આપના મિત્રો સાથે શેર કરો

Itihas2021-08-06T11:51:40+00:00

ઇતિહાસ

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે

June 1, 2015|Categories: Ashok Garde|Tags: , , , |

ગયા અંકમાં આપણે ‘હિંદુ’ શબ્દની વ્યુત્પત્તિ, હિંદુ સંસ્કૃતિના વિકાસના વિવિધ તબક્કા અંગે જાણકારી મેળવી, હવે આગળ... ઈ.સ.૧૧૦૦ થી ભારતના ઉત્તર[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે

May 1, 2015|Categories: Ashok Garde|Tags: , , , |

સંપાદકીય નોંધ : અશોક ગર્દેએ મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત કરેલ પુસ્તક Modern Hinduism નો સ્વાતિ વસાવડાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]

ઈતિહાસ : રામકૃષ્ણ આશ્રમ, શ્રીનગર (જમ્મુ-કાશ્મીર)નો સંક્ષિપ્ત ઈતિહાસ : સંકલન

July 1, 2009|Categories: Sankalan|Tags: , , , |

રામકૃષ્ણ આશ્રમ, શિવાલય, શ્રીનગરનો સંક્ષિપ્ત ઈતિહાસ ૧૯૫૫ થી ૧૯૫૭માં વર્ષોના પ્રયાસોથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા કાશ્મીરના ભક્તજનોએ શ્રીનગરમાં રામકૃષ્ણ-વિવેકાનંદ સેવાસદનની સ્થાપના[...]

ઈતિહાસ : પ્રાચીન ભારતમાં શિક્ષણ : કેશવલાલ વિ. શાસ્ત્રી

July 1, 2008|Categories: Keshavlal V Shastri|Tags: , , |

સારાપણાનો આધાર વસ્તુની પુરાતનતા કે અદ્યતનતા પર હોઈ ન શકે. વિવેકશીલ જનો બન્નેનું નિરીક્ષણ-પરીક્ષણ કરીને યોગ્ય વસ્તુને અપનાવે છે. એટલે[...]

ઈતિહાસ : ભારતનું પ્રાચીન વાઙ્‌મય : કેશવલાલ વિ. શાસ્ત્રી

June 1, 2008|Categories: Keshavlal V Shastri|Tags: , , |

(ગતાંકથી આગળ) વેદ આગળ દર્શાવ્યા પ્રમાણે વિશ્વના સૌથી પ્રાચીન વાઙ્‌મય એક વેદનું બાદરાયણ વ્યાસે જુદા જુદા ચાર વેદોમાં વિભાજન કર્યા[...]

સંપાદકીય : ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

January 1, 2008|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ) જામનગરના શંકરજી શેઠ (માંકડ) પવિત્ર સ્વભાવના હતા અને નિયમિત રીતે શાસ્ત્રનું અધ્યયન કરતા. તેઓ હંમેશાં જપમાળા કરતા, મંદિરે[...]

ઇતિહાસ : સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન – ૩ : સ્વામી શુદ્ધરૂપાનંદ

July 1, 2004|Categories: Shuddharupananda Swami|Tags: , , |

શિગ્રામ - બગીના માલિક છબીલદાસ લલ્લુભાઈ એ જમાનામાં અમીર લોકો બગી કે શિગ્રામ જેવી ઘોડાગાડી ધરાવતા. પોતાના બંગલામાં તબેલો હતો[...]

ઇતિહાસ : સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન – ૨ : સ્વામી શુદ્ધરૂપાનંદ

June 1, 2004|Categories: Shuddharupananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ)  રામદાસ છબીલદાસ સ્વામીજીના કરતાં થોડાં વર્ષો મોટા હતા. તેઓ એકબીજા સાથે ઘણા હળીમળી ગયા હતા. વળી તેમને બંનેને[...]

