🪔
મંગલાચરણ
✍🏻
April 2023
ॐ ह्रीं ॠतं त्वमचलो गुणजिद्गुणेड्यो नक्तं दिवं सकरुणं तव पादपद्मम्। मोहङ्कषं बहुकृतं न भजे यतोऽहं तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो॥ १॥ ૐ! હ્રીં! તું સત્ય છો, [...]
🪔
એક વટવૃક્ષ
✍🏻 શ્રી ડાંકૃતિ ધોળકિયા
(આલ્બર્ટ સૅડલરના પુસ્તકમાં છપાયેલ લેખ ‘The Banyan Tree’ નો ગુજરાતી ભાવાનુવાદ પ્રોફેસર ડાંકૃતિ બકુલેશ ધોળકિયાએ કરેલો છે, જેઓ સી.યુ. શાહ કોમર્સ કોલેજ, અમદાવાદમાં અંગ્રેજી વિષયનું [...]
🪔 ન્યુ જર્સી
મારા ઇષ્ટ
✍🏻 રસેન્દ્ર 'રસેશ' અધ્વર્યુ
મારી હૂંડી સ્વીકારવા, મારી મુશ્કેલ પળમાં, મને ‘શામળશા’ થકી મળે છે, એ ‘શામળીયા'ના રૂપમાં! મને સદબુદ્ધિ સુઝવવા, જ્ઞાન સંદેશ સમજવવા, મને ‘અર્જુન’ થકી મળે છે, [...]
🪔 ન્યુ જર્સી
સંધાન સધાયું ખરું?
✍🏻 રસેન્દ્ર 'રસેશ' અધ્વર્યુ
સવાર થઇ, પણ જગાયું ખરું? વંચાયું ઘણું , વર્તને વર્તાયું ખરું? કેટલુંક લાગે, છીછરું આછકલું ત્યજી એ, ઊંડે ઉતરાયું ખરું? વિખૂટા તો થયા, વ્યાધિકર વૃત્તિથી [...]
🪔
મંગલાચરણ
✍🏻
March 2023
आचण्डालाप्रतिहतरयो यस्य प्रेमप्रवाह: लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्। त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकीप्राणबन्धो भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः॥ १॥ અહાહા! જેમનો પ્રેમપ્રવાહ અવિરત ગતિથી ચાંડાલ તરફ પણ [...]
🪔
મંગલાચરણ
✍🏻
February 2023
जनकजनितभावो वृत्तयः संस्कृतांश्च अगणनबहुरूपा यत्र चैको यथार्थः। शमितविकृतिवाते यत्र नान्तर्बहिश्च तमहह हरमीडे चित्तवृत्तेर्निरोधम्॥४।। ૪. કાર્યકારણભાવ અને તરેહ તરેહની અસંખ્ય નિર્મળ વૃત્તિઓ હોવા છતાં જ્યાં યથાર્થ [...]
🪔 ન્યુ જર્સી
સ્થૈર્ય ઝંખના
✍🏻 રસેન્દ્ર 'રસેશ' અધ્વર્યુ
એક બાજુ હૃદય ભક્તિએ ભીંજાયેલ છે, બીજી બાજુ મન, જ્ઞાનથી ઘૂંચવાયેલ છે! 'વ્યામિશ્રેણેવ વાક્યેન' બુદ્ધિ અટવાયેલ છે, વૃત્તિઓના વંટોળે ઇન્દ્રિયો મૂંઝાયેલ છે! અનન્યચિત્ત ભક્તિ હવે [...]
🪔 સુરત
અધ્યાત્મના નામે અંધશ્રદ્ધા
✍🏻 નીતિન વરિયા
અધ્યાત્મ અને અંધશ્રદ્ધા એ એવા વિષયો રહ્યા છે કે જેનો આપણે કલ્પના પણ ન કરી શકીએ કારણ કે કેટલીય સદીઓ પહેલાંથી અંધશ્રદ્ધાઓ ચાલી આવે છે. [...]
🪔 ન્યુ જર્સી
ઈષ્ટને આરત
✍🏻 રસેશ અધ્વર્યુ
આપો, આપો તમને મળવાનું બહાનું આપો સંસ્કાર પગથીએ ભેટવાનું બહાનું આપો જ્ઞાનયુક્ત ભક્તિ, ભક્તિયુક્ત કર્મ આપો માયા મ્હાત કરી જીવવાનું બહાનું આપો ચવાયેલ આદર્શો, ઘવાયેલ [...]
🪔 પરામસ, ન્યુ જર્સી
આમ જુઓ તો ક્યાં નહીં બ્રહ્મ?
