🪔 સાહિત્ય
ડૉ. વસંતભાઈ પરીખ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 2023
સ્વામીજીનાં પુસ્તકોમાં એટલી તો શક્તિ ભરી પડી છે કે ડૉ. વસંતભાઈ પરીખ જેવા એક અનાથ બાળકને બીજાની સેવા કરવા માટે પ્રેરિત કર્યા! સ્વામીજીનાં પુસ્તકો પોતે [...]
🪔 સાહિત્ય
ડૉ. વસંતભાઈ પરીખ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2023
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદ દ્વારા આખ્યાયિત આ પ્રવચનને લિપિબદ્ધ કર્યું છે શ્રી નલિનભાઈ મહેતાએ. નોંધનીય છે કે ડૉ. વસંત પરીખે માનનીય પ્રધાનમંત્રી શ્રી [...]
🪔 પ્રશ્નોત્તર
આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2022
(તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: ભણવા બેસું તો ગમે તેટલું પાકું કરું [...]
🪔 પ્રશ્નોત્તર
આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2022
(તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: સ્વામીજી, જીવનમાં માનસિક સમસ્યા એટલી હદ સુધી [...]
🪔 સંપાદકીય
એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1996
(ગતાંકથી આગળ) એકાગ્રતા અને નિયમિતતા આપણું જીવન જેટલું નિયમિત થશે તેટલું આપણા મન પરનું નિયંત્રણ સરળ બનશે અને આપણું મન જેટલું નિયંત્રિત થશે તેટલું એકાગ્રતા [...]
🪔 સંપાદકીય
એકાગ્રતા- પ્રાપ્તિના ઉપાયો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1996
વૈશ્વિકીકરણના આ યુગમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકતા (Productivity) વધારવી અનિવાર્ય બની ગઈ છે, ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન આપવું આવશ્યક બની ગયું [...]
🪔 સંપાદકીય
સફળતાનું રહસ્ય એકાગ્રતા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1996
સ્વામી વિવેકાનંદજી એકવાર અમેરિકામાં એક નદીના તટ પરના ગામડામાં હતા ત્યારે તેમણે જોયું કે એક નવયુવકોનું ટોળું પુલ પરથી નદીના વહેણમાં તરતાં એક દોરીથી બાંધેલા [...]
🪔 સંપાદકીય
બક્ષે નવજીવન - કથામૃતની અમીધારા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 1996
એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાંય વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો [...]
🪔 સંપાદકીય
પોરબંદર અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 1996
પોરબંદર! સાધુ - સંતોની પાવન ભૂમિ પોરબંદર! સુદામાપુરી નામે વિખ્યાત એ ઐતિહાસિક પોરબંદર! મહાત્મા ગાંધીનું પુણ્ય જન્મસ્થળ પોરબંદર! પોરબંદરનું નામ સાંભળતાં જ શ્રદ્ધાથી મસ્તક નમી [...]
🪔 સંપાદકીય
‘મેરો દરદ ન જાને કોય’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 1996
વિદેશથી પાછા ફર્યા પછી સ્વામી વિવેકાનંદજી જ્યારે કલકત્તામાં ‘બલરામ ભવન’માં રહેતા હતા ત્યારની એક ઘટનાનું વર્ણન કરતાં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજે કહ્યું હતું, [...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૬)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1992
સ્વામી વિવેકાનંદજીની ઇચ્છાને માન આપીને તેમના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજીએ ઈ.સ. ૧૯૦૦માં અમેરિકાના નોર્થ કેલિફૉર્નિયામાં શાંતિ રસાશ્રમની સ્થાપના કરી. નિર્જન સ્થળમાં હોવાથી ૧૬૦ એકર જમીનમાં પ્રસરેલ [...]
