સ્વામી પ્રભાનંદજી
સ્વામી વિવેકાનંદ – એક મહાન કેળવણીકાર – ૨ : સ્વામી પ્રભાનંદ
(ગતાંકથી ચાલું…)
આમ, આ ત્રણે વિભાવનાઓ – ક્ષમતા, અભિરુચિ તથા કાબેલિયત – એ શિક્ષણનાં જ આ ત્રણ[…]
સ્વામી વિવેકાનંદ – એક મહાન કેળવણીકાર : સ્વામી પ્રભાનંદ
સ્વામી પ્રભાનંદજી મહારાજ કોલકાતાની પ્રખ્યાત ‘રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર’ના વડા અને રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી છે. શ્રીરામકૃષ્ણદેવ તથા સંઘના[…]
ભારતીય સંસ્કૃતિને સ્વામી વિવેકાનંદનું પ્રદાન – ૧ : સ્વામી પ્રભાનંદ
રામકૃષ્ણમિશન ઈન્સ્ટિટ્યુટ ઓફ કલ્ચર, કોલકાતાના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજીએ બંગાળી ગ્રંથ ‘ચિંતાનાયક વિવેકાનંદ’માં પ્રકાશિત ‘ભારત સંસ્કૃતિતે સ્વામીજીર અવદાન’નો[…]
સ્વામી વિવેકાનંદ અને તેમનાં અનન્ય માતા – ૨ : સ્વામી પ્રભાનંદ
શ્રીમા શારદાદેવી શાણપણ અને શક્તિનો એક અસીમ ખજાનો હતાં. એમાંથી સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુદેવના જીવનકાર્યની પૂર્તિ માટે અવારનવાર[…]
સ્વામી વિવેકાનંદ અને તેમનાં અનન્ય માતા – ૧ : સ્વામી પ્રભાનંદ
Vivekananda The Great Spiritual Teacher નામના પુસ્તકમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતાના અધ્યક્ષ સ્વામી પ્રભાનંદજીના પ્રસિદ્ધ થયેલ Vivekananda and[…]
એક શતાબ્દિ પછી અમરગ્રંથ ‘કથામૃત’નું અવલોકન : સ્વામી પ્રભાનંદ
મૂળ બંગાળી ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ને ૧૦૧ વર્ષ થઈ ચૂક્યાં છે. વિશ્વભરમાં આ ગ્રંથ અમર બની ગયો છે. આ વિષય[…]
પ્રાસંગિક : ભગિની નિવેદિતા અને એમનું ભારત : સ્વામી પ્રભાનંદ
સ્વાતંત્ર્યદિન પર્વ નિમિત્તે સ્વામી પ્રભાનંદના અંગ્રેજી પુસ્તક ‘Nivedita of India’ ના અંશોનું શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[…]
માનવમુક્તિ માટેના વીર યોદ્ધા સ્વામી વિવેકાનંદ : સ્વામી પ્રભાનંદ
“Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ[…]
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ
થોડા દિવસો પહેલાં શારદીય દુર્ગાપૂજા થઈ ગઈ છે. શ્રીરામકૃષ્ણ કલકત્તાના શ્યામપુકુર નામના સ્થળે ભક્તોની સાથે રહે છે. શરીરમાં[…]
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ
ડોક્ટર સરકાર અને શ્રીરામકૃષ્ણના વાર્તાલાપનું એક મહત્ત્વનું તથ્ય ‘લીલાપ્રસંગ’માં પ્રકટ થાય છે. સ્વામી સારદાનંદજી લખે છે; ‘ડોક્ટર સાહેબના[…]
જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ
(૧૩)
શરદઋતુનો સમય હતો.૧ શારદીય દુર્ગાપૂજાનો હર્ષોલ્લાસ કલકત્તાવાસીઓમાં અને શહેરમાં બધે સ્થળે દેખાઈ[…]
જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ
(૧૦)
ઠાકુર શ્રીરામકૃષ્ણ અસ્વસ્થ છે. તેમની સેવા માટે ભક્તજનો બધો વખત તેમની પાસે જ રહે છે. તરુણભક્તોમાંથી[…]
જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ
(૫)
આજે મંગળવાર છે. છઠ્ઠી ઓક્ટોબર ૧૮૮૫.
સવારે આઠ વાગ્યાની આસપાસ માસ્ટર મહાશય શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ[…]
જીવન ચરીત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ
શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ
એ સમયે કલકત્તામાં બાગબજાર, શ્યામબજાર, શ્યામપુકુર વગેરે સ્થળોએ સંસ્કારી લોકો રહેતા હતા. શ્યામબજાર કેટલાક[…]
જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ
(૬)
ગુરુવાર. આસો સુદ આઠમ. ઓક્ટોબર ૧૮૮૫. સવારનો સમય. માસ્ટર મહાશય નિશાળે જતી વખતે આવ્યા અને એક[…]
જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા – ૨ : સ્વામી પ્રભાનંદ
(૩)
આજે સોમવાર છે. ૨૮મી સપ્ટેમ્બર ૧૮૮૫. નિશાળે જતી વખતે માસ્ટર મહાશય શ્રીરામકૃષ્ણની પાસે આવ્યા. લગભગ સાડાનવ[…]
જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ
શ્રી માસ્ટર મહાશયની અપ્રકાશિત રોજનીશીમાંથી શ્રીઠાકુરના બલરામભવનના સાત દિવસ અને શ્યામપુકુરના મકાનમાં ગાળેલા ૪૯ દિવસનું સંક્ષિપ્ત વિવરણ સ્વામી[…]
શ્રીરામકૃષ્ણ મિશન : એનું ઐતિહાસિક મિશન : સ્વામી પ્રભાનંદ
સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી છે અને રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બૉડીના સભ્ય છે. તેમણે અંગ્રેજી તેમ જ[…]
‘દીકરી, તારી ઇચ્છા પૂર્ણ થશે’ : સ્વામી પ્રભાનંદ
(એક કુમાર્ગી પતિના પરિવર્તનની કહાણી)
(શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે.)
શ્રીમતી કૃષ્ણપ્રિયંગિની જ્યારે દરેક[…]
સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ સર્વગ્રાહી હિન્દુ ધર્મ : સ્વામી પ્રભાનંદ
શ્રીમદ્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે.
શાંતિ અને સહિષ્ણુતાને વરેલા આ પ્રાચીન દેશના વિભાજન પછી, અનિચ્છાએ[…]
Leave A Comment