરપ્રદેશ રાજ્યસરકાર દ્વારા લગભગ ૫૫૦ પ્રોજેક્ટના માધ્યમથી, ૨૩૦૦ સીસીટીવી કેમેરાના માધ્યમથી[...]

  • 🪔

    સ્વાગત-પ્રવચન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 2025

    Views: 1450 Comments on સ્વાગત-પ્રવચન : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગૌતમાનંદજી મહારાજની અધ્યક્ષતામાં ૩ ડિસેમ્બરે યોજાયેલ જાહેરસભામાં આપેલ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના સ્વાગત-પ્રવચનનો સારાંશ અહીં પ્રસ્તુત કરીએ[...]

  • 🪔 સંપાદકની કલમે

    યુવાનો, આગળ વધો!

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 2025

    Views: 1410 Comments on સંપાદકની કલમે : યુવાનો, આગળ વધો! : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો.[...]

  • 🪔 સાહિત્ય

    શ્રી કુમારપાળભાઈ દેસાઈ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 2024

    Views: 770 Comments on સાહિત્ય : શ્રી કુમારપાળભાઈ દેસાઈ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના મેનેજિંગ તંત્રી તથા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ છે. - સં.) સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના મૂળ વતની શ્રી કુમારપાળભાઈ દેસાઈનો જન્મ ગુજરાતના[...]

  • 🪔 સંપાદકની કલમે

    શ્રીમા શારદાદેવી અને સમન્વયાત્મક યોગ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 2024

    Views: 1860 Comments on સંપાદકની કલમે : શ્રીમા શારદાદેવી અને સમન્વયાત્મક યોગ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    जननीं सारदां देवीं रामकृष्णं जगद्गुरुं । पादपद्मे तयो: श्रित्वा प्रणमामि मुहुर्मुहु: ।। હું જ્યારે પ્રોબેશનર ટ્રેનિંગ સેન્ટરમાં હતો ત્યારે રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ[...]

  • 🪔 સાહિત્ય

    શ્રી નરોત્તમભાઈ પલાણ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    November 2024

    Views: 640 Comments on સાહિત્ય : શ્રી નરોત્તમભાઈ પલાણ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના તંત્રી અને સંપાદક છે. - સં.) પોરબંદર જિલ્લાના રાણા-ખીરસરા ગામે ૧૮મી મે, ૧૯૩૫ના દિવસે જન્મેલા શ્રી[...]

  • 🪔 સંપાદકની કલમે

    ધર્મ, વિજ્ઞાન અને વિશ્વશાંતિ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    November 2024

    Views: 700 Comments on સંપાદકની કલમે : ધર્મ, વિજ્ઞાન અને વિશ્વશાંતિ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આધુનિક યુગમાં કોમ્યુનિકેશન ટેક્નોલોજીને કારણે સમસ્ત વિશ્વ એક ‘વૈશ્વિક ગ્રામ’ (global village) બની ગયું છે. વૈશ્વિકીકરણનો યુગ ચાલી રહ્યો છે, પણ વિડંબણા એ છે કે[...]

  • 🪔 સંપાદકીય

    પ્રાર્થનાની અદ્‌ભુત શક્તિ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    October 2024

    Views: 730 Comments on સંપાદકીય : પ્રાર્થનાની અદ્‌ભુત શક્તિ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    જીવનમાં જ્યારે ભારે સંકટનો સમય આવે છે તે સમયે તેના સમાધાન માટે આપણી પાસે જે મહાન શસ્ત્ર છે, તે છે, પ્રાર્થના. જ્યારે વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરવામાં[...]

  • 🪔 સાહિત્ય

    શ્રી યશવંતભાઈ શુક્લ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 2024

    Views: 640 Comments on સાહિત્ય : શ્રી યશવંતભાઈ શુક્લ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ગુજરાતના નામાંકિત સાહિત્યકાર અને સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ શ્રી યશવંતભાઈ શુક્લનો જન્મ અમદાવાદથી એક કલાકના અંતરે આવેલ ખેડા જિલ્લાના ઉમરેઠ ગામે તા. ૮મી એપ્રિલ, ૧૯૧૫ના રોજ થયો[...]

