• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    August 2001

    Views: 500 Comments

    રામકૃષ્ણ મઠ-મિશનના ઉદ્‌ઘાટન સમારંભ અને સેમિનાર રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ હસ્તે શિક્ષકો, વિદ્યાર્થીઓ, સંન્યાસીઓ અને ભક્તજનોની હાજરીમાં ૨૫મી મે, ૨૦૦૧ના રોજ [...]

  • 🪔 સેવા

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક - ૪

    ✍🏻

    August 2001

    Views: 390 Comments

    ૧૯૯૦ના પુરને કારણે નાશ પામેલા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોટી કાટડી ગામના ૧૦ હરીજન કુટુંબો માટે ૧૦ મકાનો બાંધી આપવામાં આવ્યાં હતાં. આ રાહતસેવાકાર્ય પાછળ [...]

  • 🪔 પ્રાસંગિક

    મા ભારતીને ઉદ્‌બોધન

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    August 2001

    Views: 650 Comments

    સ્વાતંત્ર્યદિનના પર્વ નિમિત્તે પ્રૉ. ચંદુલાલ ઠકરાલે કરાવેલ શ્રીમતી સરોજિની નાયડુના ‘ODE TO INDIA’ કાવ્યનો રસા સ્વાદ અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં. ઘણીવાર માબાપનું એ [...]

  • 🪔 જીવન ચરીત્ર

    શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    August 2001

    Views: 660 Comments

    શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ એ સમયે કલકત્તામાં બાગબજાર, શ્યામબજાર, શ્યામપુકુર વગેરે સ્થળોએ સંસ્કારી લોકો રહેતા હતા. શ્યામબજાર કેટલાક સૈકાઓ જૂનું છે. પહેલાં આ સ્થળનું નામ ચાર્લ્સ [...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અદ્વૈતાનંદનાં શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેનાં પ્રેમભક્તિભાવ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    August 2001

    Views: 610 Comments

    સ્વામી અદ્વૈતાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી અદ્વૈતાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ [...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી નિરંજનાનંદનું શ્રીરામકૃષ્ણદેવે કરેલું ઘડતર

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    August 2001

    Views: 620 Comments

    સ્વામી નિરંજનાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી નિરંજનાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીકૃષ્ણની વાણી

    ✍🏻

    August 2001

    Views: 550 Comments

    * જેમનાં હૃદય પવિત્ર છે તેઓ ધન્ય છે, કેમ કે તેમને જ ઈશ્વરનું જ્ઞાન અપવામાં આવે છે. * જે રીતે ઊગતો સૂર્ય રાત્રિના અંધકારનો નાશ [...]

  • 🪔 કથામૃત-પ્રસંગ

    શ્રીકેશવચંદ્ર સેન સાથે - ૨ (બ)

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    August 2001

    Views: 640 Comments

    (ગતાંકથી આગળ) પરિણામવાદ અને વિવર્તવાદ દાર્શનિકો કહે છે કે અભિવ્યક્તિના બે પ્રકાર છે. કેટલાક કહે છે કે બ્રહ્મનું પરિણામ હોય છે, અને બીજા કેટલાક કહે [...]

  • 🪔 તત્ત્વજ્ઞાન

    વિજ્ઞાન અને આધ્યાત્મિકતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    August 2001

    Views: 840 Comments

    (ગતાંકથી આગળ) ૬. વૈજ્ઞાનિકો અને ભૌતિકવાદની જડ માન્યતા આ અદ્‌ભુત અવકાશયુગમાં એક જડ માન્યતા જે અર્વાચીન ભૌતિક વિજ્ઞાનનો આત્મા રુંધી રહી છે અને જે મન [...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન - ૭

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    August 2001

    Views: 490 Comments

    સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ભારતના ઈતિહાસનું પુનર્લેખન કરવાની આવશ્યકતા વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ. તેમણે કહ્યું હતું કે ઈતિહાસનું આ પુનર્લેખન ભારતીયોએ જ કરવું [...]

  • 🪔 વિવેકવાણી

    ભારતની આધ્યાત્મિકતા અને રાષ્ટ્રકલ્યાણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    August 2001

    Views: 420 Comments

    ધ્યાનમાં રાખજો કે જો તમે આધ્યાત્મિક્તાને છોડી દેશો, પશ્ચિમની ભૌતિકવાદી સંસ્કૃતિની પાછળ દોડવા જતાં એને તરછોડી દેશો, તો પરિણામ એ આવશે કે ત્રણ પેઢીની અંદર, [...]

  • 🪔 અમૃતવાણી

    પુસ્તકિયા જ્ઞાનનું વાંઝિયાપણું

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    August 2001

    Views: 610 Comments

    ૧૩૭. એક દિવસ કેશવચંદ્ર સેન દક્ષિણેશ્વરને મંદિરે શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા અને એમણે શ્રીરામકૃષ્ણને પૂછ્યું: ‘ધાર્મિક ગ્રંથોનો ભંડાર આખો વાંચી કાઢ્યો હોવા છતાં, આધ્યાત્મિક જીવનમાં અગત્યની [...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻

    August 2001

    Views: 450 Comments

    वन्दे श्रीकृष्णदेवं मुरनरकमिदं वेदवेदांतवेद्यम् । लोकं भक्तिप्रसिद्धं यदुकुलजलधौ प्रादुरासीदपारे । यस्यासीद्रूपमेवं त्रिभुवनतरणे भक्तिवच्च स्वतन्त्रम् । शास्त्रं रूपं च लोके प्रकटयति मुदा यः स नो भूतहेतुः [...]