Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : તણાવમુક્તિ વિશેષાંક : દીપોત્સવી અંક
: નવેમ્બર ૨૦૨૧
Read Articles
🪔 મંગલાચરણ
જગદંબા સ્તુતિ, આપણો વારસો
✍🏻 સંકલન
November 2021
જગદંબા સ્તુતિ ॐ जयन्ती मङ्गला काली भद्रकाली कपालिनी। दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तु ते॥ जय त्वं देवि चामुण्डे जय भूतार्तिहारिणि। जय सर्वगते देवि[...]
🪔 અમૃતવાણી
માયા અહંકાર તરીકે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2021
અહંકારનાં અનિષ્ટો આખા જગતને સૂર્ય ગરમી અને પ્રકાશ આપી શકે છે. પણ એનાં કિરણો આડાં વાદળાં આવે ત્યારે એ એમ કરી શકતો નથી. એ જ[...]
🪔 સંપાદકીય
હતાશા-નિરાશાનાં ઘોર વાદળાં છવાય ત્યારે શું કરવું?
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2021
મનુષ્યના જીવનમાં ક્યારેક એવો સમય આવે છે કે હતાશા અને નિરાશાનાં ઘનઘોર વાદળાં એવાં છવાઈ જાય છે કે ક્યાંયથી આશાનું કિરણ પણ દેખાતું નથી અને[...]
🪔 દીપોત્સવી
અશાંતિ કેવી રીતે દૂર થાય?
✍🏻 શ્રીમા શારદાદેવી
November 2021
લોકો તેમનાં દુઃખ અને શોક માટે ફરિયાદ કરે છે અને કહે છે કે તેઓ પ્રભુને કેટલીયે પ્રાર્થનાઓ કરે છે પરંતુ દુઃખમાંથી છુટકારો મળતો જ નથી.[...]
🪔 દીપોત્સવી
શોકમાં ડૂબી ન જાવ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2021
‘અહા! પુત્રશોક જેવી બીજી કઈ જ્વાળા છે? આ ખોળિયામાંથી નીકળે છે ને? ખોળિયા સાથેનો સંબંધ - જેટલા દિવસ શરીર રહે તેટલા દિવસ રહે.’ ‘અક્ષય મરી[...]
🪔 દીપોત્સવી
વિપત્તિ આવે ત્યારે શું કરવું?
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2021
(એક મિત્રને સહાનુભૂતિભર્યો પત્ર) મુંબઈ, ૨૩ મે, ૧૮૯૩. (ડી. આર. બાલાજીરાવ) ‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ પાછો જઈશ. પ્રભુએ આપ્યું અને[...]
🪔 દીપોત્સવી
જીવનમાં વિષાદ શા માટે આવે છે?
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
November 2021
મનુષ્યને શું જોઈએ છે? આનંદ! આનંદ મેળવવા માટે તે કેટલી દોડધામ કરે છે! કેટલો પ્રયત્ન કરે છે! કેટલા ઉપાયો કરે છે! તો પણ મેળવે છે[...]
🪔 દીપોત્સવી
હાય હાય કરવાથી શું વળે?
✍🏻 સ્વામી શિવાનંદ
November 2021
સંસારનો નિયમ જ એવો, શોક-તાપ, દુઃખ-કષ્ટ, દાહ-યંત્રણા આ બધું જ સંસારમાં છે. માત્ર સુખ-શાંતિ સંસારમાં અતિ વિરલ છે. આ જન્મ-મૃત્યુના પ્રવાહને કોઈ રોકી શક્યું નથી.[...]
🪔 દીપોત્સવી
નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો
✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ
November 2021
નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો, કારણ કે ભગવાને જ મનુષ્યને આશ્વાસન દીધું છે: ‘કૌન્તેય પ્રતિજાનિહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ'- હે અર્જુન! ચોક્કસ જાણ કે[...]