  • 🪔 સંપાદકની કલમે

    નાઇન ઇલેવનનું ઐતિહાસિક મહત્ત્વ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 2024

    Views: 1080 Comments on સંપાદકની કલમે : નાઇન ઇલેવનનું ઐતિહાસિક મહત્ત્વ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    પશ્ચિમના દેશોમાં પહેલાં મહિનાનો અને પછી તારીખનો ઉલ્લેખ કરવામાં આવે છે. આમ નાઇન ઇલેવન એટલે અગિયારમી સપ્ટેમ્બર. આ દિવસ ઘણી રીતે ઐતિહાસિક છે. સને ૧૬૦૯માં[...]

  • 🪔 સાહિત્ય

    શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી મનસુખભાઈ મહેતાનું યોગદાન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 2024

    Views: 860 Comments on સાહિત્ય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી મનસુખભાઈ મહેતાનું યોગદાન : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શૃંખલામાં આ અંકમાં એક વધુ પીંછું ઉમેરાઈ રહ્યું છે. - સં.) જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલ આંબલા[...]

  • 🪔 સંપાદકની કલમે

    ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્‌ ગીતા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 2024

    Views: 3740 Comments on સંપાદકની કલમે : ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્‌ ગીતા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ગીતાના ચોથા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, “આ અવિનાશી યોગ મેં વિવસ્વાનને કહ્યો હતો, વિવસ્વાને એ મનુને, (અને) મનુએ એ ઈક્ષ્વાકુને કહ્યો હતો.” અર્જુનને[...]

  • 🪔 સાહિત્ય

    શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શાસ્ત્રી શ્રી કેશવલાલ વિ. મહેતાનું યોગદાન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 2024

    Views: 3150 Comments on સાહિત્ય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શાસ્ત્રી શ્રી કેશવલાલ વિ. મહેતાનું યોગદાન : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શૃંખલામાં આ અંકમાં એક વધુ પીંછું ઉમેરાઈ રહ્યું છે. - સં.) પંડિત ત્રણ પ્રકારના હોય છે. એક[...]

  • 🪔 સંપાદકની કલમે

    જગન્નાથની રથયાત્રા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 2024

    Views: 4100 Comments on સંપાદકની કલમે : જગન્નાથની રથયાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુ સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે લાખો નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની શુક્લબીજના દિવસે જગન્નાથ પુરીમાં જઈને[...]

  • 🪔 આધુનિક જગત માટે યોગ

    ચાર યોગો દ્વારા જીવનમાં શાંતિ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    June 2024

    Views: 2620 Comments on આધુનિક જગત માટે યોગ : ચાર યોગો દ્વારા જીવનમાં શાંતિ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (21 જૂન, યોગદિન નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના વીડિયો પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ. લિપિકાર છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) આજના સમયમાં આધુનિક માનવ[...]

  • 🪔 સાહિત્ય

    શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું યોગદાન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 2024

    Views: 2500 Comments on સાહિત્ય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું યોગદાન : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ૭મી માર્ચ, ૧૯૧૮ના રોજ જામનગરમાં જન્મેલા શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું ગુજરાતના શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રચાર-પ્રસાર કાર્યમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેમના મુખ્યત્વે ત્રણ શોખ હતા, વાચન, લેખન[...]

  • 🪔 સાહિત્ય

    ડૉ. હરીન્દ્ર દવે પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 2024

    Views: 2530 Comments on સાહિત્ય : ડૉ. હરીન્દ્ર દવે પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શ્રૃંખલામાં આ અંકમાં એક વધુ પીછું ઉમેરાઈ રહ્યું છે. સુપ્રસિદ્ધ કવિ, કટાર-લેખક, સંપાદક, નાટ્યલેખક, નવલકથાકાર એવા શ્રી[...]

  • 🪔 પ્રાસંગિક

    આધુનિક યુગના અવતાર શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 2024

    Views: 2590 Comments on પ્રાસંગિક : આધુનિક યુગના અવતાર શ્રીરામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પુણ્ય જન્મજયંતી નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ. લિપિકાર છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) એક કથા છે. જ્યારે[...]

