• 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશનને માનવતાની સેવા માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પ.બંગાળના ગવર્નર ડૉ. નુરૂલ હુસનના હસ્તે કલકત્તામાં ૨૦મી એપ્રિલે રામકૃષ્ણ મિશનને માનવતાના ક્ષેત્રમાં અદ્વિતીય ફાળો આપવા બદલ ‘જી.[...]

  • 🪔

    મુક્તિપુરી દ્વારકા ધામ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    શ્રીકૃષ્ણ જન્માષ્ટમી (૨૧ ઑગસ્ટ) પ્રસંગે ભારત વર્ષની સાંસ્કૃતિક સીમા જાણે કે અંકિત કરતાં હોય એમ એની ચારે દિશાએ ચાર તીર્થધામો રખેવાળી કરતાં ખડાં છે: પૂર્વમાં[...]

  • 🪔

    ક્રાન્તિકારી સાવરકર ત્રિપુટી અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    ૧૫મી ઑગસ્ટ સ્વાધીનતા દિન પ્રસંગે  (સ્વામી વિદેહાત્માનંદજી શ્રીરામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ રાયપુર દ્વારા પ્રકાશિત હિન્દી પત્રિકા ‘વિવેકજ્યોતિ’ના સહસંપાદક છે.) ગણેશ, વિનાયક અને નારાયણ - આ[...]

  • 🪔

    પ્રાણાયામ

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    (બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા.) અહીં અમે ટૂંકમાં પ્રાણાયામ વિષે કહેવા ધારીએ છીએ. પ્રાણાયામ મનની સૂક્ષ્મ અવસ્થાઓને પ્રાપ્ત કરવાનું એક અસરકારક[...]

  • 🪔

    આરતી અથવા સાંધ્ય સેવા

    ✍🏻 સ્વામી પ્રમેયાનંદ

    (સ્વામી પ્રમેયાનંદજી શ્રીરામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બૉડીના સદસ્ય છે.) હિન્દુ પરંપરા મુજબ સાંધ્યસેવા (ભકિત)ને આરતી કહે છે. તેને નીરાજના તરીકે પણ ઓળખવામાં[...]

  • 🪔

    ‘દીકરી, તારી ઇચ્છા પૂર્ણ થશે’

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    (એક કુમાર્ગી પતિના પરિવર્તનની કહાણી) (શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે.) શ્રીમતી કૃષ્ણપ્રિયંગિની જ્યારે દરેક પ્રકારના પ્રયત્નો કરવા છતાં પણ[...]

  • 🪔

    રામાયણ-મહાભારત : વૈશ્વિક ચેતનાનો આવિષ્કાર

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    રામાયણ-મહાભારત ઈલિયડ અને ઓડીસીની કક્ષાનાં આર્ષ મહાકાવ્યો છે. તળ ફૂટીને Cosmic necessityમાંથી વૈશ્વિક અનિવાર્યતામાંથી - આ મહાકાવ્યો પ્રગટેલાં છે. પ્રભુની કોઈ શાશ્વતી ઇચ્છાથી પ્રગટેલાં આવાં[...]

  • 🪔

    સાધનામાં વ્યાકુળતાનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) સામાન્ય રીતે આધ્યાત્મિક સાધના અંગે આપણે અસ્પષ્ટ ખ્યાલ ધરાવીએ છીએ. મોટા ભાગે તો આપણે[...]

  • 🪔 સંપાદકીય

    ધ્યાનનાં પ્રથમ સોપાનો (૫)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    એકવાર નારદમુનિ એક વનમાં થઈને જઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક વિચિત્ર પાગલ જેવા માણસને જોયો. તે નાચતો, કૂદતો અને કીર્તન કરતો હતો. નારદજીને જોઈને[...]

  • 🪔 વિવેકવાણી

    ભારત માતાકી જય હે!

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારતનો ઉદ્ધાર થશે જ; શરીરના બળથી નહીં પરંતુ આત્માની શક્તિથી; વિનાશના વાવટાથી નહીં પરંતુ શાંતિ અને પ્રેમના ધ્વજથી-સંન્યાસીનાં ભગવાં વસ્ત્રથી; સંપત્તિના જોરથી નહીં પરંતુ ભિક્ષાપાત્રના[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    दुर्लभं त्रयमेवैतद्देवानुग्रहकेतुकम् । मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रयः ।। ભગવાનની કૃપા જ જેમાં કારણ છે, એ મનુષ્યજન્મ, સંસારમાંથી મુક્ત થવાની ઇચ્છા અને મહાપુરુષોનો સમાગમ – આ ત્રણ દુર્લભ જ[...]