🪔 સંસ્મરણ
શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે વાર્તાલાપ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2025
(લેખકે બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ (રામકૃષ્ણ સંઘના તત્કાલીન પરમાધ્યક્ષ ) સાથે રામકૃષ્ણ–વિવેકાનંદ સાહિત્ય પર એમનો અભિપ્રાય મેળવવા માટે ૨૫ અને ૨૬ નવેમ્બર, ૧૯૯૬, એમ[...]
🪔 સંપાદકની કલમે
કરુણામૂર્તિ ભગવાન બુદ્ધ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2025
ભગવાન બુદ્ધના જીવનથી બધા પરિચિત જ છે. કપિલવસ્તુ નામની એક નગરીમાં શુદ્ધોધન નામે રાજા હતા. તેમની રાણીનું નામ માયાદેવી હતું. આ રાજા-રાણીને એક પુત્ર હતો.[...]
🪔 સાહિત્ય
શ્રી મનસુખભાઈ સલ્લા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2025
માત્ર સુવિખ્યાત સાહિત્યકાર જ નહીં, પરંતુ સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ શ્રી મનસુખભાઈ સલ્લાનો જન્મ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નેસડી ગામમાં તા. ૨ નવેમ્બર, ૧૯૪૨ના રોજ થયો. તેમને[...]
🪔 સંપાદકની કલમે
સ્વામી વિવેકાનંદ અને સર જમશેદજી તાતા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2025
તા. ૩૧ મે, ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદ મુંબઈથી શિકાગો વિશ્વધર્મસભામાં ભાગ લેવા જવા માટે ‘પેન્નીસુલર’ સ્ટીમર દ્વારા રવાના થયા. જુલાઈના પ્રારંભમાં તેઓ જાપાન પહોંચ્યા. જાપાનના[...]
🪔 સાહિત્ય
ડૉ. સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2025
સુપ્રસિદ્ધ કવિ અને કટાર લેખન, નાટ્ય લેખન અને સંપાદન જેવાં વિભિન્ન ક્ષેત્રોમાં બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષા ક્ષેત્રે[...]
🪔 સંપાદકની કલમે
શ્રીરામકૃષ્ણદેવની અસલ છબીઓ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2025
આમ તો ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ઘણી છબીઓ આપણને જોવા મળે છે. તેમાંની ઘણી તો કમ્પ્યૂટરની મદદથી બનાવેલી છે. એ કારણે તેની વિશ્વસનીયતા ચાલી જાય છે. એવી[...]
🪔 સાહિત્ય
શ્રી ભાગ્યેશ જહા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 2025
એક વક્તા; એક કવિ અને એક ઉત્તમ વ્યવસ્થાપક; ગુજરાતી, હિન્દી, સંસ્કૃત તેમજ અંગ્રેજી ભાષાઓ પર પ્રભુત્વ, એવું એક દુર્લભ સંયોજન ધરાવનાર શ્રી ભાગ્યેશ જહાનો જન્મ[...]
🪔 સંપાદકની કલમે
કુંભમેળાનું મહત્ત્વ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 2025
પ્રયાગરાજમાં વિશાળ કુંભમેળો યોજાઈ રહ્યો છે. દશ હજાર એકરમાં સાત હજાર કરોડ રૂપિયાના ખર્ચે ઉત્તરપ્રદેશ રાજ્યસરકાર દ્વારા લગભગ ૫૫૦ પ્રોજેક્ટના માધ્યમથી, ૨૩૦૦ સીસીટીવી કેમેરાના માધ્યમથી[...]
🪔
સ્વાગત-પ્રવચન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2025
(રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજની અધ્યક્ષતામાં ૩ ડિસેમ્બરે યોજાયેલ જાહેરસભામાં આપેલ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના સ્વાગત-પ્રવચનનો સારાંશ અહીં પ્રસ્તુત કરીએ[...]
🪔 સંપાદકની કલમે
યુવાનો, આગળ વધો!
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2025
આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો.[...]
🪔 સાહિત્ય
શ્રી કુમારપાળભાઈ દેસાઈ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2024
(સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના મેનેજિંગ તંત્રી તથા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ છે. - સં.) સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના મૂળ વતની શ્રી કુમારપાળભાઈ દેસાઈનો જન્મ ગુજરાતના[...]
🪔 સંપાદકની કલમે
શ્રીમા શારદાદેવી અને સમન્વયાત્મક યોગ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2024
जननीं सारदां देवीं रामकृष्णं जगद्गुरुं । पादपद्मे तयो: श्रित्वा प्रणमामि मुहुर्मुहु: ।। હું જ્યારે પ્રોબેશનર ટ્રેનિંગ સેન્ટરમાં હતો ત્યારે રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ[...]
