• 🪔 હિંદુ ધર્મ

    મંગલાચરણનું માહાત્મ્ય - 2

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    (પ્રખ્યાત ભાગવત-કથાકાર સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ વેદાંત સેન્ટર, લ્યુસાકા (ઝાંબિયા)ના સચિવ છે. - સં.) મંગલાચરણનું માહાત્મ્ય પદ્મ-પુરાણમાં શ્રીમદ્‌ ભાગવતનું માહાત્મ્ય કહ્યું છે. આ માહાત્મ્યને શ્રીમદ્‌ ભાગવત[...]

  • 🪔 હિંદુ ધર્મ

    મંગલાચરણનું માહાત્મ્ય - 1

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    (પ્રખ્યાત ભાગવત-કથાકાર સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ વેદાંત સેન્ટર, લ્યુસાકા (ઝાંબિયા)ના સચિવ છે. - સં.) મંગલાચરણ શા માટે? સત્કર્મમાં આવનાર વિઘ્નોના નિવારણ માટે જેમનું આચરણ મંગલ છે,[...]

  • 🪔 હિંદુધર્મ

    સ્મૃતિ, દર્શન, અને પુરાણ પરિચય

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    સ્મૃતિ એક હિંદુએ કેવી રીતે જીવનયાપન કરવું જોઈએ, એ વિષયમાં નિર્દેશ આપતાં મનુ, યાજ્ઞવલ્ક્ય વગેરે ઋષિઓ કેટલાય ગ્રંથોની રચના કરી ગયા છે. ખાસ કરીને આવી[...]

  • 🪔 હિંદુધર્મ

    વેદ અને ઉપનિષદ પરિચય

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    હિંદુ ઋષિઓના ઉપદેશો હિંદુ ધર્મરૂપે સાકાર થયેલા છે અને જે પાવન ગ્રંથોમાં એને લખવામાં આવ્યા છે, એમને શાસ્ત્ર કહે છે. ઈશ્વર કોણ છે? તે ક્યાં[...]

  • 🪔 હિંદુધર્મ

    મનની અવિરામ શાંતિ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    ચિત્તશુદ્ધિ માટે જુદા જુદા મહાપુરુષોએ જુદા જુદા રસ્તાઓની શોધ કરી. એમના વિભિન્ન ઉપદેશોની મૂળ વાતોમાં કોઈ ભેદ નથી- ભેદ છે તો ફક્ત બાહ્ય વિવરણોમાં. સંસારના[...]

  • 🪔 હિંદુધર્મ

    મનની અવિરામ શાંતિ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    ઈશ્વરના વિષયમાં કોઈ ધારણા તથા એમની ઉપાસનાની કોઈ પણ પદ્ધતિને અંગ્રેજીમાં રિલિજન કહે છે. પશ્ચિમનો રિલિજન પોતાના અનુયાયીઓ પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ કોઈ[...]

  • 🪔 સમાજ

    રિલિજીયન અને ધર્મ

    ✍🏻 સંકલન

    નોંધ : ઓગસ્ટ ૧૯૦૬ થી નવેમ્બર ૧૯૧૧ દરમિયાન અંગ્રેજી સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદકીય વિભાગમાં ‘ઘભભફતશજ્ઞક્ષફહ ગજ્ઞયિંત’ ના નામે નિયમિતરૂપે ઘણા નિબંધો પ્રકાશિત થયા હતા. એ[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૧૧

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.) પ્રશ્ન: ૩૮ પ્રત્યેક હિન્દુ માટે આદર્શ દૈનિક કાર્યક્રમ શો હોઈ શકે? ઉ. આદર્શ દૈનિક કાર્યક્રમ આ પ્રમાણે[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૧૦

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.) પ્રશ્ન: ૩૫. હિન્દુધર્મના આજ દિવસ સુધીના વિકાસ પર દૃષ્ટિપાત કરતાં એવું લાગે છે કે અનેક આઘાતો સંઘર્ષો[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૮

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    પ્રશ્ન: ૨૮. હિન્દુધર્મગ્રંથોમાં જાતિભેદની દીવાલ તોડનારા આંતરજાતીય સહ-ભોજનનો નિષેધ છે? આંતરજ્ઞાતીય લગ્નોને સ્વીકૃતિ છે? ઉ.: કેટલાંક ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કોઈપણ જાતિની સચ્ચરિત્ર-વ્યક્તિનું[...]

  • 🪔

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (9)

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    પ્રશ્ન: ૨૬. આ જગત, જ્યાં આપણું અસ્તિત્વ છે, જેને આપણે જોઈએ છીએ, એ જગતનું નિર્માણ કઈ રીતે થયું? હિન્દુધર્મમાં તેનું નિરૂપણ જોવા મળે છે ખરું?[...]

  • 🪔

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૬)

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (ગતાંકથી આગળ) (૨૨) યોગનો આશય શો છે? યોગના ભેદ કેટલા? યોગની સાધના કેવી રીતે થાય છે? ‘युज्’માંથી યોગ શબ્દ આવ્યો છે. તેનો અર્થ છે ‘જોડવું.’જીવાત્માને[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૫

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    પ્રશ્ન: ૧૭. માનવના સ્વરૂપ અને જીવનના લક્ષ્ય સંબંધી હિન્દુધર્મના શા વિચારો છે? ઉ: જો કે આ પ્રશ્ન ટૂંકો કે સરળ દેખાય છે, છતાં પણ તે[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૪

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (ગતાંકથી આગળ) (સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક 'Hinuii mthrough Questions and Answers' નો અનુવાદ અત્રે ધારાવાહિક રૂપે રજૂ કરી રહ્યા છીએ.)[...]