🪔 દીપોત્સવી
નિરુત્સાહ થશો નહીં
✍🏻 સ્વામી તુરીયાનંદ
November 2021
શરીર ધારણ કર્યું છે એટલે સુખ-દુ:ખ તો વળગેલાં જ રહેવાનાં છે- ‘न वै सशरीरस्य सत: प्रियाप्रिययोरपहतिरस्ति’ (અર્થાત્ સશરીર વ્યક્તિ એટલે કે જેને શરીરમાં ‘હું’ પણાની[...]
🪔 દીપોત્સવી
તણાવમુક્તિ અને અધ્યાત્મ-સુધા
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
November 2021
સવારમાં ધ્યાન કરો. સંધ્યા સમયે પ્રાર્થના કરો. રાત્રે સૂતી વખતે પ્રાર્થનાનો મનોભાવ અને દૃઢ નિશ્ચય રાખો. શુદ્ધ મનથી ધ્યાન કરો. છ કલાકની ઊંઘ પૂરતી છે.[...]
🪔 દીપોત્સવી
ગીતામાં માનસિક ટૉનિક
✍🏻 સ્વામી રંગનાથાનંદ
November 2021
कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम्। अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिर्करमर्जुन॥ ‘હે અર્જુન! આવા ઘોર સંકટની પળે આર્યો માટે અશોભનીય, સ્વર્ગપ્રાપ્તિ માટે બાધક અને કીર્તિનો નાશ કરનાર શોક તારા મનમાં આવ્યો[...]
🪔 દીપોત્સવી
સંઘર્ષ અને તણાવ પર કાબૂ કેવી રીતે મેળવવો?
✍🏻 સ્વામી અખિલાનંદ
November 2021
સૌ પ્રથમ આપણે જોઈએ કે સંઘર્ષ અને તણાવ કેવી રીતે દૂર કરી શકાય. પશ્ચિમના મોટાભાગના મનોચિકિત્સકો ફ્રોઇડને અનુસરે છે. તેમાંના કેટલાક એડલરની પદ્ધતિ અને કાર્લ[...]
🪔 દીપોત્સવી
સદીની સૌથી મોટી સમસ્યા - માનસિક તણાવ
✍🏻 સ્વામી તથાગતાનંદ
November 2021
આપણી સૌથી મોટી તબીબી સમસ્યા છે તણાવ અંગેની આપણી અત્યંત ઓછી સમજણ. તણાવનો ખ્યાલ કેનેડાના અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની વિકૃતિઓના તજજ્ઞ હેન્સ સેલીથી ઉદ્ભવ્યો, જેમને તેમણે ‘માનવ[...]
🪔 દીપોત્સવી
દુઃખ અને અશાંતિનું મૂળ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
November 2021
ઇચ્છા ન હોવા છતાં પણ, આપણે બધા પોતાના જીવનનો મોટા ભાગનો સમય દુઃખ અને અશાંતિના વમળમાં ફસાઈ જઈએ છીએ. આવું શા માટે થાય છે, એને[...]
🪔 દીપોત્સવી
તણાવમુક્તિના પારંપરિક ઉપાયો
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
November 2021
શારીરિક અને માનસિક બન્નેય પ્રકારના તણાવ મનુષ્ય-અસ્તિત્વનું અવિભાજ્ય અંગ છે. મનુષ્ય રોગ, અપક્ષય અને મૃત્યુને વશ છે. બાલ્યાવસ્થામાંથી પુખ્તાવસ્થાના વિકાસમાં માતા-પિતાની સંભાળમાં ઉપેક્ષા અને નવીનતર[...]
🪔 દીપોત્સવી
કોરોનાના કેરમાં હકારાત્મક વિચારો દ્વારા મનની શાંતિ
✍🏻 સ્વામી ગૌતમાનંદ
November 2021
‘કોવિડ-૧૯ મહામારી દરમ્યાન માનસિક શાંતિ કઈ રીતે પ્રાપ્ત કરવી’ - આવા સુંદર વિષય ઉપર આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજવા બદલ હાર્દિક અભિનંદન. આ પરિસંવાદની પૂર્વતૈયારી રૂપે શ્રીરામકૃષ્ણ[...]
