• 🪔 પાર્ષદપ્રસંગ

    જ્યાં અવતાર છે, ત્યાં જ સરળતા છે

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    January 2023

    Views: 5681 Comment

    (23 જાન્યુઆરી, 2023ના રોજ શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર અને રામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ પ્રસંગે સ્વામી પ્રભાનંદ લિખિત ‘સ્વામી બ્રહ્માનંદ ચરિત’માંથી [...]

  • 🪔 જીવનચરિત્ર

    ભૈરવી બ્રાહ્મણી (યોગેશ્વરી)

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    November 2022

    Views: 4380 Comments

    (રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત હિંદી પુસ્તક ‘દિવ્ય સ્પર્શઃ શ્રીરામકૃષ્ણ સે પહલી મુલાકાતેં’માંથી આ અંશ સાભાર સ્વીકૃત છે. પુસ્તકના લેખક છે શ્રીરામકૃષ્ણ સંઘના સહાધ્‍યક્ષ પૂજ્યપાદ [...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વિશ્વશિક્ષક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    February 2022

    Views: 4250 Comments

    (શ્રીરામકૃષ્ણ સંઘના પૂજનીય ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મતિથિના ઉપલક્ષમાં પ્રકાશિત ‘જન્મસાર્ધશતવર્ષેર શ્રદ્ધાંજલિ’ નામક બંગાળી પુસ્તકમાં સ્વામીજીના કેળવણી ચિંતન વિશે આ લેખ [...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વિશ્વશિક્ષક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    January 2022

    Views: 3860 Comments

    (શ્રીરામકૃષ્ણ સંઘના પૂજનીય ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મતિથિ ઉપલક્ષે પ્રકાશિત ‘જન્મસાર્ધશતવર્ષેર શ્રદ્ધાંજલિ’ નામક બંગાળી પુસ્તકમાં સ્વામીજીના કેળવણી ચિંતન વિશે આ લેખ [...]

  • 🪔

    Message

    ✍🏻 Swami Prabhananda

    Swami Vivekananda and Gujarat (2019)

    Views: 1480 Comments

    22.12.2018 My dear Swami Nikhileswarananda, It is Swami Vivekananda's vision of a new India more glorious than ever before, seated on her majestic throne as [...]

  • 🪔 સંશોધન

    શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    may 2017

    Views: 2360 Comments

    (અનુ. હર્ષદભાઈ પટેલ) ‘મા, સૌ કહે છે કે મારી ઘડિયાળ બરાબર ચાલે છે. ખ્ર્રિસ્તી, બ્રાહ્મસમાજી, હિંદુ, મુસલમાન, બધા કહે છે કે અમારો ધર્મ સાચો. પણ [...]

  • 🪔 સંશોધન

    શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    april 2017

    Views: 2550 Comments

    (અનુ. હર્ષદભાઈ પટેલ) ખરું જોતાં, શ્રીરામકૃષ્ણદેવ બધા લોકો સાથે જ્ઞાતિ, સંપ્રદાય કે વ્યક્તિના જીવનની સ્થિતિની ગણના કર્યા સિવાય ભળતા અને જાણે કે તેઓ પોતાના જ [...]

  • 🪔 સંશોધન

    શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    march 2017

    Views: 2490 Comments

    સર્વદા જગન્નમાતાના પ્રેમમાં તરબોળ શ્રીરામકૃષ્ણદેવનાં દિવ્યદર્શનની એક બીજી પ્રાસંગિક ઘટનાનો અહીં ઉલ્લેખ કરવો યોગ્ય છે. જાન્યુઆરી, 1883ની તેમની અનુભૂતિ તેમણે આ પ્રમાણે વર્ણવી હતી : [...]

  • 🪔 સંશોધન

    શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    january 2017

    Views: 2230 Comments

    શ્રીરામકૃષ્ણદેવ અને આ મસ્જિદ સાથે સંકળાયેલ અન્ય રસપ્રદ પ્રસંગને અહીં નોંધી શકાય. એક દિવસ આ મસ્જિદમાં શ્રીરામકૃષ્ણદેવને ભૂખરા વાળ, દાઢી, મૂછોવાળા એક વૃદ્ધ ફકીરનો ભેટો [...]

