🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
August 2001
રામકૃષ્ણ મઠ-મિશનના ઉદ્ઘાટન સમારંભ અને સેમિનાર રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ હસ્તે શિક્ષકો, વિદ્યાર્થીઓ, સંન્યાસીઓ અને ભક્તજનોની હાજરીમાં ૨૫મી મે, ૨૦૦૧ના રોજ [...]
🪔 સેવા
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક - ૪
✍🏻
August 2001
૧૯૯૦ના પુરને કારણે નાશ પામેલા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોટી કાટડી ગામના ૧૦ હરીજન કુટુંબો માટે ૧૦ મકાનો બાંધી આપવામાં આવ્યાં હતાં. આ રાહતસેવાકાર્ય પાછળ [...]
🪔 પ્રાસંગિક
મા ભારતીને ઉદ્બોધન
✍🏻 ચંદુભાઈ ઠકરાલ
August 2001
સ્વાતંત્ર્યદિનના પર્વ નિમિત્તે પ્રૉ. ચંદુલાલ ઠકરાલે કરાવેલ શ્રીમતી સરોજિની નાયડુના ‘ODE TO INDIA’ કાવ્યનો રસા સ્વાદ અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં. ઘણીવાર માબાપનું એ [...]
🪔 જીવન ચરીત્ર
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા
✍🏻 સ્વામી પ્રભાનંદ
August 2001
શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ એ સમયે કલકત્તામાં બાગબજાર, શ્યામબજાર, શ્યામપુકુર વગેરે સ્થળોએ સંસ્કારી લોકો રહેતા હતા. શ્યામબજાર કેટલાક સૈકાઓ જૂનું છે. પહેલાં આ સ્થળનું નામ ચાર્લ્સ [...]
🪔 પ્રાસંગિક
સ્વામી અદ્વૈતાનંદનાં શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેનાં પ્રેમભક્તિભાવ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
August 2001
સ્વામી અદ્વૈતાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી અદ્વૈતાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ [...]
🪔 પ્રાસંગિક
સ્વામી નિરંજનાનંદનું શ્રીરામકૃષ્ણદેવે કરેલું ઘડતર
✍🏻 સ્વામી ગંભીરાનંદ
August 2001
સ્વામી નિરંજનાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી નિરંજનાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ [...]
🪔 પ્રાસંગિક
શ્રીકૃષ્ણની વાણી
✍🏻
August 2001
* જેમનાં હૃદય પવિત્ર છે તેઓ ધન્ય છે, કેમ કે તેમને જ ઈશ્વરનું જ્ઞાન અપવામાં આવે છે. * જે રીતે ઊગતો સૂર્ય રાત્રિના અંધકારનો નાશ [...]
🪔 કથામૃત-પ્રસંગ
શ્રીકેશવચંદ્ર સેન સાથે - ૨ (બ)
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
August 2001
(ગતાંકથી આગળ) પરિણામવાદ અને વિવર્તવાદ દાર્શનિકો કહે છે કે અભિવ્યક્તિના બે પ્રકાર છે. કેટલાક કહે છે કે બ્રહ્મનું પરિણામ હોય છે, અને બીજા કેટલાક કહે [...]
🪔 તત્ત્વજ્ઞાન
વિજ્ઞાન અને આધ્યાત્મિકતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
August 2001
(ગતાંકથી આગળ) ૬. વૈજ્ઞાનિકો અને ભૌતિકવાદની જડ માન્યતા આ અદ્ભુત અવકાશયુગમાં એક જડ માન્યતા જે અર્વાચીન ભૌતિક વિજ્ઞાનનો આત્મા રુંધી રહી છે અને જે મન [...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન - ૭
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
August 2001
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ભારતના ઈતિહાસનું પુનર્લેખન કરવાની આવશ્યકતા વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ. તેમણે કહ્યું હતું કે ઈતિહાસનું આ પુનર્લેખન ભારતીયોએ જ કરવું [...]
🪔 વિવેકવાણી
ભારતની આધ્યાત્મિકતા અને રાષ્ટ્રકલ્યાણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2001
ધ્યાનમાં રાખજો કે જો તમે આધ્યાત્મિક્તાને છોડી દેશો, પશ્ચિમની ભૌતિકવાદી સંસ્કૃતિની પાછળ દોડવા જતાં એને તરછોડી દેશો, તો પરિણામ એ આવશે કે ત્રણ પેઢીની અંદર, [...]
🪔 અમૃતવાણી
પુસ્તકિયા જ્ઞાનનું વાંઝિયાપણું
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2001
૧૩૭. એક દિવસ કેશવચંદ્ર સેન દક્ષિણેશ્વરને મંદિરે શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા અને એમણે શ્રીરામકૃષ્ણને પૂછ્યું: ‘ધાર્મિક ગ્રંથોનો ભંડાર આખો વાંચી કાઢ્યો હોવા છતાં, આધ્યાત્મિક જીવનમાં અગત્યની [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻
August 2001
वन्दे श्रीकृष्णदेवं मुरनरकमिदं वेदवेदांतवेद्यम् । लोकं भक्तिप्रसिद्धं यदुकुलजलधौ प्रादुरासीदपारे । यस्यासीद्रूपमेवं त्रिभुवनतरणे भक्तिवच्च स्वतन्त्रम् । शास्त्रं रूपं च लोके प्रकटयति मुदा यः स नो भूतहेतुः [...]