Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓક્ટોબર-નવેમ્બર ૧૯૯૫

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    October-November 1995

    तेजोऽसि तेजो मयि धेहि। वीर्यमसि वीर्यं मयि धेहि। बलमसि बलं मयि धेहि। ओजोऽसि ओजो मयि धेहि। मन्युरसि मन्युं मयि धेहि। सहोऽसि सहो मयि धेहि। હે[...]

  • 🪔 વિવેકવાણી

    યુવા વર્ગને આહ્વાન

    ✍🏻

    નવયુવકો! મારી આશા તમારા ઉપર છે. તમે પ્રજાના પડકારને ઝીલી લેશો? જો તમારામાં મારું કહ્યું માનવાની હિંમત હોય તો તમારામાંના એકેએકનું ભાવિ ઊજળું છે. જેમ[...]

  • 🪔

    હું યુવાનોને આટલા કેમ ચાહું છું?

    ✍🏻 શ્રીરામકૃષ્ણ પરમહંસ

    કેરી, જામફળ વગેરે ફળો આખાં હોય તો જ ઠાકોરજીને ધરી શકાય; બધા કામમાં લઈ શકાય. પણ એક વાર કાગડો ચાંચ મારી જાય તો તે ઠાકોરજીને[...]

  • 🪔

    બહેનોને

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    લજ્જા એ જ સ્ત્રીઓનું એક માત્ર આભૂષણ છે. દેવની મૂર્તિને ચરણે ધરવામાં આવે ત્યારે પુષ્પ ધન્યતા અનુભવે છે. નહીં તો પછી ફૂલ છોડ ઉપ૨ ક૨માઈ[...]

  • 🪔 સંપાદકીય

    યુવા વર્ગના શાશ્વત પ્રેરણાસ્રોત - સ્વામી વિવેકાનંદ

    ✍🏻

    સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન - ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવ-દિનના રૂપમાં ઉજવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે.* ચિર યુવા સ્વામી વિવેકાનંદજી યુવા વર્ગ માટે ચિર પ્રેરણાસ્રોત છે.[...]

  • 🪔

    સફળતાપૂર્વક ભણવા માટેના સૂચનો

    ✍🏻 સંકલન

    ૧. આત્મ-શ્રદ્ધા રાખો. ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા-અનંત શક્તિ સુપ્તપણે રહેલી જ છે’ આ યાદ રાખવાથી અને વિધેયાત્મક વલણ કેળવવાથી આત્મ-શ્રદ્ઘા જાગૃત થશે. ૨. કર્મનો સિદ્ધાંત કહે[...]

  • 🪔

    કરીએ પુનર્નિર્માણ ભારતનું

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    (શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. મહાન ભારતના નિર્માણ કરવાની મહેચ્છા ધરાવનાર આપણા યુવા વર્ગના માર્ગદર્શન માટે સ્વામી વિવેકાનંદજીના ગ્રંથોમાંથી[...]

  • 🪔 કાવ્ય

    ભોમિયા વિના

    ✍🏻 સંકલન

    ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે હંસોની હાર[...]

  • 🪔

    વિશ્વસંસ્કૃતિની વારસદાર પેઢી શીઘ્ર આવે

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે શિકાગો વિશ્વધર્મ સભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના સમાપન સમારોહના ભાગરૂપે નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ, કલકત્તા ખાતે ૧૭ અને[...]

  • 🪔 કાવ્ય

    આપણે ભરોસે

    ✍🏻 પ્રહ્લાદ પારેખ

    આપણે ભરોસે આપણે હાલીએ, હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ. એક મહેનતના હાથને ઝાલીએ, હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ. ખુદનો ભરોસો જેને[...]

  • 🪔

    યુવા વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (સ્વામી રંગનાથાનદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાઘ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૭-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત આ લેખ 'Eternal[...]

  • 🪔

    યુવાનો, યા હોમ કરીને કૂદી પડો

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે. તેઓ દસ વર્ષ સુધી (૧૯૬૬થી ૧૯૭૫) શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ હતા. સ્વામી વિવેકાનંદ ગુજરાત[...]

  • 🪔

    ‘નિદ્રિત ભારત જાગે’

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    (શિકાગો વિશ્વધર્મસભા શતાબ્દી ઉત્સવ (૧૯૯૪) પ્રસંગે રવીન્દ્ર સરોવર સ્ટેડિયમ, કલકત્તામાં તા. ૨૦-૧૧-’૯૪ના રોજ યોજાયેલ યુવ-સંમેલનમાં સ્વામી જિતાત્માનંદજીએ આપેલ પ્રવચન. - સં.) આદરણીય સ્વામીજીઓ, માતાજીઓ, મિત્રો[...]