  • 🪔 સંશોધન

    શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    december 2016

    Views: 2470 Comments

    (અનુ. હર્ષદભાઈ પટેલ) હૃદય અમને એમ પણ કહે છે કે ગોવિંદરાયે આતિથ્યનો સ્વીકાર કર્યો તેમજ પંચવટીની છાયા હેઠળ ધ્યાન કરતા રહ્યા અને દક્ષિણેશ્ર્વરના કાલી મંદિરને [...]

  • 🪔 સંશોધન

    શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    october 2016

    Views: 2300 Comments

    (અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) શુક્રવાર, ૭ સપ્ટેમ્બર ૧૮૮૩ના રોજ, પોતાની પહેલાંની આધ્યાત્મિક અનુભૂતિઓનાં સંસ્મરણો વાગોળતા શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના પોતાના ઓરડામાં ભક્તો સાથે બેઠા હતા. તેઓએ કહ્યું, "એક [...]

  • 🪔

    પ્રભુ મહારાજનું માતૃહૃદય

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    august 2014

    Views: 2080 Comments

    ૧૯૮૫ની ૨૫મી માર્ચે બેલુર મઠમાં આયોજિત બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (દસમા પરમાધ્યક્ષ)ની સ્મૃતિસભામાં સહાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજે આપેલ પ્રવચનનો હિન્દી ગ્રંથ ‘સ્વામી વીરેશ્વરાનંદ [...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદના જીવનનું અલ્પજ્ઞાત પ્રકરણ

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    january 2013

    Views: 1960 Comments

    ગતાંકથી આગળ : ‘તારા કુટુંબની સમસ્યાઓનું સમાધાન કરીને પછી મારી પાસે આવ. તને સમાધિ કરતાં પણ ઉચ્ચતર અવસ્થા પ્રાપ્ત થશે.’ શ્રીરામકૃષ્ણનું આ સૂચન ધ્યાનમાં રાખીને [...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદના જીવનનું અલ્પજ્ઞાત પ્રકરણ

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    December 2012

    Views: 2060 Comments

    રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ સ્વામી પ્રભાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’ (નવેમ્બર ૧૯૮૭) માં પ્રકાશિત થયેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત [...]

  • 🪔 દિપોત્સવી

    રામકૃષ્ણ ભાવ આંદોલન પ્રથમ તબક્કો (૧૮૭૨-૧૯૦૫)

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    November 2007

    Views: 30 Comments

    (રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજીએ ‘ધ સ્ટોરી ઑફ રામકૃષ્ણ મિશન - સ્વામી વિવેકાનંદ્‌સ વિઝન એન્ડ ફુલફિલમેન્ટ’ નામના પુસ્તકમાં મૂળ અંગ્રેજીમાં લખેલ લેખ ‘The [...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ - એક મહાન કેળવણીકાર

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    March 2007

    Views: 80 Comments

    ડહાપણ વિનાના જ્ઞાનનો મહાકાય વિસ્ફોટ તથા વિવેકવિહીન પુષ્કળ શક્તિ એ આજના શિક્ષણનાં ભયસ્થાનો છે. એ એક ગંભીર બાબત છે કે માનવજાતની ક્ષિતિજમાં આ સમસ્યાઓ પોતાનો [...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ - એક મહાન કેળવણીકાર - ૨

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    February 2007

    Views: 60 Comments

    (ગતાંકથી ચાલું...) આમ, આ ત્રણે વિભાવનાઓ - ક્ષમતા, અભિરુચિ તથા કાબેલિયત - એ શિક્ષણનાં જ આ ત્રણ પાસાઓ ઉપર ભાર મૂકે છે. (૧) ભણતર અથવા [...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ - એક મહાન કેળવણીકાર

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    January 2007

    Views: 50 Comments

    સ્વામી પ્રભાનંદજી મહારાજ કોલકાતાની પ્રખ્યાત ‘રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર’ના વડા અને રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી છે. શ્રીરામકૃષ્ણદેવ તથા સંઘના ઈતિહાસ પરનું તેમનું સંશોધન કાર્ય માટે સારી [...]