✍🏻 રસેશ અધ્વર્યુ
સ્વપ્રકાશે પ્રકાશિત બ્રહ્મ શાસ્વત પ્રેમે સુરભિત બ્રહ્મ 'સ્વ' પ્રમાણે પ્રમાણિત બ્રહ્મ તત્વમસીથી પ્રતિપાદિત બ્રહ્મ જ્ઞાનતત્વે બહુ ચર્ચિત બ્રહ્મ ભક્તિરસથી ભીંજીત બ્રહ્મ રાજવિદ્યાએ સ્થાપિતબ્રહ્મ કર્મે કુશલે [...]
🪔
મંગલાચરણ
✍🏻
December 2022
मित्रे रिपौ त्वविषमं तव पद्मनेत्रम् स्वस्थेऽसुखे त्ववितथस्तव हस्तपातः। छाया मृतेस्तव दया त्वमृतं च मातः मुञ्चन्तु मां न परमे शुभदृष्ट्यस्ते॥५॥ ૫. શત્રુ અને મિત્ર પ્રત્યે તમારાં [...]
🪔 પરામસ, ન્યુ જર્સી
જ્ઞાનયુક્ત ભક્તિ કે ભક્તિ ભર્યું જ્ઞાન
✍🏻 રસેન્દ્ર અધ્વર્યુ
અઘરાં અને વિકટ જ્ઞાનપંથ અસફળ રહ્યાં, કૈં કેટલાય સંત! ચર્ચાઓ અગમ્યની, વિતંડાવાદ જ્ઞાનનો આવે ના કદીએ અંત! રજ્જૂ સર્પવત આભાસી અસ્તિત્વ ભમાવે માયા સઘળું દિગદિગંત! [...]
🪔 સુરત
ભગિની નિવેદિતા
✍🏻 મીરા દેવલ
આપણે બધાંય ભારતમાતાનાં સંતાનો છીએ. પણ જેની હું વાત કરું છું, ભગિની નિવેદિતા, એ ભારતીય ન હતાં. એમનો જન્મ પણ ભારતમાં ન હતો. એ તો [...]
🪔 પરામસ, ન્યુ જર્સી
ઈશકૃપા
✍🏻 રસેશ અધ્વર્યુ
કેટલીક કૃપાઓ એવી મળી છે, કે, લાયકાતથી વધુ આરત ફળી છે. નમીએ જ્યાં, જયારે સંત ચરણે, ગર્વની એકેએક ગાંઠો ગળી છે! શબ્દ અને સંગીત મઢતાં [...]
🪔 પરામસ, ન્યુ જર્સી
બેલૂર મઠના સાન્નિધ્યે
✍🏻 રસેશ અધ્વર્યુ
શ્રી રામકૃષ્ણ કહે છે: સાધના કે ભક્તિ ક્યારે સાધ્ય થાય કે જયારે ઈશ્વર સંનિધિ માટે વ્યાકુળતા અનુભવાય, અને જયારે સ્વભાવે નિર્મળતા, સરળતા, ઋજુતા સહજ બને! [...]
🪔 સુરત
અધ્યાત્મ અને મનોવિજ્ઞાન
✍🏻 નીતિન વરિયા
ભારતીય સંસ્કૃતિમાં અધ્યાત્મનો વિશેષ મહિમા છે. દરેક વિદ્વાનોએ અધ્યાત્મ શબ્દને જુદી જુદી રીતે પોતાના દૃષ્ટિકોણથી વિચાર્યો છે. અધ્યાત્મનાં મૂળ તો ભારતમાં જ છુપાયેલાં છે. ભારતનો [...]
🪔 કમળાપુર
આત્મવિચાર-૧
✍🏻 ગોંડલિયા છબીલદાસ
अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणाम् । न चासङ्गतं नैव मुक्तिर्न मेयः चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ॥ (નિર્વાણષટ્કમ્-શ્રીશંકરાચાર્ય) એવું કહેવાય છે કે ભગવાન શંકરાચાર્ય પોતાના ગુરુજી [...]
🪔 રાજકોટ
વિવેકચૂડામણિ
✍🏻 જયશ્રીબેન અંજારિયા
સંસ્કૃત ભાષામાં લખાયેલ આદિ શંકરાચાર્ય કૃત ‘વિવેકચૂડામણિ’ ગ્રંથ એ બધા જ વેદોનો સાર છે. શંકરાચાર્યે આ ગ્રંથ દ્વારા અદ્વૈત મતનું સ્થાપન કર્યું છે. અદ્વૈત મત [...]