🪔 સાહિત્ય
શ્રી નરોત્તમભાઈ પલાણ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2024
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના તંત્રી અને સંપાદક છે. - સં.) પોરબંદર જિલ્લાના રાણા-ખીરસરા ગામે ૧૮મી મે, ૧૯૩૫ના દિવસે જન્મેલા શ્રી[...]
🪔 સંપાદકની કલમે
ધર્મ, વિજ્ઞાન અને વિશ્વશાંતિ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2024
આધુનિક યુગમાં કોમ્યુનિકેશન ટેક્નોલોજીને કારણે સમસ્ત વિશ્વ એક ‘વૈશ્વિક ગ્રામ’ (global village) બની ગયું છે. વૈશ્વિકીકરણનો યુગ ચાલી રહ્યો છે, પણ વિડંબણા એ છે કે[...]
🪔 સંપાદકીય
પ્રાર્થનાની અદ્ભુત શક્તિ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October 2024
જીવનમાં જ્યારે ભારે સંકટનો સમય આવે છે તે સમયે તેના સમાધાન માટે આપણી પાસે જે મહાન શસ્ત્ર છે, તે છે, પ્રાર્થના. જ્યારે વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરવામાં[...]
🪔 સાહિત્ય
શ્રી યશવંતભાઈ શુક્લ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2024
ગુજરાતના નામાંકિત સાહિત્યકાર અને સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ શ્રી યશવંતભાઈ શુક્લનો જન્મ અમદાવાદથી એક કલાકના અંતરે આવેલ ખેડા જિલ્લાના ઉમરેઠ ગામે તા. ૮મી એપ્રિલ, ૧૯૧૫ના રોજ થયો[...]
🪔 સંપાદકની કલમે
નાઇન ઇલેવનનું ઐતિહાસિક મહત્ત્વ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2024
પશ્ચિમના દેશોમાં પહેલાં મહિનાનો અને પછી તારીખનો ઉલ્લેખ કરવામાં આવે છે. આમ નાઇન ઇલેવન એટલે અગિયારમી સપ્ટેમ્બર. આ દિવસ ઘણી રીતે ઐતિહાસિક છે. સને ૧૬૦૯માં[...]
🪔 સાહિત્ય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી મનસુખભાઈ મહેતાનું યોગદાન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2024
(‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શૃંખલામાં આ અંકમાં એક વધુ પીંછું ઉમેરાઈ રહ્યું છે. - સં.) જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલ આંબલા[...]
🪔 સંપાદકની કલમે
ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2024
ગીતાના ચોથા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, “આ અવિનાશી યોગ મેં વિવસ્વાનને કહ્યો હતો, વિવસ્વાને એ મનુને, (અને) મનુએ એ ઈક્ષ્વાકુને કહ્યો હતો.” અર્જુનને[...]
🪔 સાહિત્ય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શાસ્ત્રી શ્રી કેશવલાલ વિ. મહેતાનું યોગદાન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2024
(‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શૃંખલામાં આ અંકમાં એક વધુ પીંછું ઉમેરાઈ રહ્યું છે. - સં.) પંડિત ત્રણ પ્રકારના હોય છે. એક[...]
🪔 સંપાદકની કલમે
જગન્નાથની રથયાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2024
જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુ સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે લાખો નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની શુક્લબીજના દિવસે જગન્નાથ પુરીમાં જઈને[...]
🪔 આધુનિક જગત માટે યોગ
ચાર યોગો દ્વારા જીવનમાં શાંતિ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2024
(21 જૂન, યોગદિન નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના વીડિયો પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ. લિપિકાર છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) આજના સમયમાં આધુનિક માનવ[...]
🪔 સાહિત્ય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું યોગદાન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2024
૭મી માર્ચ, ૧૯૧૮ના રોજ જામનગરમાં જન્મેલા શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું ગુજરાતના શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રચાર-પ્રસાર કાર્યમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેમના મુખ્યત્વે ત્રણ શોખ હતા, વાચન, લેખન[...]
🪔 સાહિત્ય
ડૉ. હરીન્દ્ર દવે પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2024
‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શ્રૃંખલામાં આ અંકમાં એક વધુ પીછું ઉમેરાઈ રહ્યું છે. સુપ્રસિદ્ધ કવિ, કટાર-લેખક, સંપાદક, નાટ્યલેખક, નવલકથાકાર એવા શ્રી[...]
🪔 પ્રાસંગિક
આધુનિક યુગના અવતાર શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2024
(ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પુણ્ય જન્મજયંતી નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ. લિપિકાર છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) એક કથા છે. જ્યારે[...]
🪔 પ્રાસંગિક
શિકાગોમાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 2024
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજની અમેરિકા યાત્રા દરમિયાન તા. ૧૫મી ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ‘Unitarian Church of Hinsdale’ શિકાગો ખાતે આપેલ પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ.[...]