🪔 દીપોત્સવી
તબિયત
✍🏻 શ્રી જ્યોતીન્દ્ર દવે
November 2021
‘કેમ છે હવે તમારી તબિયત?’ મેં સામાન્ય રીતે માંદા રહેતા મારા એક પરિચિત સજ્જનને પૂછયું. ‘ઠીક છે, ચાલ્યા જ કરે છે એ તો! નરમગરમ. હંમેશ[...]
🪔 દીપોત્સવી
તણાવમુક્તિનો અસરકારક ઉપાય : પ્રાર્થના
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
November 2021
આજના યુગમાં માનસિક તણાવ દિન-પ્રતિદિન વધતો જ જાય છે. વધારે પડતો કામનો બોજો, આર્થિક ભીંસ, પરિવારમાં ક્લેશ, ભવિષ્યની ચિંતા. આ બધાં કારણોથી વ્યક્તિ માનસિક તાણ[...]
🪔 દીપોત્સવી
જીવનમાં તણાવ : કારણ અને નિવારણ
✍🏻 ડૉ. લોપા મહેતા
November 2021
જીવનના તાણાવાણામાં તણાવ વણાઈને રહે છે. જ્યારે જીવનમાં કોઈ પણ બદલાવ આવવાનો હોય, જેમ કે નવી સ્કૂલ, કૉલેજ કે નોકરીની શરૂઆત હોય તો મનમાં એક[...]
🪔 દીપોત્સવી
તણાવમુક્ત કરે સ્વામી વિવેકાનંદ સાહિત્ય
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
November 2021
છેલ્લા થોડા સમયથી આપણે એક વર્ણન ન કરી શકાય તેવા, અદૃશ્ય ભયમાં જીવી રહ્યા છીએ. સરકાર, મીડિયા, ચિકિત્સકો- બધા જ બૂમો મારી રહ્યા છે કે[...]
🪔 દીપોત્સવી
પરીક્ષાના તણાવને દૂર કરવાના ઉપાયો
✍🏻 ડૉ. ચેતના માંડવિયા
November 2021
પરીક્ષાઓ વિદ્યાર્થીઓના જીવનનો માર્ગ તથા દિશા નક્કી કરે છે. ખૂબ સારા ગુણ મેળવી ઉત્તિર્ણ થવાથી કીર્તિ, વિત્તીય સમૃદ્ધિ, સફળ સામાજિક જીવન, આરામદાયક જિંદગી અને પ્રસિદ્ધિ[...]
🪔 દીપોત્સવી
રામ રાખે તેને કોણ ચાખે?
✍🏻 શ્રીમતી રશ્મિ રાજ જોષી
November 2021
૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧, શુક્રવાર. આ સમયે અમે આદિપુરમાં ‘નિર્માણ’ એપાર્ટમેન્ટમાં બીજે માળે રહેતાં હતાં. એ દિવસે ૨૬મી જાન્યુઆરીની રજા હોવાને લીધે રાજુ ઘરે હતા. મોટી[...]
🪔 દીપોત્સવી
રામચરિતમાનસમાં તણાવમુક્તિના ઉપાયો
✍🏻 સ્વામી સુખાનંદ
November 2021
રામચરિતમાનસમાં તણાવમુક્તિનો પહેલો અને છેલ્લો ઉપાય છે સતત ભગવાનનું નામ. जपहिं नामु जन आरत भारी। मिटहिं कुसंकट होहिं सुखारी॥ (સંકટથી ગભરાઈને) આર્ત ભક્ત[...]