🪔 પરામસ, ન્યુ જર્સી
શુભ દિવાળી
✍🏻 રસેશ અધ્વર્યુ
કોડિયે ભક્તિના સિંચણીયા થાશે, ત્યારે, જ્યોત એની પૂગશે આકાશે! મા, ત્હારી કૃપાના ઝળહળ સ્પર્શ્યાં, તો સત્વ ઓજસે સઘળું પ્રકાશશે! કરુણામૂર્તિ ગુણગાને હૈયું હરખાશે, રોમે રોમ [...]
🪔 જ્ઞાન-ગમ્મત
વિવેકાનંદ ક્રોસવર્ડ
✍🏻
November 2022
(શ્રીરામકૃષ્ણ જ્યોતના દીપોત્સવી 2022ના અંકમાંથી આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. આ અંક આપ ઓનલાઈન નિ:શુલ્ક વાંચી શકો છો: vivekananda.live/jyot/october-2022 30 નવેમ્બર પહેલાં જો તમે સાચા [...]
🪔
મંગલાચરણ
✍🏻
November 2022
किं वा कृतं किमकृतं क्व कपाललेखः किं कर्म वा फलमिहास्ति हि यां विना भोः। इच्छागुणैर्नियमिता नियमः स्वतन्त्रैः यस्याः सदा भवतु सा शरणं ममाद्या ॥३॥ ૩. [...]
🪔 ન્યૂ જર્સી
એક કવિતા
✍🏻 રસેશ અધ્વર્યુ
એક બાજુ ખુલ્લા આકાશે ઊંચે ઉડવાનું મન રોકી શકાતું નથી, અને - બીજી બાજુ માયાથી ભીંજાયેલ પાંખોના ભારથી જમીન પર પણ ચાલવું મુશ્કેલ છે! ક્યારે [...]
🪔 કેશોદ
પ્રાર્થના: આત્માનો આહાર
✍🏻 શ્રી રેખાબા સરવૈયા
પ્રાર્થના એટલે આપણાં દુ:ખ દૂર કરવા માટે ભગવાનને કરેલી આજીજી કે અરજ માત્ર નથી, પરંતુ પરમતત્ત્વ સાથે ઐક્ય સાધવાની વાત છે. શ્રીઠાકુરે કથામૃતમાં કહ્યું છે, [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻
October-November 1996
ॐ द्यौ: शान्ति: । अन्तरिक्षं शान्ति: । पृथिवी शान्ति: । आप: शान्ति: । ओषधय: शान्ति: । वनस्पतय: शान्ति: । विश्वेदेवा: शान्ति: । ब्रह्म शान्ति: । [...]
🪔 પ્રતિભાવ
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (શિક્ષક અંક) વિશેના પ્રતિભાવો
✍🏻
September 1996
ખરેખર સુંદર અને ધ્યેયલક્ષી એ સામયિક છે, અને તેમાં આવતાં લખાણોનું સ્તર ઉચ્ચ કક્ષાનું હોય છે અને છતાં એ સર્વજનગમ્ય પણ બની રહે છે. આવા [...]
🪔 બાળ વિભાગ
બાળગોપાળની વાર્તા
✍🏻
September 1996
‘બા! બા! ઝાડીમાંથી એકલા નિશાળે જતાં મને બહુ જ બીક લાગે છે! બીજા છોકરાઓને તો નિશાળે મૂકવા અને ઘરે પાછા લઈ જવા માટે કોઈ ને [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻
September 1996
न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्भवम् । कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम् ॥ હે પ્રભુ, મારે કોઇ રાજ્ય જોઇતું નથી કે નથી તો સ્વર્ગના વૈભવો જોઇતા. [...]
🪔 સમાચાર-દર્શન
સમાચાર-દર્શન
✍🏻 Sankalan,
August 1996
રામકૃષ્ણ મઠ-મિશનની શૈક્ષણિક સંસ્થાઓના ઉજ્જવળ પરીક્ષા પરિણામ ૫. બંગાળ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૯૯૫માં લેવાયેલ પરીક્ષામાં રામકૃષ્ણ મિશનની નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ ચોથું, પાંચમું અને [...]
🪔
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (શિક્ષક અંક) વિશેના પ્રતિભાવો
✍🏻
August 1996
શિક્ષણના વિવિધ પાસાંઓની છણાવટ કરતો આ ખાસ અંક અભ્યાસપૂર્ણ અને મનનીય લેખોના કારણે શિક્ષણ ક્ષેત્રે રસ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિને પ્રેરણા આપે તેવો છે. ‘જયહિન્દ’ (દૈનિક) [...]