  • 🪔 પ્રાસંગિક

    શિકાગોમાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 2024

    Views: 2690 Comments on પ્રાસંગિક : શિકાગોમાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજની અમેરિકા યાત્રા દરમિયાન તા. ૧૫મી ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ‘Unitarian Church of Hinsdale’ શિકાગો ખાતે આપેલ પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ.[...]

  • 🪔 પ્રાસંગિક

    જગદંબારૂપિણી શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 2024

    Views: 2790 Comments on પ્રાસંગિક : જગદંબારૂપિણી શ્રીમા શારદાદેવી : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ તેમની અમેરિકા યાત્રા દરમિયાન તારીખ ૨૧મી ઓક્ટોબર, ૨૦૨૩ દુર્ગા અષ્ટમીના દિવસે વેદાંત સોસાયટી, ન્યુર્યોકમાં આપેલ અંગ્રેજી પ્રવચન ‘Living Durga’નો[...]

  • 🪔

    આધુનિક માનવ માટે ધ્યાનનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 2023

    Views: 4000 Comments on આધુનિક માનવ માટે ધ્યાનનું મહત્ત્વ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (નવેમ્બરના અંકથી આગળ) ૫. સ્થળ અને કાળથી અતીત જવા માટે ધ્યાનની આવશ્યકતા સામાન્ય રીતે મનુષ્ય સ્થળ, કાળ અને કારણમાં બંધાયેલું પ્રાણી છે. આથી જ મન[...]

  • 🪔

    આધુનિક માનવ માટે ધ્યાન : આધુનિક માનવ માટે ધ્યાનનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    November 2023

    Views: 4330 Comments on આધુનિક માનવ માટે ધ્યાન : આધુનિક માનવ માટે ધ્યાનનું મહત્ત્વ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્‍યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આજના વ્યસ્ત સમય માટે ધ્‍યાનનો અભ્યાસ કેવી રીતે કરવો એ વિષયક બહુ આયામો ‘એકાગ્રતા અને ધ્‍યાન’ પુસ્તકમાં આવરી લીધા[...]

  • 🪔 સાહિત્ય

    શ્રી મકરન્દ દવે પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને સ્વામીજીનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    October 2023

    Views: 3670 Comments on સાહિત્ય : શ્રી મકરન્દ દવે પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને સ્વામીજીનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-ભાવધારાના પ્રભાવ વિષયક આ શૃંખલામાં વધુ એક સાહિત્યકાર, કવિ, નિબંધકાર, આધ્યાત્મિક લેખક અને જેમને સ્વામી આનંદ (જેના વિષે આપણે આ જ શૃંખલામાં[...]

  • 🪔 સાહિત્ય

    વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ ૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 2023

    Views: 3130 Comments on સાહિત્ય : વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ ૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    જ્યારે વિશ્વનો પ્રવાસ કરી વિમલાજી પરત આવ્યાં ત્યારે વિનોબાજીની એક મોટી સભા થઈ રહી હતી, તેમાં તેમને જવાનું હતું. વિનોબા ભાવેએ જાહેર જનતા સમક્ષ કહ્યું[...]

  • 🪔 સાહિત્ય

    વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 2023

    Views: 7563 Comments on સાહિત્ય : વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આ પહેલાના અંકોમાં આપણે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશથી પ્રભાવિત થયેલા કેટલાક ગુજરાતી સાહિત્યકારો વિષે વાત કરી. આ અંકમાં લેખિકા, ઉચ્ચ કોટીનાં[...]

  • 🪔

    ગાંધીયુગના સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 2023

    Views: 12131 Comment on ગાંધીયુગના સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં તા. ૨૧મી જુલાઈ, ૧૯૧૧ના રોજ જન્મેલા શ્રી ઉમાશંકર જોશી ગાંધીયુગના એક શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યકાર હતા. તારીખ ૧૯મી ડિસેમ્બર, ૧૯૮૮ના[...]

  • 🪔

    સ્વામી આનંદ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    June 2023

    Views: 6851 Comment on સ્વામી આનંદ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામે ૧૮૮૭ના સપ્ટેમ્બર માસમાં શ્રી રામચંદ્ર દવે અને તેમનાં ધર્મપત્ની પાર્વતીબેનને ત્યાં હિંમતલાલનો જન્મ થયો. આ બાળક જ મોટા થઈને સ્વામી આનંદના[...]

