• શ્રીરામકૃષ્ણ જ્યોતના આ અંકના ઠાકુર, મા, સ્વામીજીના ઉપદેશોના આધારે આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. તમે આ અંકના લેખો વાંચશો એટલે બધી ચાવીઓ મળી જશે. માટે [...]

  • अन्यच्छ्रेयोऽन्यदुतैव प्रेय स्ते उभे नानार्थे पुरुषं सिनीतः। तयोः श्रेय आददानस्य साधु भवति हीयतेऽर्थाद्य उ प्रेयो वृणीते॥ श्रेय:, કલ્યાણ-શુભ; अन्यत्‌, અલગ; उत, અને, प्रेय, વહાલા લાગતા [...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ચૈતન્ય મહાપ્રભુ જયંતી ઉત્સવ (ધૂળેટી) હોળી-ધુળેટીના દિવસે આવતી ચૈતન્ય મહાપ્રભુજીની જયંતી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે મંદિરમાં ઉજવવામાં આવી. આ નિમિત્તે સવારે સંન્યાસીવૃંદ [...]

  • 🪔 જ્ઞાન-ગમ્મત

    વિવેકાનંદ ક્રોસવર્ડ

    ✍🏻

    સ્વામી વિવેકાનંદના ભારતભ્રમણના પ્રસંગોના આધારે આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. બધા સંદર્ભ ‘યુગનાયક વિવેકાનંદ’ પુસ્તકમાં મળશે. જો ૧ જૂન, પહેલાં આપ આ કોયડો ઉકેલી શકો [...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻

    यथोर्णनाभिः सृजते गृह्णते च यथा पृथिव्यामोषधयः संभवन्ति। यथा सतः पुरुषात् केशलोमानि तथाऽक्षरात् संभवतीह विश्वम्॥ यथा, જેવી રીતે; ऊर्णनाभि:, કરોળિયો; सृजते, ઉત્પન્ન કરે છે, પોતાની અંદરથી [...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના દરેક અંક સંપૂર્ણ. . . સંપૂર્ણ હોય છે. કોનાં વખાણ કરવાં. બધા જ કોલમમાં જીવનમાં કંઇકને કંઇક ઉતારવા જેવું જ હોય છે. દરેક [...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻

    પોરબંદરમાં સ્વામી વિવેકાનંદજીની કાંસ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા પોરબંદરમાં જે ભોજેશ્વર બંગલામાં સ્વામી વિવેકાનંદજીએ લાગલગાટ ચાર માસથી વધુ નિવાસ કર્યો હતો તે બંગલો ૧૨મી જાન્યુઆરી ૧૯૯૭ના રોજ [...]

  • 🪔 બાળ-વિભાગ

    કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી

    ✍🏻

    એક ગરીબ માણસ હતો. એને ધનની જરૂર હતી. એણે સાંભળ્યું હતું કે ભૂતને જો વશ કર્યું હોય, તો એને ધન અથવા જે કંઈ જોઈએ તે [...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    પથદર્શક પયગમ્બર - વિવેકાનંદ

    ✍🏻

    પ્રકાશક : સ્વામી જિતાત્માનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, મૂલ્ય રૂ. ૬-૦૦. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, એટલે અનેકવિધ પ્રવૃત્તિઓનું ધામ. લેખન અને પ્રકાશન પ્રવૃત્તિ એ જ્ઞાન પ્રસાર [...]

  • 🪔 મધુ-સંચય

    મધુ-સંચય

    ✍🏻

    ભારતરત્ન અબ્દુલ કલામ વિજ્ઞાનના ક્ષેત્રે ભૌતિકવિજ્ઞાની સર સી.વી. રામન પછી ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામને ‘ભારતરત્ન‘ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા છે. ભારતમાં પરમાણુ-યુગના પિતા ડૉ. [...]

  • 🪔 આનંદ-બ્રહ્મ

    શ્રીરામકૃષ્ણદેવની વિનોદપ્રિયતા

    ✍🏻

    ‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. [...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻

    अन्नपूर्णे सदापूर्णे शंकरप्राणवल्लभे । ज्ञानवैराग्यसिद्धयर्थं भिक्षां देहि च पार्वति ॥ माता मे पार्वती देवी पिता देवो महेश्वरः । बांधवा: शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् ॥ હે અન્નપૂર્ણા! [...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻

    દીપોત્સવી અંકમાં પ્રગટ થયેલ સુરેશ દલાલની કૃતિ ‘ભગવાન મળે તે ભાગ્યવાન’, યશવન્ત શુકલ લિખિત ‘આધુનિક ભારતના વિશિષ્ટ સર્જક : સ્વામી વિવેકાનંદ’, સ્વામી જિતાત્માનંદની ‘નવી સભ્યતાના [...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણી ઈટા નગર અરુણાચલ પ્રદેશમાં રામકૃષ્ણ મિશનના ઈટાનગર કેન્દ્ર દ્વારા ૨૩થી ૨૬ ઑક્ટોબર સુધી રામકૃષ્ણ મિશન શતાબ્દીની ભવ્ય ઉજવણી થઈ હતી. આ [...]