🪔 પ્રાસંગિક
જગદંબારૂપિણી શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2024
(રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ તેમની અમેરિકા યાત્રા દરમિયાન તારીખ ૨૧મી ઓક્ટોબર, ૨૦૨૩ દુર્ગા અષ્ટમીના દિવસે વેદાંત સોસાયટી, ન્યુર્યોકમાં આપેલ અંગ્રેજી પ્રવચન ‘Living Durga’નો[...]
🪔
આધુનિક માનવ માટે ધ્યાનનું મહત્ત્વ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2023
(નવેમ્બરના અંકથી આગળ) ૫. સ્થળ અને કાળથી અતીત જવા માટે ધ્યાનની આવશ્યકતા સામાન્ય રીતે મનુષ્ય સ્થળ, કાળ અને કારણમાં બંધાયેલું પ્રાણી છે. આથી જ મન[...]
🪔
આધુનિક માનવ માટે ધ્યાન : આધુનિક માનવ માટે ધ્યાનનું મહત્ત્વ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2023
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આજના વ્યસ્ત સમય માટે ધ્યાનનો અભ્યાસ કેવી રીતે કરવો એ વિષયક બહુ આયામો ‘એકાગ્રતા અને ધ્યાન’ પુસ્તકમાં આવરી લીધા[...]
🪔 સાહિત્ય
શ્રી મકરન્દ દવે પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને સ્વામીજીનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October 2023
ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-ભાવધારાના પ્રભાવ વિષયક આ શૃંખલામાં વધુ એક સાહિત્યકાર, કવિ, નિબંધકાર, આધ્યાત્મિક લેખક અને જેમને સ્વામી આનંદ (જેના વિષે આપણે આ જ શૃંખલામાં[...]
🪔 સાહિત્ય
વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2023
જ્યારે વિશ્વનો પ્રવાસ કરી વિમલાજી પરત આવ્યાં ત્યારે વિનોબાજીની એક મોટી સભા થઈ રહી હતી, તેમાં તેમને જવાનું હતું. વિનોબા ભાવેએ જાહેર જનતા સમક્ષ કહ્યું[...]
🪔 સાહિત્ય
વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2023
આ પહેલાના અંકોમાં આપણે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશથી પ્રભાવિત થયેલા કેટલાક ગુજરાતી સાહિત્યકારો વિષે વાત કરી. આ અંકમાં લેખિકા, ઉચ્ચ કોટીનાં[...]
🪔
ગાંધીયુગના સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2023
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં તા. ૨૧મી જુલાઈ, ૧૯૧૧ના રોજ જન્મેલા શ્રી ઉમાશંકર જોશી ગાંધીયુગના એક શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યકાર હતા. તારીખ ૧૯મી ડિસેમ્બર, ૧૯૮૮ના[...]
🪔
સ્વામી આનંદ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2023
સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામે ૧૮૮૭ના સપ્ટેમ્બર માસમાં શ્રી રામચંદ્ર દવે અને તેમનાં ધર્મપત્ની પાર્વતીબેનને ત્યાં હિંમતલાલનો જન્મ થયો. આ બાળક જ મોટા થઈને સ્વામી આનંદના[...]
🪔
રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય—સર્વેક્ષણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
૨૪ જાન્યુઆરી, ૧૮૯૪ ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગોથી મદ્રાસ સ્થિત પોતાને લખ્યું હતું, “મારા જીવનની એક માત્ર મહેચ્છા એક એવી પ્રણાલીને કાર્યનીવિત કરવાની જે કે[...]
🪔 સાહિત્ય
કનૈયાલાલ મુનશી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2023
‘ગુજરાતી સાહિત્યકારો પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ’ આ શૃંખલામાં ગત અંકોમાં આપણે કેટલાક સાહિત્યકારોની વાત કરી. આમાં એક ખૂબ જાણીતા એવા શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું નામ[...]
🪔 સાહિત્ય
કાકાસાહેબ કાલેલકર પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2023
પરિવ્રાજક સ્વામી વિવેકાનંદે લગભગ આઠ મહિના અને તેમના અન્ય ગુરુભાઈઓએ ઘણા લાંબા સમય સુધી ગુજરાતમાં પરિભ્રમણ કર્યું હતું, એટલે કે રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનાં પગરણ ગુજરાતમાં ઘણા[...]
🪔
સર્વધર્મસમભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
આજે વિશ્વ વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં ખૂબ આગળ વધી રહ્યું છે. સંચાર-વ્યવસ્થામાં આપણે ઘણી પ્રગતિ કરી છે. વિશ્વ એક આશ્રયસ્થાન બની રહ્યું છે, જ્યારે આપણે[...]
