Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ભારતીય કલા-સંસ્કૃતિની વિકાસગાથા વિશેષાંક : નવેમ્બર ૨૦૧૬




Read Articles
🪔 દિવ્યવાણી
કલાનું ઊગમ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
november 2016
ભારતીય કલાનો ઉદ્દેશ પરાવિદ્યા સાથે સંલગ્ન છે. મનુષ્યજીવનમાં પ્રગટિત થતી વિવિધ કલાઓનું લક્ષ્ય છે ત્રિકાળવ્યાપી શાશ્ર્વત સિદ્ધાંતો સાથે અનુસંધાન. પ્રત્યેક ભારતીય કલામાં સર્વત્ર પરમાત્મા જ[...]
🪔 અમૃતવાણી
ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
november 2016
ઠાકુર શ્રીરામકૃષ્ણ અધરને ઘેર દીવાનખાનામાં ભક્તોની સાથે બેઠેલા છે. દીવાનખાનું બીજે મજલે છે. શ્રીયુત્ નરેન્દ્ર, બંને મુખર્જી ભાઈઓ, ભવનાથ, માસ્ટર, ચુનીલાલ, હાજરા વગેરે ભક્તો તેમની[...]
🪔 માતૃવાણી
દિવ્ય કૃપા
✍🏻 શ્રીમા શારદાદેવી
november 2016
સરયૂબાલાદેવીની નોંધ : હવે અમે બાગબજારમાં શ્રીમાના ઘરની નજીક અમારું ઘર બદલ્યું હતું. હું શ્રીમા પાસે રોજ સાંજે જતી. . . . આજે તેઓ શ્રીમાના[...]
🪔 વિવેકવાણી
ભારતીય કલાસંગીત
✍🏻 સ્વામી વિવેકાનંદ
november 2016
કલામાં મુખ્ય વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કલામાં નાટક સહુથી વધુ મુશ્કેલ છે. તેમાં બે બાબતોને પૂરેપૂરો સંતોષ આપવો જોઈએ; એક કાન અને બીજી[...]
🪔 નિવેદિતાવાણી
કલાની ઉત્કૃષ્ટતા
✍🏻 ભગિની નિવેદિતા
november 2016
ચિત્ર એ ફોટોગ્રાફ નથી. કળા એ માત્ર વિજ્ઞાન નથી. સર્જન એ માત્ર કલ્પનાવિહાર નથી. એ નિશ્ર્ચિત છે કે કલાની દૃષ્ટિએ પ્રાપ્ત કરવા યોગ્ય જે મહત્તર[...]
🪔 સંપાદકીય
ભારતીય કલાનો ઇતિહાસ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
november 2016
કવિવર રવીન્દ્રનાથની પ્રસિદ્ધ કાવ્યપંક્તિ ‘પ્રથમ પ્રભાત ઉદિત તવ ગગને’માં રહેલો ભાવ એ સત્યની પ્રતીતિ કરાવે છે કે આ ભૂમિ કાલાતીત સુવિકસિત અને સુસંસ્કૃત છે. આર્યોના[...]
🪔 દીપોત્સવી
કલાનિપુણ શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
november 2016
કલાવિશિષ્ટ વિશેષાંકની વિષયવસ્તુ છે - શિલ્પકલા, ચિત્રકલા, સંગીતકલા ઇત્યાદિ. આ કલાઓના સંદર્ભમાં આપણે આ લેખમાં શ્રીરામકૃષ્ણદેવના દિવ્ય જીવનમાં પ્રસ્ફુટિત થતી આ કલાઓનું વિવેચન કરવાનો વામન[...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદનું આદર્શ કલાદર્શન
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
november 2016
ઈ.સ. 1897માં તામિલનાડુના રામનદની જંગી જાહેરસભાને સંબોધતાં સ્વામી વિવેકાનંદે પ્રબોધ્યું હતું, ‘તમારામાંનો દરેકે દરેક ભવ્ય વારસા સાથે જન્મ્યો છે. એ વારસો તમારા તેજસ્વી રાષ્ટ્રની ભૂતકાલીન[...]