  • 🪔 કાવ્ય

    ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?

    ✍🏻 રાજેન્દ્ર શાહ

    ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જો૨? નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર. ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જો૨? ભારનું વાહન કોણ બની રહે નહિ[...]

  • 🪔 કાવ્ય

    પ્રેમ કરતા સંતોને

    ✍🏻 ઉશનસ્

    લાવ્યા ક્યાંથી પ્રીત? આવડી લાવ્યા ક્યાંથી પ્રીત? હે સંતો! કઈ વાત કરો, કઈ ચીત; લાવ્યા. મૂઠી જેવડું ઉ૨, આવડું મૂઠી જેવડું ઉ૨ એમાં ક્યાંથી અષાઢી[...]

  • 🪔

    તમે પોતે જ પોતાના ભાગ્યના ઘડવૈયા છો

    ✍🏻 ડૉ. કિરણ બેદી

    (આંતરરાષ્ટ્રીય મેગસૅસૅ એવોર્ડ પ્રાપ્ત કરીને ખ્યાતિ મેળવનાર દેશની પ્રથમ મહિલા આઈ.પી.એસ. ઓફિસર ડૉ. શ્રીમતી કિરણ બેદીએ ૨૦મી નવેમ્બર ’૯૫ના રોજ રવીન્દ્ર સરોવર સ્ટેડિયમ, કલકત્તામાં રામકૃષ્ણ[...]

  • 🪔

    રાજર્ષિ મૅનૅજમૅન્ટ

    ✍🏻 એન. એચ. અથ્રેય

    (સુપ્રસિદ્ધ મૅનૅજમૅન્ટ કન્સલ્ટન્ટ પ્રો. એન. એચ. અથ્રેય એમ. એમ. સી. સ્કૂલ ઑફ મૅનૅજમૅન્ટના સંસ્થાપક અને ડાયરેક્ટર છે. તા. ૧ અને ૨ જુલાઈ-૯૫ના રોજ શ્રી રામકૃષ્ણ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદે પ્રબોધેલો ધર્મ

    ✍🏻 યશવન્ત શુકલ

    (આજનો યુવા વર્ગ બાહ્ય આડંબરોવાળો અને તર્ક અને વિજ્ઞાનથી અસંગત એવો ધર્મ સ્વીકારવા તૈયાર નથી. તેઓની સમક્ષ જ્યારે સ્વામી વિવેકાનંદજીએ પ્રબોધેલો વિજ્ઞાનસંમત વેદાંતનો ધર્મ રજૂ[...]

  • 🪔

    અધ્યાત્મ અને વિજ્ઞાન

    ✍🏻 ગુણવંત શાહ

    (સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડો. ગુણવંત શાહ આ સંક્ષિપ્ત લેખમાં આજના જીવનમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કેટલો આવશ્યક છે તેની રજૂઆત પોતાની આગવી શૈલીમાં રજૂ કરે છે.[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને આધુનિક વિજ્ઞાન

    ✍🏻 રાજા રામન્ના

    (ભારતના સુપ્રસિદ્ધ અણુ વૈજ્ઞાનિક રાજા રામન્ના એટોમિક એનર્જી કમિશનના ચેરમેન અને ભારતના રાજ્ય કક્ષાના સંરક્ષણ પ્રધાન હતા. ડિસેમ્બર ૧૯૮૫ માં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન[...]

  • 🪔

    “ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ નિબોધત”

    ✍🏻 વિમલા ઠકાર

    (કઠોપનિષદમાં કહ્યું છે - ‘ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ નિબોધત’ ‘ઊઠો, જાગો અને મહાપુરુષો પાસેથી જ્ઞાન મેળવો.’ સ્વામી વિવેકાનંદજીએ આ મંત્રનો એક નવો જ અર્થ આપી[...]

  • 🪔

    પ્રેમનો ધર્મ

    ✍🏻 અમજદઅલી ખાં

    (ભારતના સુપ્રસિદ્ધ સરોદવાદક અમજદ અલી ખાં સંગીતપ્રેમી હોવા ઉપરાંત શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના પણ પ્રેમી છે અને પ્રેમના ધર્મમાં વિશ્વાસ ધરાવે છે. આજે દેશમાં ધર્મ-ધર્મ[...]