ઇતિહાસ : સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન – ૧ : સ્વામી શુદ્ધરૂપાનંદ

May 1, 2004|Categories: Shuddharupananda Swami|Tags: , , |

સ્વામી શુદ્ધરૂપાનંદના મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. તેમની વેદાંત સોસાયટી, ન્યૂયોર્કમાં આસિ. મિનિસ્ટર[...]

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી : સંકલન

March 1, 2004|Categories: Sankalan|Tags: , , , |

જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદની કાંસ્યપ્રતિમા (૧૯૯૫) જૂનાગઢના સ્વામી વિવેકાનંદ કેન્દ્રની સહાયથી વિવેકાનંદ ઉદ્યાન, તળાવ ગેટમાં ૧૧મી સપ્ટેમ્બર, ૧૯૯૫ના રોજ ૯ ફૂટ[...]

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી : સંકલન

August 1, 2003|Categories: Sankalan|Tags: , , , |

રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજના વરદ હસ્તે ૧૬ ઓગસ્ટ, ૧૯૭૧ના રોજ શ્રીરામકૃષ્ણદેવના નવા મંદિરનો શિલાન્યાસવિધિ સંપન્ન[...]

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી : સંકલન

July 1, 2003|Categories: Sankalan|Tags: , , , |

નવા દવાખાનાનું મકાન (૧૯૬૦) ૧૯૩૭ના ફેબ્રુઆરીમાં આશ્રમનું દવાખાનું શરૂ થયું હતું. ૨૮મી સપ્ટે. ૧૯૬૦ ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિશ્રી ડો.[...]

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી : સંકલન

June 1, 2003|Categories: Sankalan|Tags: , , , |

રાજકોટના શ્રી વીરજીભાઈ વેડના દાનથી ૧૯૩૬ના ડિસેમ્બરમાં અતિથિગૃહના નાના મકાનનું બાંધકામ શરૂ થયું.  શ્રીરામકૃષ્ણદેવના જન્મદિનનો શતાબ્દિ મહોત્સવ (૧૯૩૬-૩૭) શ્રીરામકૃષ્ણદેવના જન્મતિથિના[...]

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી : સંકલન

May 1, 2003|Categories: Sankalan|Tags: , , , |

રાજકોટના સિવિલ સ્ટેશનમાં ‘શ્રીરામકૃષ્ણ આશ્રમ’નું મંગલ ઉદ્‌ઘાટન રાજકોટના સિવિલ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોરબીના જૂના ઉતારાને મોરબીના મહારાજા શ્રી લખધીરજીની રૂ.[...]

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી : સંકલન

April 1, 2003|Categories: Sankalan|Tags: , , , |

સ્વામી વિવેકાનંદ અને તેના ગુરુભાઈઓનું ગુજરાત પરિભ્રમણ સ્વામી વિવેકાનંદ અને તેના મોટા ભાગના ગુરુભાઈઓએ પોતાના પરિભ્રમણ સમયે પશ્ચિમ ભારતના ઘણા[...]

અંગુલિમાલનું હૃદયપરિવર્તન : કાંતિલાલ કાલાણી

May 1, 1993|Categories: Kantilal Kalani|Tags: , , |

અંગુલિમાલ ભયાનક હત્યારો હતો. એણે એક હજાર આંગળીઓની માળા બનાવી ગળામાં પહેરવાનો સંકલ્પ કર્યો હતો. કેટલાક અઘોરીઓ ખોપરીની માળા પહેરતા[...]

રામાયણ-મહાભારત : વૈશ્વિક ચેતનાનો આવિષ્કાર : ડૉ. યશવંત ત્રિવેદી

August 1, 1992|Categories: Yashwant Trivedi Dr.|Tags: , , |

રામાયણ-મહાભારત ઈલિયડ અને ઓડીસીની કક્ષાનાં આર્ષ મહાકાવ્યો છે. તળ ફૂટીને Cosmic necessityમાંથી વૈશ્વિક અનિવાર્યતામાંથી - આ મહાકાવ્યો પ્રગટેલાં છે. પ્રભુની[...]

Title

Go to Top