🪔 દીપોત્સવી
ભારતીય કલાઓમાં સંસ્કૃતિદર્શન - વિવેકાનંદની નજરે
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
november 2016
ઈ.સ. 1897માં તામિલનાડુના રામનદની જંગી જાહેરસભાને સંબોધતાં સ્વામી વિવેકાનંદે પ્રબોધ્યું હતું, ‘તમારામાંનો દરેકે દરેક ભવ્ય વારસા સાથે જન્મ્યો છે. એ વારસો તમારા તેજસ્વી રાષ્ટ્રની ભૂતકાલીન[...]
🪔 દીપોત્સવી
વિવેકાનંદ શિલાસ્મારક - કન્યાકુમારી
✍🏻 પ્રા. ડૉ. સ્મિતા એસ.ઝાલા
november 2016
તા. 25 થી 27 ડિસેમ્બર, 1892 દરમિયાન સ્વામી વિવેકાનંદે ક્ધયાકુમારી પાસેના દરિયામાં આવેલ શિલા પર આરાધના કરી ભારતમાતા માટે ચિંતન કર્યું હતું. આ સ્થળને પાદ્પરાઈ[...]
🪔 દીપોત્સવી
હડપ્પન સંસ્કૃતિના સંદર્ભમાં ધોળાવીરા
✍🏻 શ્રી નરેશભાઈ અંતાણી
november 2016
કોઈપણ પ્રદેશ કે શહેરના પ્રવાસન-ઉદ્યોગના વિકાસમાં ભાગ ભજવતાં પરિબળોમાં આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કરતાં સ્મારકોનું યોગદાન પણ વિશેષ હોય છે. આપણા સીમાવર્તી જિલ્લા કચ્છના પ્રવાસન-ઉદ્યોગમાં[...]
🪔 દીપોત્સવી
મોહેંજો-દરો અને હડપ્પામાં સિંધુખીણની સંસ્કૃતિ
✍🏻 શ્રી સુરમ્ય યશસ્વી મહેતા
november 2016
ઈ.સ.1856માં રેલવે દ્વારા કરાંચીને લાહોર સાથે જોડતો લોહ માર્ગ તૈયાર કરવાનું કામ બ્રન્ટન અટકવાળા બે અંગ્રેજ ભાઈઓને સોંપાયું. બ્રાહ્મણાબાદના ખંડેર નગરમાંથી ઈંટો અને પથ્થર મળ્યાં[...]
🪔 દીપોત્સવી
લોથલના સંદર્ભમાં આપણી સંસ્કૃતિની ગાથા
✍🏻 શ્રી અનિલભાઈ આચાર્ય
november 2016
ઈ.સ. 1955 થી 1962 સુધીના ભારતના પુરાતત્ત્વ વિભાગના ખોદકામમાં અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક પ્રાચીન હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળ્યા અને પછી લોથલથી ખંભાતના અખાત સુધી લંબાયેલ[...]
🪔 દીપોત્સવી
વેદકાલીન ભારતના કલાજગતની મહત્તા
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
november 2016
(અનુ. : શ્રીમનસુખભાઈ મહેતા) સ્વામી વિવેકાનંદ કહે છે: તમારામાંની દરેક વ્યક્તિ ભવ્ય વારસો લઈને જન્મી છે. (સ્વા.વિ. ગ્રં. 4.52) પ્રાચીન કલાકારો પોતાના મગજમાંથી મૌલિક ભાવો[...]
🪔 દીપોત્સવી
મગધકાળની કલાશૈલી
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
november 2016
મગધનો શાસનકાળ ઈ.સ.પૂર્વે 603 થી 324નો ગણવામાં આવે છે. આ કાળમાં બિંબિસાર, અજાતશત્રુ, શિશુનાગ અને મહાપદ્મનંદ મુખ્ય રાજાઓ થઈ ગયા. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં મહાવીર[...]