  • 🪔

    વિધાર્થીઓ અને રાજકારણ

    ✍🏻 ડૉ. કરણસિંહ

    (સ્વામી વિવેકાનંદે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો ભારત પોતાના રાષ્ટ્રીય જીવનના માર્ગ તરીકે રાજકારણને પસંદ કરશે તો ભારત નિષ્ફળ જશે. પરંતુ,[...]

  • 🪔

    વિવાહનો આદર્શ સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ

    ✍🏻 ભગિની નિવેદિતા

    (“લગ્ન કરવાં કે નહિ, ક્યારે કરવાં? લગ્નનો ઉદ્દેશ શો છે? એથી શું મારા જીવનનું ધ્યેય સિદ્ધ થશે?” આવા પ્રશ્નો ઘણાં યુવા ભાઈ-બહેનોને મૂંઝવે છે. સ્વામી[...]

  • 🪔

    નમું તે નવયૌવન!

    ✍🏻 ભોળાભાઈ પટેલ

    સ્વામી વિવેકાનંદજી કહેતા, “મારી આશા - મારો વિશ્વાસ યુવા પેઢી પર છે, તેમાંથી જ મારી યોજનાઓને મૂર્ત સ્વરૂપ આપનારા કાર્યકર્તાઓ આવશે જેઓ જવામર્દ બની બધી[...]

  • 🪔

    યુવાનો અને આદર્શ

    ✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ

    (સ્વામી વિવેકાનંદજી કહેતા, “આદર્શવાન વ્યક્તિ જે એક હજાર ભૂલો કરે તો મારી ખાતરી છે કે આદર્શહીન વ્યક્તિ પચાસ હજાર ભૂલો કરશે. તેથી આદર્શ હોવો ઈચ્છનીય[...]

  • 🪔

    સાંપ્રત નારી સમસ્યાઓનો ઉકેલ - સ્વામીજીની દૃષ્ટિએ

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (આજે વિદ્યાર્થિની બહેનોને કેટલીય સમસ્યાઓ મૂંઝવે છે. તેનું મુખ્ય કારણ - સાચા શિક્ષણનો અભાવ. જો બહેનોને સાચી કેળવણી આપવામાં આવે તો તેઓ પોતે જ પોતાની[...]

  • 🪔

    ભારતના રાષ્ટ્રીય આંદોલનમાં જ્વલંત યુવશક્તિની ભાવિ-પથદર્શક ભૂમિકા

    ✍🏻 રતુભાઈ અદાણી

    (‘આપણી માતૃભૂમિ-ભારતભૂમિ નવલોહિયાનાં બલિદાનો માગે છે’ - સ્વામી વિવેકાનંદજીની આ દેશભાવના અને એ સ્વાતંત્ર્ય લડતના યુગમાં ‘અમોને ખબર નથી અમારે પંથ શી આફત ખડી છે,[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    યૌવન વીંઝે પાંખ

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    (જેમની શતાબ્દી ઉજવાઈ રહી છે એવા અમર કવિ સ્વ. ઝવેરચંદ મેઘાણીની અમર રચના ‘તરુણોનું મનોરાજ્ય’ ઘણા તરુણોનાં ભાષણોમાં ઉદ્ધૃત થાય છે પણ તેની પાછળનો ગૂઢાર્થ[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    ઉડ્ડયોન્મુખ નૌજુવાનને

    ✍🏻 યોસૅફ મૅકવાન

    વિહંગ, ઊડ! જો લસે અખૂટ વ્યોમ આશાભર્યાં! ચડે નયન જે દિશા નભ નવીન તે દાખવેઃ ચહે હૃદય રંગ જે સુ૨કમાન તે ખીલવીઃ વિહંગ ઊડ ઊડ[...]

  • 🪔

    યુવશક્તિનો ઔપનિષદિક ઉદ્ઘોષ

    ✍🏻 કેશવલાલ વિ.શાસ્ત્રી

    (સ્વામી વિવેકાનંદજી કહેતા, “ઉપનિષદોમાંથી બોમ્બની માફક ઊતરી આવતો અને અજ્ઞાનના રાશિ ઉપર બોમ્બગોળાની જેમ તૂટી પડતો એવો જો કોઈ એક શબ્દ તમને જડી આવતો હોય[...]

  • 🪔

    યુવાનોના આદર્શ હનુમાનજી

    ✍🏻 મહાત્મા ગાંધી

    જે કામ કરતા હોઈએ તે કામમાં બધી ઈંદ્રિયો પરોવી દઈએ એ હનુમાનના અનુકરણનો પહેલો પાઠ છે. એ ક૨વાને માટે આંખને નિશ્ચલ અને ચોખ્ખી રાખવી જોઈએ.[...]