🪔
નવી ચેતના જાગ્રત થાઓ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
(શિકાગો વિશ્વધર્મ-મહાસભામાં સ્વામી વિવેકાનંદજીના યોગદાનના અવસરને અનુલક્ષીને ભારત સરકારે ઈ.સ.૧૯૯૩ને ‘ચેતના-વર્ષ’ના રૂપમાં ઉજવવાનો સંકલ્પ કર્યો છે. આ સંદર્ભમાં સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આ લેખ પ્રસંગને અનુરૂપ લખેલ[...]
🪔
શ્રીરામકૃષ્ણ ધર્મ અને સાંપ્રદાયિકતા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
એક દિવસ સંધ્યા સમયે શ્રીરામકૃષ્ણદેવ કલકત્તાની જરતલા મસ્જિદ બાજુથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક અદ્ભુત દૃશ્ય જોયું. એક ફકીર ઊંચા અવાજે પ્રાર્થના કરી[...]
🪔
પૂ. ગંભીર મહારાજની વિનોદપ્રિયતા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ અંતરંગ ભક્તો-સંન્યાસીમાં ‘ગંભીર મહારાજ’ના નામથી જાણીતા હતા. આ નામ એમના સ્વભાવને અનુરૂપ જ હતું. લગભગ તેઓ ગંભીર મુદ્રામાં જ જોવામાં આવતા,[...]
🪔 તીર્થયાત્રા
ગુજરાત તીર્થયાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2023
શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક પ્રસંગે સમસ્ત દેશ અને વિદેશથી પધારેલા માનનીય સંન્યાસીગણ, ઉપસ્થિત મહાનુભાવો, માતાઓ, ભાઈઓ, ભક્તજનો અને યુવા[...]
🪔 સાહિત્ય
ડૉ. વસંતભાઈ પરીખ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 2023
સ્વામીજીનાં પુસ્તકોમાં એટલી તો શક્તિ ભરી પડી છે કે ડૉ. વસંતભાઈ પરીખ જેવા એક અનાથ બાળકને બીજાની સેવા કરવા માટે પ્રેરિત કર્યા! સ્વામીજીનાં પુસ્તકો પોતે[...]
🪔 સાહિત્ય
ડૉ. વસંતભાઈ પરીખ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2023
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદ દ્વારા આખ્યાયિત આ પ્રવચનને લિપિબદ્ધ કર્યું છે શ્રી નલિનભાઈ મહેતાએ. નોંધનીય છે કે ડૉ. વસંત પરીખે માનનીય પ્રધાનમંત્રી શ્રી[...]
🪔 પ્રશ્નોત્તર
આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2022
(તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: ભણવા બેસું તો ગમે તેટલું પાકું કરું[...]
🪔 પ્રશ્નોત્તર
આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2022
(તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: સ્વામીજી, જીવનમાં માનસિક સમસ્યા એટલી હદ સુધી[...]
🪔 દીપોત્સવી
નમ્ર ઝાકળના બિન્દુ જેવું
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October 2022
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વર્તમાન અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીનો આ લેખ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ૧૯૯૭ના દીપોત્સવી અંકમાંથી પુન: મુદ્રિત કરવામાં આવ્યો છે. આંકડાકીય માહિતી તાજેતરની છે. -સં.) શ્રીરામકૃષ્ણદેવ[...]
🪔 યાત્રા સંસ્મરણ
‘બોલ બમ’ની યાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2022
મંદિરમાં જઈને જોયું, ફરી પાછો એટલો જ અપાર જનસમૂહ. મંદિરમાં પ્રવેશ કરવા માટે પૂર્વીય દ્વાર પર જમણી-ડાબી બાજુએ બે લાંબી લાઇનોમાં દર્શનાર્થીઓ ઊભા હતા. કેટલાક[...]
🪔 યાત્રા સંસ્મરણ
‘બોલ બમ’ની યાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2022
શ્રાવણ માસમાં તીર્થના પુરોહિત-પંડાઓ ત્રણ-ચાર સમૂહમાં વહેંચાઈ જઈને દૂર સુદૂરના પહાડ-જંગલોમાંની રાખ ચાળે છે અને સંક્રાંતિ તથા પ્રત્યેક શ્રાવણી સોમવારે તેઓ અણિદાર અક્ષુણ્ણ સુંદર બિલ્વપત્રોને[...]
🪔 યાત્રા સંસ્મરણ
‘બોલ બમ’ની યાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2022
અત્યાર સુધીમાં બહાર તાપ નીકળ્યો હતો. મંદિરની સામે આ તડકામાં ઊભા ઊભા સ્તોત્રાદિ પાઠ કર્યા પછી મંદિરનાં ધ્યાનપૂર્વક દર્શન કરવા લાગ્યો. મુખ્ય મંદિર પર મોટા[...]