  • 🪔

    રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય—સર્વેક્ષણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    Views: 2030 Comments on રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય—સર્વેક્ષણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ૨૪ જાન્યુઆરી, ૧૮૯૪ ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગોથી મદ્રાસ સ્થિત પોતાને લખ્યું  હતું, “મારા જીવનની એક માત્ર મહેચ્છા એક એવી પ્રણાલીને કાર્યનીવિત કરવાની જે કે[...]

  • 🪔 સાહિત્ય

    કનૈયાલાલ મુનશી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 2023

    Views: 3080 Comments on સાહિત્ય : કનૈયાલાલ મુનશી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘ગુજરાતી સાહિત્યકારો પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ’ આ શૃંખલામાં ગત અંકોમાં આપણે કેટલાક સાહિત્યકારોની વાત કરી. આમાં એક ખૂબ જાણીતા એવા શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું નામ[...]

  • 🪔 સાહિત્ય

    કાકાસાહેબ કાલેલકર પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 2023

    Views: 6341 Comment on સાહિત્ય : કાકાસાહેબ કાલેલકર પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    પરિવ્રાજક સ્વામી વિવેકાનંદે લગભગ આઠ મહિના અને તેમના અન્ય ગુરુભાઈઓએ ઘણા લાંબા સમય સુધી ગુજરાતમાં પરિભ્રમણ કર્યું હતું, એટલે કે રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનાં પગરણ ગુજરાતમાં ઘણા[...]

  • 🪔

    સર્વધર્મસમભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    Views: 3220 Comments on સર્વધર્મસમભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આજે વિશ્વ વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં ખૂબ આગળ વધી રહ્યું છે. સંચાર-વ્યવસ્થામાં આપણે ઘણી પ્રગતિ કરી છે. વિશ્વ એક આશ્રયસ્થાન બની રહ્યું છે, જ્યારે આપણે[...]

  • 🪔

    નવી ચેતના જાગ્રત થાઓ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    Views: 2030 Comments on નવી ચેતના જાગ્રત થાઓ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (શિકાગો વિશ્વધર્મ-મહાસભામાં સ્વામી વિવેકાનંદજીના યોગદાનના અવસરને અનુલક્ષીને ભારત સરકારે ઈ.સ.૧૯૯૩ને ‘ચેતના-વર્ષ’ના રૂપમાં ઉજવવાનો સંકલ્પ કર્યો છે. આ સંદર્ભમાં સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આ લેખ પ્રસંગને અનુરૂપ લખેલ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ધર્મ અને સાંપ્રદાયિકતા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    Views: 1890 Comments on શ્રીરામકૃષ્ણ ધર્મ અને સાંપ્રદાયિકતા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    એક દિવસ સંધ્યા સમયે શ્રીરામકૃષ્ણદેવ કલકત્તાની જરતલા મસ્જિદ બાજુથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક અદ્‌ભુત દૃશ્ય જોયું. એક ફકીર ઊંચા અવાજે પ્રાર્થના કરી[...]

  • 🪔

    પૂ. ગંભીર મહારાજની વિનોદપ્રિયતા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    Views: 1870 Comments on પૂ. ગંભીર મહારાજની વિનોદપ્રિયતા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજ અંતરંગ ભક્તો-સંન્યાસીમાં ‘ગંભીર મહારાજ’ના નામથી જાણીતા હતા. આ નામ એમના સ્વભાવને અનુરૂપ જ હતું.  લગભગ તેઓ ગંભીર મુદ્રામાં જ જોવામાં આવતા,[...]

  • 🪔 તીર્થયાત્રા

    ગુજરાત તીર્થયાત્રા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 2023

    Views: 7020 Comments on તીર્થયાત્રા : ગુજરાત તીર્થયાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક પ્રસંગે સમસ્ત દેશ અને વિદેશથી પધારેલા માનનીય સંન્યાસીગણ, ઉપસ્થિત મહાનુભાવો, માતાઓ, ભાઈઓ, ભક્તજનો અને યુવા[...]