🪔 દીપોત્સવી
નમ્ર ઝાકળના બિન્દુ જેવું
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October 2022
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વર્તમાન અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીનો આ લેખ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ૧૯૯૭ના દીપોત્સવી અંકમાંથી પુન: મુદ્રિત કરવામાં આવ્યો છે. આંકડાકીય માહિતી તાજેતરની છે. -સં.) શ્રીરામકૃષ્ણદેવ [...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૫)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1992
એકવાર નારદમુનિ એક વનમાં થઈને જઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક વિચિત્ર પાગલ જેવા માણસને જોયો. તે નાચતો, કૂદતો અને કીર્તન કરતો હતો. નારદજીને જોઈને [...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૪)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1992
બાહ્ય સ્થળ, વાતાવરણ વગેરે શું મનની એકાગ્રતા અને ધ્યાન માટે અસરકારક પરિબળો છે? આ એક વિચારણીય પ્રશ્ન છે. ઘણા એમ માને છે કે શાંત-એકાંત, સ્થળ, [...]
🪔 સંપાદકીય
કરુણામયી શ્રી શ્રીમા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2003
૧૬ ડિસેમ્બર, ૨૦૦૩માં શ્રી શ્રીમા શારદાદેવીની જન્મજયંતીના ૧૫૦મા વર્ષમાં આપણે પ્રવેશ કરીએ છીએ. આ પાવનકારી વર્ષમાં રામકૃષ્ણ મઠ-મિશનનાં બધાં કેન્દ્રો તથા શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે સંલગ્ન [...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણકથામૃતનો જાદુ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2003
એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત - ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાં વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો [...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ કથામૃતની દિવ્ય રંગભૂમિ દક્ષિણેશ્વર
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2003
દક્ષિણેશ્વરની દિવ્ય અને પવિત્ર ભૂમિ શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલાનું અને તેમની સર્વોત્કૃષ્ટ બાર વરસની આધ્યાત્મિક સાધનાઓનું ક્ષેત્ર તો છે જ. સાથે ને સાથે સાધના દ્વારા એમણે કરેલી [...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ અને એમનો માતૃભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October 2003
શ્રીરામકૃષ્ણ પોતાના જીવનમાં માતૃપૂજાને જે પ્રાધાન્ય આપતા હતા અને તેમણે જે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેવાં પ્રાધાન્ય કે અનુભૂતિભરી સિદ્ધિ વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતાં [...]
🪔
નિરોધન સમાહિત મન...
✍🏻 સંપાદકીય
April 1995
ગોસ્વામી તુલસીદાસજીએ ‘વિનય-પત્રિકા’ નામના અદ્ભુત ભક્તિપૂર્ણ ગ્રંથની રચના કેવી રીતે કરી એ વિષે રસપ્રદ આખ્યાયિકા છે. એક વાર વારાણસીમાં એક હત્યારો તીર્થયાત્રા કરવા આવ્યો અને [...]
🪔 સંપાદકીય
ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૬
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2003
ઉપનિષદોમાં માનવના વ્યક્તિત્વનાં વર્ણન માટે આપણને બીજી એક રીત સાંપડે છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રિવિધ શરીરની વાત તો આપણે અગાઉ જોઈ ગયા છીએ. [...]
🪔 સંપાદકીય
ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૫
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2003
આપણે આપણા આગલા સંપાદકીયમાં માનવના વ્યક્તિત્વનાં સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બે પાસાંની વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. ઉપનિષદોમાં જણાવ્યા પ્રમાણે, માનવવ્યક્તિત્વનું એક ત્રીજું [...]
🪔 સંપાદકીય
ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૪
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2003
પશ્ચિમના દૃષ્ટિબિંદુની વિરુદ્ધમાં બેસે તેવા ઉપનિષદોમાંના ચેતનાની સંકલ્પના વિશે આપણે ગયા સંપાદકીયમાં વિગતવાર ચર્ચા કરી હતી. પશ્ચિમની ચેતનાની સંકલ્પનાને આપણે બહુ બહુ તો ઉપનિષદોના ‘પ્રાણ’ [...]