  • 🪔

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૩)

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘Hinduism through Questions and Answers’ નો અનુવાદ અમે ધારાવાહિક રૂપે રજૂ કરી રહ્યા છીએ.) (ગતાંકથી આગળ)[...]

  • 🪔

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૨)

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘Hinduism through Questions and Answers’નો પ્રથમ અંશ દીપોત્સવી અંકમાં પ્રકાશિત થયો હતો. પ્રશ્ન ૪ : યજ્ઞ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ સર્વગ્રાહી હિન્દુ ધર્મ

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    શ્રીમદ્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. શાંતિ અને સહિષ્ણુતાને વરેલા આ પ્રાચીન દેશના વિભાજન પછી, અનિચ્છાએ સ્વીકારાયેલ બ્રિટિશ રાજ ગયા[...]

  • 🪔

    હિન્દુ-ધર્મ વિશે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગ્લોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘Hinduism through Questions and Answers’નો અનુવાદ અમે ધારાવાહિકરૂપે રજૂ કરીએ છીએ.) પ્ર.૧.      હિન્દુ ધર્મનો અર્થ[...]

  • 🪔

    હિન્દુ ધર્મ

    ✍🏻 કરસનદાસ માણેક

    વેદમાં પરમાત્માનું એક વર્ણન આવે છે. એમાં આખા બ્રહ્માંડથી ભરીને વિલસતા ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા બ્રહ્માંડથી પણ દશ આંગળ ઊંચો ‘अत्यतिष्ठत् दशाङ्गूलं’ છે એમ કહ્યું છે.[...]

  • 🪔

    શ્રીહનુમાનચરિત્ર (૩)

    ✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય

    (ગતાંકથી આગળ) પં. રામકિંકર ઉપાધ્યાય ‘રામચરિતમાનસ’ પરનાં પોતાના પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો ‘રામચરિતમાનસ’ પરનો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તા. ૩૦ એપ્રિલથી ૬[...]

  • 🪔

    શ્રી હનુમાન ચરિત્ર (૨)

    ✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય

    (ગતાંકથી આગળ) રામચરિતમાનસમાં અવતારની ભૂમિકા કથારૂપે આપવામાં આવી છે અને કથા આ રીતે છે : રાવણના અત્યાચારથી પીડિત થઈને પૃથ્વી મુનિઓ પાસે જાય છે. મુનિઓ[...]

  • 🪔 વિવેકવાણી

    ધર્મ એ જ આપણું જીવન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ધર્મ આપણી પ્રજાનું જીવન છે અને તેને આપણે મજબૂત કરવો જ જોઈએ. તમે સૈકાઓના આઘાતો સામે ટકી રહ્યા તેનું કારણ કેવળ તમે એની સંભાળ લીધી[...]

  • 🪔

    શ્રી હનુમાન ચરિત્ર (૧)

    ✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય

    ૫. રામકિંકર ઉપાધ્યાય ‘રામચરિતમાનસ’ પરનાં પોતાનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો ‘રામચરિતમાનસ’ પરનો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તા. ૩૦ એપ્રિલથી ૬ મે સુધી[...]

  • 🪔

    વિશ્વશાંતિમાં ધર્મનું સ્થાન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીમદ્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. પ્રસ્તુત લેખ અંગ્રેજી માસિક પ્રબુદ્ધ ભારતમાંથી સાભાર લેવામાં આવ્યો છે. વિશ્વશાંતિ ઘણો મોટો ખ્યાલ[...]

  • 🪔 વિવેકવાણી

    નૂતન ભારતને ઊભું થવા દો દો!

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    બ્રાહ્મણેતર વર્ગને મારે કહેવાનું કે થોભો, ઉતાવળા ન થાઓ, બ્રાહ્મણો સાથે ઝઘડો કરવાની એકેએક તકને વળગી ન પડો. કારણ કે તમે પોતાના જ વાંકે દુ:ખી[...]

  • 🪔

    હિન્દુધર્મની વિશેષતાઓ (3)

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) હિન્દુધર્મ વિકાસવાદી છે - રૂઢિવાદી નથી : વિશ્વના અધિકાંશ ધર્મો પોતાની અપરિવર્તનશીલ ઉપાસના પ્રણાલી, સ્થિર ધાર્મિક મતવાદ, વિચિત્ર પૌરાણિક માન્યતા અને રૂઢિવાદી હોવાને[...]

  • 🪔

    હિન્દુધર્મની વિશેષતાઓ (૨)

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી આગળ) હિન્દુ ધર્મ અધ્યાત્મવાદી છે જડવાદી નથી હિન્દુ ધર્મ મૂળથી જ અધ્યાત્મવાદી છે. આધ્યાત્મિકતા અને ધર્મ હિન્દુ માટે પર્યાયવાચી છે. આધ્યાત્મિકતા સિવાયના કોઈ પણ[...]

  • 🪔

    હિન્દુ ધર્મની વિશેષતાઓ (૧)

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    સ્વામી સત્યરૂપાનંદ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ છે. વિશ્વના રંગમંચ પર આજે જેટલાં રાષ્ટ્રોનું અસ્તિત્વ છે અને વિશ્વના જ્ઞાત ઇતિહાસમાં જે રાષ્ટ્રોની શેષ સ્મૃતિ[...]