🪔 દીપોત્સવી
તણાવમુક્તિ - શ્રીમદ્ ભાગવતની દૃષ્ટિ
✍🏻 સ્વામી ગુણેશાનંદ
November 2021
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग्भवेत् ॥ શાસ્ત્રોની શુભ-મંગલ વાણી સદૈવ આપણા ગ્રંથોના માધ્યમથી પ્રતિધ્વનિત થતી રહી[...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવ અને તણાવમુક્તિ
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
November 2021
चन्दनं शीतलं लोके चन्दनादपि चन्द्रमाः। चन्द्रचन्दनयोर्मध्ये शीतला साधुसंगतिः॥ ચંદનના લેપને સૌથી વધુ શીતળ માનવામાં આવ્યો છે, ચંદ્ર તેનાથી પણ વધુ શીતળતા પ્રદાન[...]
🪔 દીપોત્સવી
શ્રીમા શારદાદેવીનું જીવન-કવન અને તણાવમુક્તિ
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
November 2021
લગભગ છેલ્લાં બે વર્ષથી આપણે સૌ એક પ્રકારના તણાવમાં જીવીએ છીએ. આ કોરોનાનો કપરો કાળ એટલે ભયંકર તણાવપૂર્ણ જીવન, અશાંતિભર્યો અજંપો. કુટુંબ-કુટુંબ, સામાજિક જીવન અને[...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ અને તણાવમુક્તિ
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
November 2021
આજનો યુગ કે જે યુગમાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ, એ પહેલાં ઘણા યુગો વીતી ગયા, જેમાં સત્યયુગ કહીએ કે ત્રેતાયુગ કહીએ કે પછી દ્વાપરયુગ[...]
🪔 દીપોત્સવી
તણાવ- કારણ અને ઉપાય
✍🏻 સ્વામી ઇષ્ટમયાનંદ
November 2021
એક વાર એક સંન્યાસી કેટલાક લોકોની સાથે નાવમાં ગંગા પાર જઈ રહ્યા હતા. સાથે એક ડૉક્ટર મિત્ર પણ હતા. નદીની વચ્ચે પહોંચતાં જ અચાનક તોફાન[...]
🪔 દીપોત્સવી
ચાર સરળ વાતો - બે ભૂલવા જેવી, બે યાદ રાખવા જેવી
✍🏻 સ્વામી મેધજાનંદ
November 2021
આપણે જીવનના કોઈપણ ક્ષેત્રમાં કેમ ન હોઈએ, લોક-વ્યવહાર માટે થોડો-ઘણો સમય આપવો પડે છે. લોક-વ્યવહારની અંતર્ગત આપણાં સગાં-સંબંધી, મિત્રવર્ગ, વેપારમાં કે કંપનીમાં કાર્ય કરનાર આપણા[...]
🪔 દીપોત્સવી
કૃપા હિ કેવલમ્
✍🏻 એક ભક્ત
November 2021
શ્રીમા શારદાદેવીએ કહ્યું હતું, ‘વિપત્તિના સમયમાં યાદ રાખજો કે તમારી એક મા છે.’ તેમની આ આશાની વાણી શું આજે એકસો વર્ષ પછી પણ સાર્થક છે?[...]
🪔 દીપોત્સવી
સારું થયું મને કોરોના થયો!
✍🏻 એક મહિલા ભક્ત
November 2021
૧૮મી મે, ૨૦૨૦ના રોજ બપોરે ચાર વાગ્યે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. છેલ્લા પંદર દિવસથી લાગ્યા કરતું હતું કે મને કોરોના થવાનો છે. મનમાં જયારે[...]
🪔 દીપોત્સવી
કાવ્યો
✍🏻 કાવ્યો
November 2021
રામ રાખે તેમ રહીએ... રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.. આપણે તો ચિઠ્ઠીના ચાકર છૈ યે, ઓધવજી રામ રાખે તેમ રહીએ.. કોઈ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
November 2021
થોડો વખત પહેલાં અવિરતપણે ધોધમાર વરસતા વરસાદે કેલેવાઈ અને કમાલેશ્વરી નદીઓના કિનારા તોડી નાખ્યા અને તેને કારણે પશ્ચિમબંગાળના પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર જિલ્લાઓમાં તેનાં પાણી[...]
🪔 ચિત્રકથા
દીપોત્સવી
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2021