• 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ‘The Limits of Reductionist Science’ પર ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીએ ૯ માર્ચ, ૨૦૦૩ના રોજ યોજેલ ચર્ચાસભામાં સ્વામી જિતાત્માનંદજીએ Science Turns from Materialism to Holism એ[...]

  • 🪔 સમાચાર વિવિધા

    મધુસંચય

    ✍🏻 સંકલન

    ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે ત્યારે આપણને એવું લાગે છે કે આ દુનિયામાં ક્યાંય ભાવાત્મક વિચારો, માનવીઓ,[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદ અને તેના ગુરુભાઈઓનું ગુજરાત પરિભ્રમણ સ્વામી વિવેકાનંદ અને તેના મોટા ભાગના ગુરુભાઈઓએ પોતાના પરિભ્રમણ સમયે પશ્ચિમ ભારતના ઘણા પ્રદેશોની યાત્રા કરી હતી. સ્વામી[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમહાવીરની વાણી

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    સંસાર * અધ્રુવ, અશાશ્વત અને દુ:ખપ્રધાન સંસારમાં એવું કયું કર્મ છે કે જેનાથી મને દુર્ગતિ ન મળે? * આ કામભોગ ક્ષણભરનું સુખ આપનાર અને ચીરકાળનું[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામની વાણી

    ✍🏻 સ્વામી શુદ્ધસત્ત્વાનંદ

    * તમે પોતાના આત્માનું ચિંતન નિરંતર કેવી રીતે કરશો? વેદો તમને કહે છે: તમે એકાંતમાં જાઓ, ઈંદ્રિયોને સંયમિત કરો અને અશુભ વિચાર-રહિત બનીને માત્ર આત્માનું[...]

  • 🪔 શિક્ષણ

    આપણી કેળવણી

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    સ્વામી નિર્વેદાનંદ દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ ‘Our Education’ પુસ્તકના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિંદી અનુવાદ ‘हमारी शिक्षा’નામના પુસ્તકના શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદના અંશો અહીં આપતાં[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૧

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    રામકૃષ્ણ સંઘના ત્રીજા પરમાધ્યક્ષ, શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી અખંડાનંદજી મહારાજે હિમાલય અને તિબેટની પવિત્ર ભૂમિમાં ઘણાં વર્ષો સુધી કઠિન તપસ્યા કરી હતી. એમણે[...]

  • 🪔 શાસ્ત્ર

    ઈશ ઉપનિષદ - ૪

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    अन्धं तम: प्रविशन्ति ये अविद्यामुपासते। ततो भूय इव ते तमो य उ विद्यायां रता: ।।९।। अन्धम्‌ (આત્માના અજ્ઞાનને સૂચવતો) અંધાપો; तम:, અંધારું, ‘હું’ અને ‘મારું’[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    જીવતાં શીખો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    રામકૃષ્ણ મઠ, પૂન્નમપેટના અધ્યક્ષ સ્વામી જગદાત્માનંદ કૃત ‘Learn to Live’ એ પુસ્તકના કેટલાક ગુજરાતી અંશો આપણે અગાઉના અંકોમાં જોઈ ગયા છીએ. આ પુસ્તકની ભૂમિકાનો શ્રીમનસુખભાઈ[...]

  • 🪔 સાધના

    ભક્તિનાં વિવિધ સ્વરૂપો

    ✍🏻 સ્વામી જપાનંદ

    જુદા જુદા યુગોમાં જુદા જુદા ભાવોનું પ્રાબલ્ય શાસ્ત્રરૂપ આધ્યાત્મિક ઇતિહાસના પઠનથી એમ માલૂમ પડે છે કે એકએક યુગમાં શાંતદાસ્યાદિ ભાવોમાંથી એકએક ભાવ માનવમનની ઉપાસનાના પ્રધાન[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ, મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, યોગોદ્યાન, કાંકુડગાચ્છી, કોલકાતામાં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એ વિષય પર બંગાળીમાં આપેલાં ધારાવાહિક વ્યાખ્યાનોનો પ્રથમ[...]

  • 🪔

    આધ્યાત્મિકતા : ભારતીય રાજનીતિશાસ્ત્રનો આધારસ્તંભ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજીએ અંગ્રેજી માસિક (‘વેદાંત કેસરી’ ડિસે. ૨૦૦૨)માં પ્રસિદ્ધ થયેલ લેખ ‘The Spiritual Background of Indian Polity’નો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલ[...]

  • 🪔 પ્રાસંગિક

    ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૨

    ✍🏻 સ્વામી બુધાનંદ

    (ગતાંકથી આગળ) જ્ઞાનવિચારના અસ્ત્રાની ધાર સમા માર્ગને જ નરેન્દ્રે જાણે કે પોતાનો પથ માનીને પકડી લીધો. એટલે જ તેઓ મહામાયાને ખાસ ગણકારતા નહિ. ‘એ ઠાકુરની[...]

  • 🪔 સંપાદકીય

    ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    છેલ્લાં ૧૦૦ વર્ષમાં માનવજાતે જ્ઞાનની ક્ષિતિજો અને તેમાંય ખાસ કરીને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અદ્‌ભુત પ્રગતિ સાધી છે. અતિ અલ્પ સમયમાં નાનામાં નાના નિર્જીવ પરમાણુથી[...]

  • 🪔 વિવેકવાણી

    મા ભૈ: - ડરો નહિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    અત્યારે હનુમાનના ચરિત્રને તમારે આદર્શ બનાવવાનો છે, જુઓ, રામચંદ્રની આજ્ઞાથી તેમણે સાગરને ઓળંગ્યો હતો; તેમને જીવન કે મરણની પરવા ન હતી! તેઓ પૂરેપૂરા ઈન્દ્રિયનિગ્રહી અને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વર અને એના ભક્તો - ૩

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ૬૫૯. બાળકની સરળતા કેટલી મધુર છે! જગતની બધી સમૃદ્ધિને બદલે એ પોતાના ઢીંગલાને વધારે પસંદ કરે છે. સંનિષ્ઠ ભક્તનું પણ તેવું જ છે. બધાં માનપાનને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    वीताखिलविषयेच्छं जातानन्दाश्रुपुलकमत्यच्छम्‌। सीतापतिदूतायं वातात्मजमद्य भावये हृद्यम्‌।। જેમની સકલ વિષયેચ્છાઓ નિર્મૂળ થઈ ગઈ છે, (શ્રીરામનાં શ્રવણ-સ્મરણ કે દર્શન માત્રથી) જેમની આંખોમાં આનંદાશ્રુ છલકાઈ ઊઠે છે, અને[...]