  • 🪔 સાહિત્ય

    ડૉ. વસંતભાઈ પરીખ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ - ૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 2023

    Views: 6551 Comment on સાહિત્ય : ડૉ. વસંતભાઈ પરીખ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ – ૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામીજીનાં પુસ્તકોમાં એટલી તો શક્તિ ભરી પડી છે કે ડૉ. વસંતભાઈ પરીખ જેવા એક અનાથ બાળકને બીજાની સેવા કરવા માટે પ્રેરિત કર્યા! સ્વામીજીનાં પુસ્તકો પોતે[...]

  • 🪔 સાહિત્ય

    ડૉ. વસંતભાઈ પરીખ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ - ૧

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 2023

    Views: 16597 Comments on સાહિત્ય : ડૉ. વસંતભાઈ પરીખ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ – ૧ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદ દ્વારા આખ્યાયિત આ પ્રવચનને લિપિબદ્ધ કર્યું છે શ્રી નલિનભાઈ મહેતાએ. નોંધનીય છે કે ડૉ. વસંત પરીખે માનનીય પ્રધાનમંત્રી શ્રી[...]

  • 🪔 પ્રશ્નોત્તર

    આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 2022

    Views: 12415 Comments on પ્રશ્નોત્તર : આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: ભણવા બેસું તો ગમે તેટલું પાકું કરું[...]

  • 🪔 પ્રશ્નોત્તર

    આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    November 2022

    Views: 14082 Comments on પ્રશ્નોત્તર : આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: સ્વામીજી, જીવનમાં માનસિક સમસ્યા એટલી હદ સુધી[...]

  • 🪔 દીપોત્સવી

    નમ્ર ઝાકળના બિન્દુ જેવું

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    October 2022

    Views: 7891 Comment on દીપોત્સવી : નમ્ર ઝાકળના બિન્દુ જેવું : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વર્તમાન અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીનો આ લેખ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ૧૯૯૭ના દીપોત્સવી અંકમાંથી પુન: મુદ્રિત કરવામાં આવ્યો છે. આંકડાકીય માહિતી તાજેતરની છે. -સં.) શ્રીરામકૃષ્ણદેવ[...]

  • 🪔 યાત્રા સંસ્મરણ

    ‘બોલ બમ’ની યાત્રા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 2022

    Views: 6320 Comments on યાત્રા સંસ્મરણ : ‘બોલ બમ’ની યાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    મંદિરમાં જઈને જોયું, ફરી પાછો એટલો જ અપાર જનસમૂહ. મંદિરમાં પ્રવેશ કરવા માટે પૂર્વીય દ્વાર પર જમણી-ડાબી બાજુએ બે લાંબી લાઇનોમાં દર્શનાર્થીઓ ઊભા હતા. કેટલાક[...]

  • 🪔 યાત્રા સંસ્મરણ

    ‘બોલ બમ’ની યાત્રા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 2022

    Views: 21692 Comments on યાત્રા સંસ્મરણ : ‘બોલ બમ’ની યાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રાવણ માસમાં તીર્થના પુરોહિત-પંડાઓ ત્રણ-ચાર સમૂહમાં વહેંચાઈ જઈને દૂર સુદૂરના પહાડ-જંગલોમાંની રાખ ચાળે છે અને સંક્રાંતિ તથા પ્રત્યેક શ્રાવણી સોમવારે તેઓ અણિદાર અક્ષુણ્ણ સુંદર બિલ્વપત્રોને[...]

  • 🪔 યાત્રા સંસ્મરણ

    ‘બોલ બમ’ની યાત્રા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 2022

    Views: 6020 Comments on યાત્રા સંસ્મરણ : ‘બોલ બમ’ની યાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    અત્યાર સુધીમાં બહાર તાપ નીકળ્યો હતો. મંદિરની સામે આ તડકામાં ઊભા ઊભા સ્તોત્રાદિ પાઠ કર્યા પછી મંદિરનાં ધ્યાનપૂર્વક દર્શન કરવા લાગ્યો. મુખ્ય મંદિર પર મોટા[...]

12Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

Website Link

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link
Go to Top