  • 🪔 બાળ-વિભાગ

    રાજ્યના હજૂરિયાઓ

    ✍🏻

    એક રાજા હતો. તેની પાસે અનેક હજૂરિયાઓ હતા. આ બધા હજૂરિયાઓ એમ કહેતા કે, પોતાના રાજા માટે જીવન અર્પણ કરવા તેઓ હંમેશાં તૈયાર છે; તેઓ [...]

  • 🪔 આનંદ-બ્રહ્મ

    સ્વામી વિવેકાનંદજીની વિનોદપ્રિયતા

    ✍🏻

    ‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. [...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻

    तं देशिकेन्द्रं परमं पवित्रम् विश्वस्य पालं मधुरं यतीन्द्रम् । हिताय नृणां नरमूर्तिमन्तम् विवेक-आनंदमहं नमामि।। પરમ ગુરુ, પરમ પવિત્ર, સમસ્ત વિશ્વના પાલનકર્તા, મધુર, યોગીઓના રાજા, માનવજાતના [...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻

    સમાચાર-દર્શન વિભાગમાંથી નવાં નવાં ગામોના સમાચાર જાણવા મળે છે. આ વિભાગ માટે જગ્યા થોડી વધારે આપવી જોઇએ. - રમેશ એચ. કોટડિયા (ગોંડલ) ઓગસ્ટ-’૯૭ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં [...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻

    રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા નેત્રયજ્ઞનું આયોજન રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મૅમોરિયલ, પોરબંદર દ્વારા ૧૭મી જુલાઇના રોજ એક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું, જેમાં ૧૩૩ દર્દીઓને સારવાર આપવામાં [...]

  • 🪔 બાળ-વિભાગ

    શુકદેવજીનો સંયમ

    ✍🏻

    આપણા દેશમાં વ્યાસ નામના એક મહર્ષિ થઈ ગયા. વ્યાસ મુનિએ પોતાના પુત્ર શુકદેવને જ્ઞાનનો બોધ કર્યો. એમને સત્ય જ્ઞાન આપીને રાજા જનકના દરબારમાં મોકલ્યા. જનક [...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    મહાસિદ્ધિ

    ✍🏻

    કૉસ્મો - અર્ટોરા કેન્દ્ર પ્રેરિત - શ્રેષ્ઠ જીવન - ઘડતરની સંસ્કારલક્ષી માસિક ગ્રંથમાળા મુખ્ય સર્જક : શ્રી અશોક નારાયણ, ચીફ ઍડિટર : વિજયકૃષ્ણ અર્ટોરા, સામાન્ય [...]

  • 🪔 પ્રેરક -પ્રસંગ

    દુષ્ટ દેવો ભવ

    ✍🏻

    સંત રાબિયા પવિત્ર ધર્મગ્રંથો વાંચે છે અને ભાવિકો પાસે પણ વંચાવે છે. આવા એક ગ્રંથનું વાચન કરતાં કરતાં એમની આંખે આ શબ્દો પડ્યા : ‘દુષ્ટને [...]

  • 🪔 આનંદ-બ્રહ્મ

    આનંદ-બ્રહ્મ

    ✍🏻

    ‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. [...]

  • 🪔 સાધના

    શ્રીમા શારદાદેવીના ઉપદેશો

    ✍🏻

    ભગવાનનાં પાદપદ્મમાં મન સ્થિર રાખવું અને તેમના ચિંતનમાં ડૂબી જવું, એનું નામ સાધના. એકાંત જગ્યામાં સાધના કરવાની ખાસ જરૂર છે. છોડ નાના હોય, ત્યારે આસપાસ [...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻

    स्तोष्ये भक्त्या विष्णुमनादिं जगदादिं यस्मिन्नेतत्संसृतिचक्रं भ्रमतीत्थम् । यस्मिन् दृष्टे नश्यति तत्संसृतिचक्रं तं संसारध्वान्तविनाशं हरिमीडे॥ આદિ૨હિત અને જગતના આદિ શ્રીવિષ્ણુભગવાનની હું સ્તુતિ કરું છું; જેમના વિષે [...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻

    આપનું માસિક ધર્મ પ્રવર્તક અને જીવનોપયોગી છે. આવું સુંદર માસિક પ્રગટ કરી રહ્યા છો તે સમાજ ઉપર મોટો ઉપકાર છે. ડી. આર. બુદ્ધ, રાજકોટ ‘શ્રીરામકૃષ્ણ [...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻

    રામકૃષ્ણ મિશનની શતાબ્દી અને સ્વામી વિવેકાનંદના ભારત પ્રત્યાગમનની શતાબ્દી ઉજવણી રામકૃષ્ણ મઠ અને મિશનના દેશ-વિદેશનાં વિભિન્ન શાખા કેન્દ્રો દ્વારા ઉપરોક્ત બન્ને શતાબ્દીની ઉજવણીના અહેવાલો મળી [...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    પૌરાણિક કાળગણનાનુસાર વંશાનુક્રમ

    ✍🏻

    પૌરાણિક કાળગણનાનુસાર વંશાનુક્રમ : લેખક (મૂળ) ડોલરરાય માંકડ, ગુજરાતી અનુવાદ : તરલિકા આચાર્ય, પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, પૃ. ૩૫૬, મૂલ્ય : ૧૬૦-૦૦ આચાર્ય શ્રી [...]

  • 🪔 બાળ-વિભાગ

    સતી સાવિત્રીની કથા

    ✍🏻

    અશ્વપતિ નામનો એક રાજા હતો. તેને સાવિત્રી નામની એક સમજુ અને સુંદર પુત્રી હતી. જ્યારે સાવિત્રી ઉંમરલાયક થઈ, ત્યારે તેના પિતાએ તેને પોતાનો પતિ પસંદ [...]

  • 🪔 આનંદ - બ્રહ્મ

    આનંદ - બ્રહ્મ

    ✍🏻

    ‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. [...]

  • 🪔 મધુ-સંચય

    મધુ-સંચય

    ✍🏻

    ‘मक्षिका वृणमिच्छन्ति मधु भूक्तें च षट्पदः (સાધારણ માખી સડેલા ઘાવ પર બેસે છે પણ મધમાખી માત્ર મધ જ ગ્રહણ કરે છે.) સંસ્કૃતની આ કહેવત પ્રમાણે [...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻

    द्वारकाधिप दुरन्तगुणाब्धे प्राणनाथ परिपूर्ण भवारे । ज्ञानगम्य गुणसागर ब्रह्मन् श्रीपते शमय दुःखमशेषम् ॥ दुष्टनिर्दलन देव दयालो पद्मनाभ धरणीधरधारिन् । रावणान्तक रमेश मुरारे श्रीपते शमय दुःखमशेषम् [...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻

    આદરણીયશ્રી અણ્ણા હજારેજીનો સાંપ્રત સમાજ લેખ વાંચ્યો, ગમ્યો. તેમની સૂઝ અદ્ભુત છે. જોષી હર્ષદકુમાર, રાજકોટ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના અંકના બહુ સારા પ્રકાશનો છે મને એમના બધા [...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻

    રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીનો પ્રારંભ વર્ષભર ચાલનારી રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણીનું ઉદ્ઘાટન ૧ મે, ૧૯૯૭ના રોજ કલકત્તાના નઝરૂલ મંચ ખાતે યોજાયેલ એક ભવ્ય સમારંભમાં ભારતના [...]

  • 🪔 બાળ વિભાગ

    કૂવામાંનો દેડકો

    ✍🏻

    સ્વામી વિવેકાનંદની બાળવાર્તા એક હતો દેડકો. તે ઘણા વખતી એક કૂવામાં રહેતો હતો. એ ત્યાં જ જન્મ્યો હતો ને ત્યાં જ ઊછર્યો હતો; છતાં તે [...]

  • 🪔 આનંદ - બ્રહ્મ

    સ્વામી વિવેકાનંદજીની વિનોદપ્રિયતા

    ✍🏻

    ‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે, [...]