  • 🪔

    પ્રબુદ્ધ ભારતનું તીર્થોત્તમ

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    (આજનો યુવાવર્ગ પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણમાં રત થઈ આપણી મહાન સંસ્કૃતિ અને આપણા મહાન ધર્મ પરની શ્રદ્ધા ગુમાવી રહ્યો છે. કાકાસાહેબ કાલેલકરના સમયમાં પણ યુવા[...]

  • 🪔

    વિધાર્થીઓનાં ચાર કર્તવ્ય

    ✍🏻 વિનોબા ભાવે

    વિદ્યાર્થીનું પહેલું કર્તવ્ય એ છે કે, તેઓ પોતાનાં મગજ અત્યંત સ્વતંત્ર રાખે. પરિપૂર્ણ સ્વતંત્રતાનો જો કોઈને અધિકાર હોય તો તે સૌથી વધારે વિદ્યાર્થીઓને છે. શ્રદ્ધા[...]

  • 🪔

    રાષ્ટ્રીય યુવા પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા - સ્વામી વિવેકાનંદ

    ✍🏻 જવાહરલાલ નહેરુ

    (શ્રી જવાહરલાલ નહેરુ, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદને પ્રાચીન ઋષિ પરંપરાની એવી વિભૂતિઓ માનતા હતા જે અર્વાચીન યુગ માટે પણ અત્યંત મહત્ત્વની છે. ભારતના સાંસ્કૃતિક અને[...]

  • 🪔

    યુવા વર્ગને મારો સવાલ

    ✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    (કલકત્તામાં એક સ્થાને ચાળીસના દાયકાના આરંભના ભાગમાં અપાયેલા વ્યાખ્યાનના અહેવાલોને આધારે ‘પ્રબુદ્ધ ભારત’ના એક જૂના અંકમાં છપાયેલ લેખનો અનુવાદ. પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણમાં રત યુવા[...]

  • 🪔

    યુવાવર્ગ અને વાચન

    ✍🏻 મનુભાઈ પંચોળી ‘દર્શક’

    લુણસરમાં પાંચ ગુજરાતી પૂરી કરી મારે વાંકાનેર હાઈસ્કૂલમાં ભણવા જવાનું થયું. વાંકાનેરમાં પણ એક, તે જમાના ને રાજ્યના પ્રમાણમાં મોટી કહી શકાય તેવી લાઈબ્રેરી હતી.[...]

  • 🪔

    ‘ચાલશે’ કહેવાથી ચાલશે?

    ✍🏻 ફાધર વાલેસ

    (શ્રેષ્ઠતા તથા શ્રેષ્ઠતાના સોપાન વિશે આજનો યુવાવર્ગ સજાગ બને એ હેતુથી સુપ્રસિદ્ધ લેખક ફાધર વાલેસ અહીં યુવા વર્ગની ‘ચાલશે’ની મનોવૃત્તિને ત્યાગવાની સલાહ આપે છે. -[...]

  • 🪔

    પ્રેમ એક કળા છે

    ✍🏻 ઍરિક ફ્રોમ

    (મોટા ભાગના પ્રેમસંબંધો નિષ્ફળતામાં પરિણમે છે, તેનું કારણ છે - પ્રેમમાં પડવાવાળા પ્રેમની કળા નથી જાણતા. એ પણ નથી જાણતા કે પ્રેમ એક કળા છે[...]

  • 🪔

    જીવન એક ખેલ

    ✍🏻 ફ્લોરૅન્સ શીન

    (સુપ્રસિદ્ધ લેખિકા ફલોરૅન્સ શીનના ઘણાં પુસ્તકો લોકપ્રિય બન્યાં છે, તેમાંનું આગવું પુસ્તક છે - 'The Game of life and How to play It'. તેના ગુજરાતી[...]

  • 🪔

    એકાગ્રતા અને ધ્યાન

    ✍🏻 જેમ્સ ઍલન

    જ્યારે લક્ષ્ય અને એકાગ્રતાનું મિલન થાય છે, ત્યારે એનું પરિણામ હોય છે ‘ધ્યાન’. જ્યારે મનુષ્ય કંઈક ઉચ્ચ, વધુ નિર્મળ અને પ્રકાશમય જીવનની તીવ્રપણે આકાંક્ષા કરે[...]

  • 🪔

    યુવા વર્ગના સાચા મિત્ર - ગ્રંથો

    ✍🏻 ઓરિસન સ્વેટ માર્ડન

    ‘જો મારાં પુસ્તકો અને મારા વાચનના પ્રેમના બદલામાં સમસ્ત મહારાજ્યોના મુકુટો મારા પગ આગળ મૂકવામાં આવે તો હું તે સર્વ મુકટોને લાત મારી ફેંકી દઉં!’[...]