🪔 દીપોત્સવી
મૌર્યયુગનાં કલાવહેણ
✍🏻 સંકલન
november 2016
વાસ્તવમાં ભારતીય કલાનો ઇતિહાસ મૌર્યકાળથી શરૂ થાય છે. વેદકાળ છોડીને મૌર્યયુગમાં આવીએ એટલે શોધખોળોથી મળેલ પુરાવા મૌર્યયુગની કલાનાં સ્વરૂપો સ્પષ્ટ કરે છે. ચિત્રકલા - વૈદિક[...]
🪔 દીપોત્સવી
અજન્તાની રંગરેખાની રમ્યકલા સૃષ્ટિ
✍🏻 શ્રી સુરમ્ય યશસ્વી મહેતા
november 2016
ઈ.સ. 1819માં ઔરંગાબાદના અરણ્ય વિસ્તારમાં શિકારે નીકળેલા અંગ્રેજ અધિકારીઓ વાઘોરા નદીના જલધોધનું સૌંદર્ય માણતા હતા. ત્યાં અર્ધચંદ્રાકાર પહાડીના ઢોળાવ પર એક દટાયેલી કમાન નજરે ચડી.[...]
🪔 દીપોત્સવી
ઇલોરાની કલાત્મક ગુફાઓ
✍🏻 સંકલન
november 2016
ઈ.સ.ની છઠ્ઠી થી તેરમી સદીના સમયગાળામાં વિકસેલી બીજના ચંદ્રના આકારની ટેકરીઓ ઉપર ઇલોરાની ગુફાઓ ભારતીય શિલ્પકલાના નભોમંડળમાં તેજસ્વી તારલાની જેમ ચમકતી રહી છે. આ વિશ્વવિખ્યાત[...]
🪔 દીપોત્સવી
ખજૂરાહોનાં કલામય મંદિરો
✍🏻 સંકલન
november 2016
ખજૂરાહો મંદિર નામની એક માળાનાં રત્નો ખજૂરાહો નામના મધ્યપ્રદેશના એક નાના ગામડાની આજુબાજુના પરિસરમાં વિસ્તરેલાં પડ્યાં છે. પુરાતત્ત્વખાતાએ રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિના રૂપે આ મંદિરોને સંરક્ષણ[...]
🪔 દીપોત્સવી
ગુપ્તયુગની કલા-વિશિષ્ટતા
✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા
november 2016
ગુપ્તયુગની કલાની આગવી વિશિષ્ટતા છે એની ભારતીયતા. વિભિન્ન કલાધામોનાં શિલ્પો અને આલેખનોનાં તેમજ અજન્તાનાં વિશ્વના નામાંકિત કલાવિવેચકોએ મુગ્ધભાવે અને મુક્તકંઠે વખાણ કર્યાં છે. કલાકારીગીરીમાં પ્રાચીન[...]
🪔 દીપોત્સવી
ભારતીય સંગીતકલાની વિકાસગાથા
✍🏻 શ્રી રાજેશ પઢારીયા
november 2016
હિન્દુસ્તાની સંગીતનો ઇતિહાસ હજારો વર્ષનો પ્રાચીન છે. અનેક પ્રજાની સંસ્કૃતિ અને કળાનું અહીં સુભગ મિશ્રણ થયું છે. આપણા સંગીત ઉપર મુખ્યત્વે આર્યો, મુસ્લિમો અને અંગ્રેજ[...]
🪔 દીપોત્સવી
મધ્યકાલીન યુગમાં મોગલશાસનનો કલાવારસો
✍🏻 સંકલન
november 2016
ઔરંગઝેબને અપવાદ ગણીએ તો બધા જ મોગલ બાદશાહો કલારસિક હતા. એમનો કલાપ્રેમ ચિત્રકલા, શિલ્પ-સ્થાપત્ય અને સંગીતમાં પ્રતિબિંબિત થયો છે. ચિત્રકલા - હર્ષ પછીના સમયમાં ચિત્રકલાને[...]