🪔 સંપાદકીય
ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૩
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2003
આની પહેલાંના અમારા સંપાદકીય લેખમાં આપણે કેટલાક પ્રશ્નો ચેતનાના સંબંધમાં પૂછયા હતા. એ પૈકીનો એક પ્રશ્ન એ હતો કે ‘ચેતના એ શું આપણા મનોદૈહિક સંકુલથી [...]
🪔 સંપાદકીય
મા તે મા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 1994
મા! કેટકેટલા ભાવોનો ઉદ્દીપક છે આ નાનકડો શબ્દ- ‘મા’! કેવો મધુર! કેટલો સુંદર! ખલિલ જિબ્રાન કહે છે, “માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા; [...]
🪔 સંપાદકીય
ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2003
આપણા આગલા સંપાદકીયમાં માનવ વ્યક્તિત્વના સાચા સ્વરૂપની સમજણ માટે આપણાં શાસ્ત્રો અને એમાં પણ ખાસ કરીને ઉપનિષદોના અધ્યયન અને સમાલોચનાની આવશ્યકતા વિશે ચર્ચા કરી ગયા [...]
🪔 સંપાદકીય
ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2003
છેલ્લાં ૧૦૦ વર્ષમાં માનવજાતે જ્ઞાનની ક્ષિતિજો અને તેમાંય ખાસ કરીને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અદ્ભુત પ્રગતિ સાધી છે. અતિ અલ્પ સમયમાં નાનામાં નાના નિર્જીવ પરમાણુથી [...]
🪔 સંપાદકીય
વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઈતિહાસ અને શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2003
આપણે આગળના સંપાદકીય લેખોમાં ભારતના તેમજ પશ્ચિમના મર્મજ્ઞોએ છેલ્લાં ૨૦૦ થી વધુ વર્ષમાં વૈદિક સંહિતા અને વેદશાસ્ત્રોનું અર્થઘટન કરવાની વ્યાખ્યાપદ્ધતિ વિશે થયેલા અનેક પ્રયાસોની ચર્ચા [...]
🪔 સંપાદકીય
વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઇતિહાસ - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 2003
વેદોની જાળવણી અને તેના અર્થઘટન વિશે પશ્ચિમના વિદ્વાનોના પ્રદાન વિશે આપણે અભ્યાસ કરીએ તે પહેલાં આપણે એ વસ્તુને યાદ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ કે એમનો [...]
🪔 સંપાદકીય
વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઈતિહાસ - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2003
ગયા માસના સંપાદકીય લેખના અંતે આપણે યાસ્કથી માંડીને આજ સુધીના વેદના અર્થઘટનો કરનારા પ્રયાસો વિશે એક ઐતિહાસિક વિવેચના કરવાની વાત કરી હતી. ભારતના તેમજ વિદેશી [...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદનો અમરવારસો - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2002
ગયા માસના સંપાદકીય લેખમાં સ્વામી વિવેકાનંદના અમર અને મહાન વારસા વિશે ચર્ચા કરી હતી. સ્વામી વિવેકાનંદ વેદોને સનાતનહિંદુ ધર્મની સામાન્ય આધારશીલા રૂપે પુન:સ્થાપિત કરવા માગતા [...]
🪔
વૈશ્વિક વ્યક્તિત્વ : સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2002
અંધારઘેરી રાત્રિ હતી. બેલુર મઠ ઊંડી શાંતિમાં ડૂબેલો હતો. સ્વામી વિજ્ઞાનાનંદ રાતના બે વાગે ઊઠી ગયા અને તેમણે જોયું કે પોતાના રૂમ પાસેની પરસાળમાં સ્વામી [...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદનો અમરવારસો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2002
સુખ્યાત ઇતિહાસકાર વિલ ડ્યુરાંએ પોતાના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથમાળા ‘The Story of Civilization’માં એક ઘણું મહત્ત્વનું અને સૂચક નિરીક્ષણ કર્યું છે : ‘વૈદિક સમયથી માંડીને આજ સુધીમાં [...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૩)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 1992
ઘણા સાધકોનો પ્રશ્ન હોય છે, “ધ્યાનના સમયમાં ખરાબ વિચારો આવે તો શું કરવું?” કેટલીક વાર તો તેઓને એમ લાગે છે - “આના કરતાં તો પહેલાં [...]