  • 🪔 મધુ સંચય

    મધુ સંચય

    ✍🏻

    ‘मक्षिका वृणमिच्छन्ति मधु भूक्तें च षट्पदः (સાધારણ માખી સડેલા ઘાવ પર બેસે છે પણ મધમાખી માત્ર મધ જ ગ્રહણ કરે છે.) સંસ્કૃતની આ કહેવત પ્રમાણે [...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻

    गुरवो बहवः सन्ति शिष्यवित्तापहारकाः । तमेकं दुर्लभं मन्ये शिष्यहृत्तापहारकम् ॥ चातुर्यवान्विवेकी च अध्यात्मज्ञानवान्शुचिः । मानसं निर्मलं यस्य गुरुत्वं तस्य शोभते ॥ શિષ્યોના ધનને હરી લેનારા [...]

  • 🪔

    પ્રતિભાવો

    ✍🏻

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો એપ્રિલ-૯૭નો અંક મળ્યો. આ અંકમાં ચક્રવર્તી રાજગોપાલાચાર્યનો 'પ્રાર્થના’ લેખ, સ્વામી બુધાનંદનો ‘જીવનમાં શાંતિ મેળવવાનાં વ્યવહારુ સૂચનો’નો લેખ, સ્વામી અશોકાનંદજીનો ‘Spiritual Practice'માંથી લેવામાં આવેલો [...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિકોત્સવ ઉજવાયો ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વાર્ષિકોત્સવના ભાગરૂપે તા.૨૫થી ૨૭ એપ્રિલ સુધી આશ્રમના [...]

  • 🪔 બાળ-વિભાગ

    ખોટો ગર્વ

    ✍🏻

    રામશાસ્ત્રી નામના એક મહાન વિદ્વાન પંડિત હતા. ઘણા શાસ્ત્રગ્રંથો તેમને કંઠસ્થ હતા. તે પોતાની કુશાગ્ર બુદ્ધિથી તર્ક-ચર્ચા કરતા અને તેના સમર્થનમાં શાસ્ત્રોનાં અનેકવિધ વચનો ટાંકતા. [...]

  • 🪔 આનંદ બ્રહ્મ

    આનંદ બ્રહ્મ

    ✍🏻

    ‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવૃલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે, [...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻

    चित्तं शरीरमपि रोगगणा दहन्ति । संजीवनं च परहस्तगतं सदैव तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो ॥ દુર્વાસનાઓ મારા ચિત્તને સદા આકર્ષિત કરતી રહે છે, રોગસમૂહ સર્વદા શરીરને [...]

  • 🪔

    પ્રતિભાવો

    ✍🏻

    ♦ આપના તરફથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળે છે. આજે મૂલ્યહ્રાસ કરનારી સામગ્રી ચેપી રોગની જેમ ચોમેર ફેલાઇ રહી છે ત્યારે એના પ્રતિકાર માટે આવાં સામયિકોનો [...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરાનો વાર્ષિકોત્સવ ઉજવાયો રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા દ્વારા વાર્ષિકોત્સવ પ્રસંગે વાસનિક હૉલ ખાતે તા.૫ અને ૬ એપ્રિલ ‘૯૭ના રોજ વિભિન્ન કાર્યક્રમો યોજાયા હતા. તા. [...]

  • 🪔 આનંદ બ્રહ્મ

    આનંદ બ્રહ્મ

    ✍🏻

    ‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવૃલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે, [...]

  • 🪔 મધુ સંચય

    મધુ સંચય

    ✍🏻

    ‘मक्षिका वृणमिच्छन्ति मधु भुंक्ते च षट्पद:’ (સાધારણ માખી સડેલા ઘાવ પર બેસે છે પણ મધમાખી માત્ર મધ જ ગ્રહણ કરે છે) સંસ્કૃતની આ કહેવત પ્રમાણે [...]

  • 🪔 બાળ-વિભાગ

    પાંચ આંધળાની વાર્તા

    ✍🏻

    એક ગામડામાં એક સરઘસ નીકળ્યું. એ સરઘસ જોવા અને ખાસ કરીને તેમાં નીકળેલા હાથીને જોવા ગામના બધા લોકો નીકળી પડ્યા. હવે એ ગામના પાંચ આંધળા [...]

  • 🪔 યુવ-વિભાગ

    વૅકેશનનો સદુપયોગ

    ✍🏻

    ‘હાશ! પરીક્ષા પતી ગઇ!’ ‘તો હવે શું કરશો?’ ‘હવે તો મજા જ મજા કરવાની.’ મોટા ભાગના વિદ્યાર્થીઓ આવો જ જવાબ આપશે. તેમાં કાંઇ ખોટું નથી. [...]

  • 🪔 કાવ્ય

    એ મારી પ્રાર્થના નથી

    ✍🏻 રવીન્દ્રનાથ ટાગોર

    ‘વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે. દુઃખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઈ જાય [...]