🪔 દીપોત્સવી
મરાઠાયુગમાં કલાસર્જન
✍🏻 સંકલન
november 2016
ચિત્રકલા - મરાઠાયુગ વિશેષ કરીને સંઘર્ષનો હતો તેથી આ સમયગાળામાં કલાવિકાસ નોંધપાત્ર થયો હોય એમ જણાતું નથી. મરાઠાયુગમાં ચિત્રકલામાં ધર્મની બાબતે સંપૂર્ણ ઉદારતા હતી. મત્સ્ય[...]
🪔 દીપોત્સવી
ગુજરાતનો કલાવારસો
✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા
november 2016
કલાના ક્ષેત્રમાં ગુજરાતનું પ્રદાન પણ પ્રાચીન સમયથી અમૂલ્ય રહ્યું છે. વાવ, મંદિરો, વિશિષ્ટ શિલ્પકૃતિઓ, અનેકવિધ હસ્તકળાઓ, ભરતગૂંથણ, સંગીત, ચિત્રો અને ટેકનોલોજીના પરિમાણથી સર્જાયેલ નવીન સર્જનો[...]
🪔 દીપોત્સવી
ગુજરાતનાં જલમંદિરો
✍🏻 સંકલન
november 2016
ભારતમાં ઘણા સમયથી ગામડાં કે નગરમાં લોકો યાત્રાપ્રવાસે જતા, વેપાર-વાણિજ્ય કે હરવા-ફરવા જતા. આવા વટેમાર્ગુને રસ્તે ચાલતાં જળની જરૂર પડે, પાણીનો સંગ્રહ થાય, ગ્રામજનોને પણ[...]
🪔 દીપોત્સવી
ભારતીય સંસ્કૃતિની બહુઆયામી શ્રેષ્ઠતા
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
november 2016
વિશ્વના તખ્તા ઉપર અનેક સંસ્કૃતિઓ ઉદય પામી અને કાળની ગર્તામાં વિલીન પણ થઈ ગઈ. પ્રાચીન કાળમાં ઇજિપ્ત, ગ્રીસ-રોમની સંસ્કૃતિઓએ પોતાનો પ્રભાવ વિસ્તાર્યો હતો. પરંતુ કાળક્રમે[...]
🪔 દીપોત્સવી
કલા - ચારિત્રઘડતરનું સશક્ત માધ્યમ
✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ
november 2016
ભૂમિકા : કલા અને કેળવણીને જોડતા આ વિષય અંતર્ગત કલાને અનેક બાજુથી સમજીશું એટલે આપોઆપ નવી પેઢીના ઊર્ધ્વીકરણમાં કલાનું યોગદાન પ્રતીત થશે. મનુષ્યની સાંસ્કૃતિક ઉન્નતિનું[...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતા - ભારતીય કલાનાં પ્રશસ્તિકાર
✍🏻 ડાંકૃતિબહેન ધોળકિયા
november 2016
ભારતીય કલાનું પુન:પ્રાગટ્ય એ ભગિની નિવેદિતાનું ઉચ્ચ સ્વપ્ન હતું. તેઓ એમ માનતાં કે કલા એ જનસાધારણ વાણીની મહાન ગરજ સારે છે. તેનું પુન:પ્રાગટ્ય માતૃભૂમિનું નિર્માણ[...]
🪔 દીપોત્સવી
આપણો કલાવારસો - કેટલો દેશમાં, કેટલો પરદેશમાં
✍🏻 શ્રી બકુલભાઈ બક્ષી
november 2016
ગુપ્તયુગની કલાની આગવી વિશિષ્ટતા છે એની ભારતીયતા. વિભિન્ન કલાધામોનાં શિલ્પો અને આલેખનોનાં તેમજ અજન્તાનાં વિશ્વના નામાંકિત કલાવિવેચકોએ મુગ્ધભાવે અને મુક્તકંઠે વખાણ કર્યાં છે. કલાકારીગીરીમાં પ્રાચીન[...]