🪔 બાળ-વિભાગ
બધાંમાં પ્રભુ વસે છે
✍🏻
August 1996
સૂર્ય પ્રકાશવાળું પ્રભાત છે અને હિમાલયની ઠંડી એટલે ઠંડી. એમાંય ઊંચા કૈલાસ શિખર પર તો એથીયે વધુ ઠંડી એટલે તો સૂર્યપ્રકાશ સૌને ગમે અને સૌ [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻
August 1996
असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश पारं न याति ॥ હે ઈશ! મહાસાગરરૂપ પાત્રમાં નીલગિરિના જેટલી શાહી હોય, [...]
🪔
શ્રીરામકૃષ્ણ જ્યોત’ વિશેના પ્રતિભાવો
✍🏻
July 1996
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળે છે. ગામડામાં વાંચવા મોકલીએ છીએ. બહુ સુવાચ્ય સંસ્કારપ્રદ સામગ્રી હોય છે. આપને ધન્યવાદ. - કુન્દનિકાબહેન કાપડિયા, નંદિગ્રામ ટ્રસ્ટ, વાંકલા સર્વોચ્ય સાહિત્યકારોનો [...]
🪔 બાળ વિભાગ
સાચો ભક્ત
✍🏻
July 1996
શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા ભગવાનના પરમ ભક્ત નારદજી વીણા વગાડતા અને હરિગુણ ગાતા ત્રણેય લોકમાં ફર્યા કરે છે. સૌ કોઈ નારદજીને આદરભાવથી જૂએ છે. એક વખત આવી [...]
🪔 વર્ણાનુક્રમ સૂચિ
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ’
✍🏻
March 1996
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ વર્ષઃ 7, એપ્રિલ 1995થી માર્ચ 1996 અગાઉના દહાડા – સ્વામી ભૂતેશાનંદ 48 (ભાષાંતરઃ શ્રી દુષ્યંત પંડ્યા) અપરિણીતોનો પ્રશ્ન – સ્વામી અશોકાનંદ [...]
🪔 બાળ વિભાગ
ભક્ત પ્રહ્લાદની કથા
✍🏻
March 1996
હિરણ્યકશિપુ દાનવોનો રાજા હતો. તેણે દેવોને હરાવ્યા અને સ્વર્ગના સિંહાસન પર બેસી ત્રણે લોક, મૃત્યુલોક, સ્વર્ગ અને પાતાળ ઉપર રાજ્ય કરવા માંડ્યું. પછી તેણે એમ [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻
March 1996
वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामंडपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने संस्थितम्। अग्रे वाचयति प्रभंजनसुते तत्त्वं मुनीन्द्रैः परं व्याख्यातं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्।। શ્રી સીતાજી સહિત કલ્પવૃક્ષ [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻
July 1996
यथोदकं दुर्गे वृष्टं पर्वतेषु विधावति । एवं धर्मान्पृथक्पश्य॑स्तानेवानुविधावति || જેવી રીતે ઊંચા શિખર પર વસેલું જળ પહાડનાં અનેક સ્થળોમાં ચારે બાજુ વહી જાય છે, તેવી [...]
🪔 બાળ વિભાગ
જડભરતની કથા
✍🏻
February 1996
બાળ વિભાગ જડભરતની કથા ભરત નામનો એક મહાન રાજા હતો. આપણો દેશ એના નામ ઉપરથી ભારતવર્ષ તરીકે ઓળખાય છે. દરેક હિંદુની હિંદુ તરીકે ફરજ છે [...]
🪔 વિવેકવાણી
આ યુગના ઋષિઃ શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 1996
શંકરાચાર્ય પાસે મેધાશક્તિની પ્રખરતા હતી, ચૈતન્ય પાસે હૃદયની વિશાળતા હતી; અને એક એવી વિભૂતિને પ્રગટ થવાનો સમય પાકી ગયો હતો કે જેની અંદર આ મહામેધા [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻
February 1996
बहुलरजसे विश्वोत्पत्तौ भवाय नमो नमः प्रबलतमसे तत्संहारे हराय नमो नमः।। जनसुखकृते सत्त्वोद्विक्तौ मृडाय नमो नमः प्रमहसि पदे निस्त्रैगुण्ये शिवाय नमो नमः॥ વિશ્વના સર્જન માટે રજોગુણની [...]