  • 🪔

    ભારતીય સંસ્કૃતિને સ્વામી વિવેકાનંદનું પ્રદાન - ૧

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    November 2005

    Views: 110 Comments

    રામકૃષ્ણમિશન ઈન્સ્ટિટ્‌યુટ ઓફ કલ્ચર, કોલકાતાના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજીએ બંગાળી ગ્રંથ ‘ચિંતાનાયક વિવેકાનંદ’માં પ્રકાશિત ‘ભારત સંસ્કૃતિતે સ્વામીજીર અવદાન’નો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. [...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને તેમનાં અનન્ય માતા - ૨

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    December 2004

    Views: 450 Comments

    શ્રીમા શારદાદેવી શાણપણ અને શક્તિનો એક અસીમ ખજાનો હતાં. એમાંથી સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુદેવના જીવનકાર્યની પૂર્તિ માટે અવારનવાર પ્રેરણા મેળવતા. પોતાની મહાસમાધિ પહેલાં શ્રીરામકૃષ્ણદેવે પોતાની [...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને તેમનાં અનન્ય માતા - ૧

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    November 2004

    Views: 390 Comments

    Vivekananda The Great Spiritual Teacher નામના પુસ્તકમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતાના અધ્યક્ષ સ્વામી પ્રભાનંદજીના પ્રસિદ્ધ થયેલ Vivekananda and His ‘Only Mother’ નામના અંગ્રેજી લેખનો શ્રી [...]

  • 🪔

    એક શતાબ્દિ પછી અમરગ્રંથ ‘કથામૃત’નું અવલોકન

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    November 2003

    Views: 710 Comments

    મૂળ બંગાળી ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ને ૧૦૧ વર્ષ થઈ ચૂક્યાં છે. વિશ્વભરમાં આ ગ્રંથ અમર બની ગયો છે. આ વિષય પર રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિ. ઓફ કલ્ચર, કોલકાતાના [...]

  • 🪔 પ્રાસંગિક

    ભગિની નિવેદિતા અને એમનું ભારત

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    August 2003

    Views: 800 Comments

    સ્વાતંત્ર્યદિન પર્વ નિમિત્તે સ્વામી પ્રભાનંદના અંગ્રેજી પુસ્તક ‘Nivedita of India’ ના અંશોનું શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. નિવેદિતાએ સ્વામી વિવેકાનંદની [...]

  • 🪔

    માનવમુક્તિ માટેના વીર યોદ્ધા સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    December 2002

    Views: 880 Comments

    “Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્‌ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતાના [...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    March 2002

    Views: 830 Comments

    થોડા દિવસો પહેલાં શારદીય દુર્ગાપૂજા થઈ ગઈ છે. શ્રીરામકૃષ્ણ કલકત્તાના શ્યામપુકુર નામના સ્થળે ભક્તોની સાથે રહે છે. શરીરમાં ગંભીર રોગ છે. ગળામાં કેન્સર થઈ ગયું [...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    February 2002

    Views: 590 Comments

    ડોક્ટર સરકાર અને શ્રીરામકૃષ્ણના વાર્તાલાપનું એક મહત્ત્વનું તથ્ય ‘લીલાપ્રસંગ’માં પ્રકટ થાય છે. સ્વામી સારદાનંદજી લખે છે; ‘ડોક્ટર સાહેબના કિંમતી સમયનો મોટોભાગ અહીં પસાર થતો હોવાને [...]

  • 🪔 જીવન-ચરિત્ર

    શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    January 2002

    Views: 890 Comments

    (૧૩) શરદઋતુનો સમય હતો.૧ શારદીય દુર્ગાપૂજાનો હર્ષોલ્લાસ કલકત્તાવાસીઓમાં અને શહેરમાં બધે સ્થળે દેખાઈ રહ્યો હતો. પરંતુ શ્યામપુકુરના મકાનમાં, જ્યાં શ્રીરામકૃષ્ણ રહેતા હતા, ત્યાં વાતાવરણ કંઈક [...]