  • 🪔 કાવ્ય

    જિંદગી પસંદ

    ✍🏻 મકરન્દ દવે

    જિંદગી પસંદ મને જિંદગી પસંદ! મોતની મજાક ભરી મોજના મિજાજ ધરી ખુશખુશાલ ખેલતી જવાંદિલી પસંદ! જિંદગી પસંદ મને જિંદગી પસંદ. નૌબનૌ સુગંધ મહીં જાય જે[...]

  • 🪔 યુવા જગતના કેટલાક પ્રેરણાસ્રોત

    રાષ્ટ્રીય યુવા પ્રવૃત્તિઓ

    ✍🏻 મનસુખલાલ મહેતા

    (આપણા દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમજ વિભિન્ન સેવાભાવી સંસ્થાઓ દ્વારા યુવા વર્ગ માટે કેટલીય પ્રવૃત્તિઓ ચાલે છે. યુવા ભાઈ-બહેનો આ પ્રવૃત્તિઓથી માહિતગાર થઈ તેમાંથી પ્રેરણા[...]

  • 🪔

    યૌવનના આદર્શો : ત્યાગ અને સેવા

    ✍🏻 ડૉ. એમ. લક્ષ્મીકુમારી

    (કન્યાકુમારીથી યુવાનોને આહ્વાન) (સ્વામી વિવેકાનંદજીની જન્મ શતાબ્દી વખતે (૧૯૬૩માં) શ્રી એકનાથજી રાનડેએ પોતાનું એક મહાન સ્વપ્ન સિદ્ધ કર્યું. ભારતમાતાના અંતિમ છેડા પર જ્યાં ત્રણ સાગરો[...]

  • 🪔

    વિવેકાનંદ વિદ્યાપીઠ - યુ.ઍસ.એ. : ઝલક

    ✍🏻 મહેન્દ્ર જાની

    (આપણા દેશમાં સ્વામી વિવેકાનંદજીના જીવન-સંદેશથી પ્રેરિત થઈ ‘વિવેકાનંદ યુવા મહામંડળ’ (જેના લગભગ ૭૦૦ કેન્દ્રો ચાલે છે) જેવી કેટલીય સંસ્થાઓ યુવા વર્ગ માટે રચનાત્મક પ્રવૃત્તિઓ ચલાવે[...]

  • 🪔

    ગુજરાત બિરાદરીની યુવા પ્રવૃત્તિઓ

    ✍🏻 મધુકર દવે

    ગુજરાત બિરાદરી એ પરિસ્થિતિના ગર્ભમાંથી શરૂ થયેલું સાંસ્કૃતિક અભિયાન છે, એક વિચાર છે. બિરાદરીનો અર્થ થાય છે ભાઈચારાનો સંબંધ-ભ્રાતૃભાવ. તેનું કાર્યક્ષેત્ર ગુજરાત પૂરતું મર્યાદિત હોવાને[...]

  • 🪔

    યૌવનધનનો દિવ્ય ખજાનો(DBT)

    ✍🏻 પ્રા. આર. સી. પોપટ

    (પૂ. પાંડુરંગ શાસ્ત્રીજી પ્રેરિત સ્વાધ્યાય પરિવારનું યુવા સંગઠન) સ્વામી વિવેકાનંદે એક વખત હાકલ કરી હતી કે મને એક સો નચિકેતા આપો, હું દુનિયા બદલી નાખીશ.[...]

  • 🪔

    રામકૃષ્ણ મઠ અને મિશનની યુવા પ્રવૃત્તિઓ

    ✍🏻 વાલ્મીક દેસાઈ

    આજનો યુવાન જમાનાના પ્રવાહમાં તણાયે જાય છે, દિશાશૂન્ય છે અને નિરાશાઓથી ઘેરાયેલો છે. સાયન્સ અને ટૅક્નોલોજી દ્વારા સંસ્કૃતિની કહેવાતી પ્રગતિએ તો આ પરિસ્થિતિમાં અસ્ત-વ્યસ્તતા અને[...]

  • 🪔

    પ્રેરણાની સરવાણી

    ✍🏻 સંકલન

    (યુવા ભાઈ બહેનોને પોતાનાં જીવનમાં મળેલ સફળતાની વાતો તેમ જ પ્રેરણાના સ્રોતની વાતો લખી મોકલવા નિમંત્રણ આપ્યું હતું, તેના પ્રતિભાવરૂપે જે રચનાઓ પ્રાપ્ત થઈ તેમાંની[...]