🪔 સંપાદકીય
વિશ્વબંધુત્વથી વિશ્વએકત્વ ભણી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 1992
આજે સમસ્ત વિશ્વમાં ઉથલ-પથલ મચી રહી છે. મહાશક્તિશાળી સોવિયત રશિયાના વિઘટન બાદ અન્ય રાષ્ટ્રો ચિંતામાં પડ્યાં છે - આ મહા રાષ્ટ્રનાં હજારો આણવિક અસ્ત્રો કોના [...]
🪔 સંપાદકીય
શારદા-સરસ્વતી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 1992
શ્રીરામકૃષ્ણદેવે એક વાર શ્રીમા શારદાદેવી વિષે કહ્યું હતું : “એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.” આશ્ચર્ય! ગામડાની એક અભણ સ્ત્રી, જેને પોતાના હસ્તાક્ષર કરતાં [...]
🪔 સંપાદકીય
આવો, સ્વામીજી, આવો!
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 1992
આજથી ઠીક એકસો વર્ષો પૂર્વે સ્વામી વિવેકાનંદજીએ સમસ્ત ભારતનું ભ્રમણ કર્યું હતું. ભારતને પિછાણવા, પોતાના જીવનના ઉદ્દેશને સમજવા, અંતરમાં અણજાણી વેદના અને મહત્ત્વાકાંક્ષા સેવતા, એક [...]
🪔 યાત્રા સંસ્મરણ
‘બોલ બમ’ની યાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2022
મંદિરમાં જઈને જોયું, ફરી પાછો એટલો જ અપાર જનસમૂહ. મંદિરમાં પ્રવેશ કરવા માટે પૂર્વીય દ્વાર પર જમણી-ડાબી બાજુએ બે લાંબી લાઇનોમાં દર્શનાર્થીઓ ઊભા હતા. કેટલાક [...]
🪔 સંપાદકીય
એકાગ્રતા અને ધ્યાન (૭)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 1991
શ્રીમા શારદાદેવી જયરામબાટીમાં એક શિષ્ય સાથે વાતચીત કરી રહ્યાં હતાં. શિષ્યે પૂછ્યું - “મા! કોઈ કોઈ કહે છે, કામકાજ કરવાથી કંઈ વળવાનું નથી. જપધ્યાન જ [...]
🪔 સંપાદકીય
દુર્ગાપૂજાનો વૈદિક મૂળસ્રોત
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October 2002
નવરાત્રિ અથવા દુર્ગા મહોત્સવ આ વખતે ઓક્ટોબર માસમાં આવે છે. ભારતના મુખ્ય ધાર્મિક ઉત્સવોમાંહેનો એ એક છે. અને તે સમગ્ર દેશમાં, પૂર્વના આસામ અને બંગાળથી [...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને ભારતની સમાજ નવરચના - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2002
હિન્દુઓનો વર્ણધર્મ એ વૈદિક જીવનપદ્ધતિનું એક અનન્ય પાસું છે. એ આર્ય મસ્તિષ્કની વ્યાપક સંવાદિતાની ભાવનાની ખાસિયત બતાવે છે. એ વર્ણધર્મ, આજે હિંદુ સમૂહજીવનમાં ‘જ્ઞાતિપ્રથા’ના જાણીતા [...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને ભારતની સમાજનવરચના - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2002
ગયા માસના સંપાદકીયમાં આપણે સ્વામીજીની રાષ્ટ્રવાદની સંકલ્પનાની ચર્ચા કરી હતી. આપણા દેશને સ્વાતંત્ર મળ્યું ત્યારથી રાષ્ટ્રઘડતરની સમસ્યા અને એની સંકલ્પના ભારતના મહાન વિચારકો અને શાસકોના [...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદે આપેલ રાષ્ટ્રપ્રેમનો અનોખો વારસો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2002
સાડા ઓગણચાલીસ વર્ષના ધૂમકેતુ જેવો પ્રતિભાપ્રકાશ પાડતા પોતાના જીવનમાંથી છેલ્લાં દસ વર્ષ સ્વામી વિવેકાનંદે જાહેર પ્રજાકલ્યાણના કાર્યો પાછળ સમર્પિત કર્યાં હતાં. એક તોફાની વાવાઝોડાંની જેમ [...]
