• 🪔 કાવ્ય

    મારા હાથ વળી જાય છે પ્રાર્થનાની મુદ્રામાં

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    બેતાલીશ લાખ માણસોને સળગાવી દીધાં ગેસ-ચેમ્બરમાં ને અઢી કરોડની હત્યા થઈ બીજા વિશ્વયુદ્ધમાં તોય નાળિયેરીનાં પાન જેમ કે સી-ગલની પાંખો જેમ મારા હાથ કેમ વળી[...]

  • 🪔 કાવ્ય

    પ્રાર્થના

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    આજના જન્મદિને હું સર્વ પ્રકાશથી, સર્વ સત્યથી, સર્વ સૌંદર્યથી તને જોઉં છું! પરોઢની ઝાકળભીની પુષ્પપાંદડીઓથી અને સમુદ્રની ભીની લહેરોથી તને જોઉં છું! પંખીનો બે પાંખો[...]

  • 🪔

    બેલુરમઠની એક સવાર

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    સંન્યાસીનાં વસ્ત્રો જેવાં ભગવા પથ્થરોની બેલુરમઠના મંદિરની બાંધણી – ઠાકુરદાની વાદળની આંખોની પાળ પરથી ઊડું-ઊડું કરતાં સોન પારેવાં બિછાવી દે છે હિમાદ્રિની બરફ વર્ષાનો શ્વેત[...]

  • 🪔

    રામાયણ-મહાભારત : વૈશ્વિક ચેતનાનો આવિષ્કાર

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    રામાયણ-મહાભારત ઈલિયડ અને ઓડીસીની કક્ષાનાં આર્ષ મહાકાવ્યો છે. તળ ફૂટીને Cosmic necessityમાંથી વૈશ્વિક અનિવાર્યતામાંથી - આ મહાકાવ્યો પ્રગટેલાં છે. પ્રભુની કોઈ શાશ્વતી ઇચ્છાથી પ્રગટેલાં આવાં[...]

  • 🪔

    ભગવાન મહાવીરની પ્રકાશ-વાણી

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    ૫મી સપ્ટેમ્બર શ્રી પર્યુષણ પર્વ પ્રસંગે (હવે જૈનોનું પર્યૂષણ પર્વ શરૂ થશે. પર્યૂષણને ‘પર્વાધિરાજ’ કહેવાય છે. ‘પર્યૂષણા’ એટલે સમગ્રતામાં વાસ કરવો અને ધર્મનું ચિંતન કરવું.[...]