🪔
યુવા-વિશેષાંકના પ્રતિભાવો
✍🏻
January 1996
વિવિધ વિષયોના લેખો ઉપરાંત કેટલાંક કાવ્યો સંખ્યાબંધ ફોટાઓ વગેરેથી શોભતો આ અંક યુવાનોને માટે પ્રેરણારૂપ અને અન્ય વાચકોને પણ ગમી જાય એવો છે. - ફૂલછાબ [...]
🪔
યુવા વર્ગના પ્રશ્નો (૩)
✍🏻
January 1996
(ગતાંકથી આગળ) પ્રશ્નઃ મનુષ્યમાત્રમાં ઈશ્વરત્વ છે, છતાં એ દિવ્યજ્યોતને વ્યક્ત કરવા કેમ અસમર્થ છે? (યાત્રા એચ. નાણાવટી, પોરબંદર) ઉત્તરઃ સંત કબી૨નું એક સુંદર ગીત છેઃ [...]
🪔 દિવ્યવાણી
સરસ્વતી સ્તોત્ર
✍🏻
January 1996
श्वेतपद्मासना देवी श्वेतपुष्पोपशोभिता। श्वेताम्बरधरा नित्या श्वेतगन्धानुलेपना॥१॥ श्वेताक्षसूत्रहस्ता च श्वेतचन्दनचर्चिता। श्वेतवीणाधरा शुभ्रा श्वेतलङ्कारभूषिता॥२॥ वन्दिता सिद्धगन्धर्वैरर्चिता सुरदानवैः। पूजिता मुनिभिः सर्वैऋषिभिः स्तूयते सदा॥३॥ स्तोत्रेणानेन तां देवीं जगद्धात्रीं सरस्वतीम्। [...]
🪔 પ્રેરક પ્રસંગ
નિરાભિમાની સંત
✍🏻
September 1992
“હું જપ કરું, સત્સંગ કરું, ધ્યાન ધરું - અને - મારા ચિત્તમાંથી અહંકાર, અભિમાન, મોટાઈનો ભાવ નિર્મૂળ ન થાય, તો મારી એ ઉપાસના મિથ્યા છે. [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻
September 1992
मोक्षकारणसामग्रयां भक्तिरेव गरीयसी। स्वस्वरूपानुसन्धान भक्तिरित्यभिधीयते॥ स्वात्मतत्त्वानुसन्धानं भक्तिरित्यपरे जगु:। उक्तसाधनसंपन्नस्तत्त्वजिज्ञासुरात्मनः॥ મુક્તિનાં કારણેાની સામગ્રીમાં ભક્તિ જ સાથી શ્રેષ્ઠ છે. પેાતાના સ્વરૂપનું મનન કરવું, એ જ ‘ભક્તિ’ કહેવાય [...]
🪔 અમદાવાદ
સંપાદકશ્રીને પત્ર
✍🏻 ડૉ. માણેક પટેલ
સ્વામીજીને પ્રણામ, આપના તરફથી મને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સામયિક નિયમિત મળે છે. તેના સુંદર લેખન અને પ્રકાશન માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપની [...]
🪔
મુક્તિપુરી દ્વારકા ધામ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
August 1992
રામકૃષ્ણ મિશનને માનવતાની સેવા માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પ.બંગાળના ગવર્નર ડૉ. નુરૂલ હુસનના હસ્તે કલકત્તામાં ૨૦મી એપ્રિલે રામકૃષ્ણ મિશનને માનવતાના ક્ષેત્રમાં અદ્વિતીય ફાળો આપવા બદલ ‘જી. [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻
August 1992
दुर्लभं त्रयमेवैतद्देवानुग्रहकेतुकम् । मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रयः ।। ભગવાનની કૃપા જ જેમાં કારણ છે, એ મનુષ્યજન્મ, સંસારમાંથી મુક્ત થવાની ઇચ્છા અને મહાપુરુષોનો સમાગમ – આ ત્રણ દુર્લભ જ [...]
🪔 સુરત
વિજ્ઞાન અને અધ્યાત્મ
✍🏻 નીતિન વરિયા
આપણે જાણીએ છીએ કે જ્યાં જ્યાં માનવ છે ત્યાં વિજ્ઞાન અને આધ્યાત્મ બન્ને છે. સદીઓ જૂનો એક પ્રશ્ન રહ્યો છે કે શું મન અને શરીર [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻
December 2004
त्वमस्यावपनी जनानामदितिः कामदुघा पप्रथाना । यत् त ऊनं तत् त आ पूरयाति प्रजापतिः प्रथमजा ऋतस्य ॥ હે માતૃભૂમિ! તમે અમારા સૌનાં સુખ દેનારાં છો, ઇચ્છિત [...]