  • 🪔 જીવન-ચરિત્ર

    શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    October 2001

    Views: 980 Comments

    (૧૦) ઠાકુર શ્રીરામકૃષ્ણ અસ્વસ્થ છે. તેમની સેવા માટે ભક્તજનો બધો વખત તેમની પાસે જ રહે છે. તરુણભક્તોમાંથી હજુ સુધી કોઈએ ઘરનો ત્યાગ કર્યો નથી. તેઓ [...]

  • 🪔 જીવન-ચરિત્ર

    શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    September 2001

    Views: 960 Comments

    (૫) આજે મંગળવાર છે. છઠ્ઠી ઓક્ટોબર ૧૮૮૫. સવારે આઠ વાગ્યાની આસપાસ માસ્ટર મહાશય શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા છે. બાજુના કોઈ મકાનમાં વાદ્યસંગીત વાગી રહ્યું [...]

  • 🪔 જીવન ચરીત્ર

    શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    August 2001

    Views: 940 Comments

    શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ એ સમયે કલકત્તામાં બાગબજાર, શ્યામબજાર, શ્યામપુકુર વગેરે સ્થળોએ સંસ્કારી લોકો રહેતા હતા. શ્યામબજાર કેટલાક સૈકાઓ જૂનું છે. પહેલાં આ સ્થળનું નામ ચાર્લ્સ [...]

  • 🪔 જીવન-ચરિત્ર

    શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    July 2001

    Views: 870 Comments

    (૬) ગુરુવાર. આસો સુદ આઠમ. ઓક્ટોબર ૧૮૮૫. સવારનો સમય. માસ્ટર મહાશય નિશાળે જતી વખતે આવ્યા અને એક કલાકથી પણ વધારે સમય બલરામભવનમાં રહ્યા. તેમને ઉદ્દેશીને [...]

  • 🪔 જીવન-ચરિત્ર

    શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા - ૨

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    June 2001

    Views: 850 Comments

    (૩) આજે સોમવાર છે. ૨૮મી સપ્ટેમ્બર ૧૮૮૫. નિશાળે જતી વખતે માસ્ટર મહાશય શ્રીરામકૃષ્ણની પાસે આવ્યા. લગભગ સાડાનવ વાગ્યાનો સમય હતો. શ્રીરામકૃષ્ણ સ્નાન કરવા જવાની તૈયારી [...]

  • 🪔 જીવન-ચરિત્ર

    શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    May 2001

    Views: 810 Comments

    શ્રી માસ્ટર મહાશયની અપ્રકાશિત રોજનીશીમાંથી શ્રીઠાકુરના બલરામભવનના સાત દિવસ અને શ્યામપુકુરના મકાનમાં ગાળેલા ૪૯ દિવસનું સંક્ષિપ્ત વિવરણ સ્વામી પ્રભાનંદજીએ મૂળ બંગાળીમાં ગ્રંથસ્થ કર્યું છે. એ [...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ મિશન : એનું ઐતિહાસિક મિશન

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    April 1998

    Views: 200 Comments

    સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી છે અને રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બૉડીના સભ્ય છે. તેમણે અંગ્રેજી તેમ જ બંગાળીમાં અનેક ગ્રંથો લખ્યા છે. - સં. [...]

  • 🪔

    ‘દીકરી, તારી ઇચ્છા પૂર્ણ થશે’

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    August 1992

    Views: 1150 Comments

    (એક કુમાર્ગી પતિના પરિવર્તનની કહાણી) (શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે.) શ્રીમતી કૃષ્ણપ્રિયંગિની જયારે દરેક પ્રકારના પ્રયત્નો કરવા છતાં પણ [...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ સર્વગ્રાહી હિન્દુ ધર્મ

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    October 1991

    Views: 870 Comments

    શ્રીમદ્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. શાંતિ અને સહિષ્ણુતાને વરેલા આ પ્રાચીન દેશના વિભાજન પછી, અનિચ્છાએ સ્વીકારાયેલ બ્રિટિશ રાજ ગયા [...]