🪔 સંપાદકીય
ભારતીય સંસ્કૃતિનું વિશ્વને પ્રદાન - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2002
ભારત એક અત્યંત પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાનો દેશ છે. આટલી વિવિધતાપૂર્ણ : આજ સુધી પોતાનું સ્વત્વ જાળવી રાખનારી, પાંચ હજાર વર્ષોથી પણ પુરાણી અને આજ [...]
🪔
વિશ્વશાંતિમાં ધર્મનું પ્રદાન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2002
આજે આપણે વિજ્ઞાન, ટેક્નોલોજી તેમજ સંદેશ વ્યવહારની બાબતમાં ઘણો ઝડપી વિકાસ સાધી રહ્યા છીએ અને વૈશ્વિક ગ્રામની વાતો પણ કરીએ છીએ. એક બાજુએ ભૌતિક અંતર [...]
🪔 સંપાદકીય
હિંદુધર્મનો વૈશ્વિક વિસ્તાર - એક ઐતિહાસિક દૃષ્ટિકોણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2002
આજે સમાજ ધીમે ધીમે વૈશ્વિક સમાજ બનતો જાય છે. વૈશ્વિક સમાજની આ વૃદ્ધિમાં માનવજીવનનું કોઈપણ ક્ષેત્ર ભાગ્યે જ શેષ રહે છે. રાજકીય ક્ષેત્રે અને કેટલેક [...]
🪔 સંપાદકીય
એકવીસમી સદીમાં મૂલ્યલક્ષી કેળવણી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2002
મૂલ્યલક્ષી કેળવણીની આવશ્યકતા સ્વાતંત્ર્યપ્રાપ્તિની અડધી સદી વીત્યા પછી પણ આપણું રાષ્ટ્રિય નૈતિકચારિત્ર્ય સાવ જ નિમ્ન કોટિનું દેખાય છે. આપણાં નૈતિક, સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યોનું સતત [...]
🪔 સંપાદકીય
શ્રીઠાકુરની દક્ષિણેશ્વરની દિવ્યાનંદની હાટ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2002
દક્ષિણેશ્વર શ્રીરામકૃષ્ણદેવની ‘નરલીલાભૂમિ’, દિવ્યાનંદની અનન્ય હાટ હતી. એમના પાર્થિવ જીવનનાં છેલ્લાં ૩૦ વર્ષનો એટલે કે ઈ.સ. ૧૮૫૫ થી ૧૮૮૫ સુધીનો જીવનકાળ પૃથ્વી પરની આ સ્વર્ગભૂમિ, [...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને આજની આપણી કેળવણી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 2002
સમગ્ર વિશ્વમાં આજના શિક્ષણનું પુનરાવલોકન અને તેની પુન: સંરચના માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. તાજેતરમાં જ ‘નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ’ (NCERT) [...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને આજનો યુવાન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2002
૧૯૮૫ થી આપણું રાષ્ટ્ર સ્વામી વિવેકાનંદની અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જન્મતિથિ ૧૨ જાન્યુઆરીને ‘રાષ્ટ્રિય યુવદિન’ રૂપે ઉજવે છે. આ ૧૨મી જાન્યુઆરીએ પણ આપણે આવો એક વધુ [...]
🪔
શક્તિનું સશક્તિકરણ - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2001
(૭) નારીએ પૂર્ણનારી બનવાનું છે, પુરુષ સમોવડી નહીં : આજકાલ મોટાભાગની યુવતીઓ પુરુષ સમોવડી બનવા ઇચ્છે છે. પુરુષ જેવો પોષાક પહેરવો, તેવી રીતભાત આચરવી, અને [...]