• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીશ્રીદુર્ગાપૂજા મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં ૧૪ ઓક્ટોબરથી ૨૨ ઓક્ટોબર, ૨૦૧૫ સુધી શ્રીશ્રીદુર્ગાપૂજા મહોત્સવનું આયોજન થયું હતું. ૧૪ ઓક્ટોબરથી ૧૮ ઓક્ટોબર સુધી[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગયા અંકમાં આપણે નરેનની કથાશ્રવણપરાયણતા તેમજ દેવદેવીઓ પ્રત્યેની ભક્તિપરાયણતા વિશે વાંચ્યું, હવે આગળ... ભલે સમજાય કે ન સમજાય પણ નરેનને તો નાનપણથી જ ધ્યાનની લગની[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    પરમેશ્વર શિવ

    ✍🏻 ભગિની નિવેદિતા

    દેવો અને ઋષિઓની એક પ્રશ્નના ઉત્તરમાં બ્રહ્માએ આ કથાનું વર્ણન કર્યું હતું : બ્રહ્માની રાત્રીમાં જ્યારે સર્વ પ્રાણીઓ અને સમગ્ર વિશ્વ અખંડ અને નિ :સ્તબ્ધ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) ગયાં અંકમાં બે બાળવિદ્યાર્થીઓનું ભણતર અંગેના વિપરીત ચિંતન અને બાગના રક્ષકો રૂપે રહેલા બે લોલીના દુષ્ટચિંતન વિશે વાંચ્યું. હવે આગળ... લાંબા[...]

  • 🪔 પત્રો

    સ્વામી તુરીયાનંદના પત્રો

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીરામકૃષ્ણ : શરણમ્ શ્રીબદરીનાથ મંગળવાર, ૧૮૮૯ પરમપ્રિય, રાખાલ, આજે ચાર દિવસ થયા શ્રી બદરીનારાયણમાં આવ્યો છું. અતિ રમણીય સ્થળ, અલકાનંદજીની બરાબર ઉપર ચારેકોર ચિરતુષાર મંડિત[...]

  • 🪔 પ્રાસંગિક

    મા શારદા અને ભારતીય લોકતંત્ર

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    નોંધ : બેલુર મઠમાં શ્રીમા શારદાદેવીની ૧૫૦મી જન્મ જયંતી સમારંભમાં ૪ જાન્યુઆરી, ૨૦૦૫ના રોજ રામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલ અંગ્રેજી પ્રવચનના[...]

  • 🪔 સમાજ

    રિલિજીયન અને ધર્મ

    ✍🏻 સંકલન

    નોંધ : ઓગસ્ટ ૧૯૦૬ થી નવેમ્બર ૧૯૧૧ દરમિયાન અંગ્રેજી સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદકીય વિભાગમાં ‘ઘભભફતશજ્ઞક્ષફહ ગજ્ઞયિંત’ ના નામે નિયમિતરૂપે ઘણા નિબંધો પ્રકાશિત થયા હતા. એ[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    ગયા અંકમાં ૧૮૧૦ થી ૧૯૪૦ દરમિયાનનાં વિવિધ સુધારાવાદી ચળવળો અને સરકાર દ્વારા પસાર થયેલ સુધારાવાદી કાયદાઓ વિશે વાંચ્યું, હવે આગળ... ધર્મ : પુન :દૃઢિકરણ ઈ.સ.પૂર્વે[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    માનસિક તણાવથી મુક્તિ

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) ગયા અંકમાં આપણે માનસિક તણાવ ઉપજાવનાર અને તેને દૂર કરનાર પરિબળો વિશે વાંચ્યું, હવે આગળ... માનસિક તણાવનાં વિભિન્ન કારણો ચાલો, હવે[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    સંબંધોની માવજતઃ સંભાળ અને સહભાગીતાની કળા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    નોંધ : અમદાવાદ મેનેજમેન્ટ એસોશિયેશનના ઉપક્રમે ૨૯ ઓગસ્ટ, ૨૦૦૩ ના રોજ Nurturing Relationships: The Art of Caring & Sharing એ વિષય પર સ્વામી નિખિલેશ્વરાનંદ, સચિવ,[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    યુવા માર્ગદર્શન

    ✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ

    યુવાનની સંપદા યુવાન કોને ગણાય? ૧૫ અને ૩૦ વર્ષના વયજૂથના વ્યક્તિને યુવાન કહેવાય. પરંતુ યુવાન કહેવાને માટેની ઉંમર એક જ શું માપદંડ છે? અલબત્ત જો[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) આ પહેલાંના અંકમાં ત્રણ પ્રકારની રાજનીતિ અને ત્રણ ગુણોના વિવેચન અંગે સ્વામી પ્રેમેશાનંદજી મહારાજનું ચિંતન જોયું, હવે આગળ... (પ્રેમેશ મહારાજ કે[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો

    ✍🏻 આશુતોષ મિત્ર

    ગયા અંકમાં કાકા નીલમાધવના મૃત્યુ સમયે શ્રીશ્રીમાની વ્યગ્રતા વિશે અને જમાઈ પ્રમથની બિમારીના પ્રસંગ વિશે વાંચ્યું, હવે આગળ... ચા લઈને મિત્રે દરવાજો બંધ કર્યો. બન્ને[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    અધ્યાત્મની શોધ આધ્યાત્મિક પરિવર્તન : યુવાન રાજકુમાર સિદ્ધાર્થ પોતાના મહેલના બાગમાં એક વૃક્ષની નીચે પોતાના વિચારોમાં ખોવાયેલા બેઠા હતા. મધ્યરાત્રીના અંધકારમાં આખા જગત પર નિસ્તબ્ધતા[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગયા અંકમાં ઇન્દ્રિયવિષયના ચિંતનથી થતા સર્વનાશના મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ વિશે વાંચ્યું, હવે આગળ... આ બે શ્લોક પછી મેં અગાઉ ઉલ્લેખ કરેલ ૬૪મો શ્લોક આવે છે. એ[...]

  • 🪔 સંપાદકીય

    નારી શક્તિ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સામાન્ય રીતે વિશ્વની કોઈ પણ પ્રજા કે સમાજ હંમેશાં પુરુષપ્રધાન રહ્યાં છે. આમ છતાં પણ સમગ્ર વિશ્વમાં જો કોઈ દેશ એક અપવાદરૂપે રહ્યો હોય તો[...]

  • 🪔 વિવેકવાણી

    હિન્દુધર્મની વિશેષતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ઇતિહાસકાળ પહેલાંથી ચાલ્યા આવતા ત્રણ ધર્મો આજે જગતમાં પ્રચલિત છે - હિંદુ ધર્મ, જરથોસ્તી ધર્મ અને યહૂદી ધર્મ. આ ત્રણે ધર્મોને પ્રચંડ આઘાતોમાંથી પસાર થવું[...]

  • 🪔 અમૃતવાણી

    સદ્ગુરુ ઇશ્વરપ્રેરિત હોય છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ‘જો એકવાર તીવ્ર વૈરાગ્ય આવીને ઈશ્વર-પ્રાપ્તિ થાય, તો પછી સ્ત્રી-જાત તરફ આસક્તિ રહે નહિ. ઘરમાં હોય તોય સ્ત્રી પ્રત્યે આસક્તિ રહે નહિ ! તેમની બીક[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    प्रातर्नमामि ललिताचरणारविन्दं भक्तेष्टदाननिरतं भवसिन्धुपोतम् । पद्मासनादिसुरनायकपूजनीयं पद्माङ्कुशध्वजसुदर्शनलाञ्छनाढ्यम् ।।3।। ભક્તોને ઇચ્છિત ફળ આપનારાં, સંસારસાગર માટે સુદૃઢ જહાજરૂપ, કમલાસન પર વિરાજેલ બ્રહ્માજી આદિ દેવતાઓથી પૂજિત; પદ્મ, અંકુશ,[...]

  • 🪔 દીપોત્સવી

    હિંદુ અને ઇસ્લામ ધર્મમાં કર્મવાદ

    ✍🏻 ડૉ. મહેબૂબ દેસાઈ

    ‘કર્મ તેરે અચ્છે હૈં તો, કિસ્મત તેરી દાસી હૈં નિયત તેરી અચ્છી હૈં, તો ઘરમેં મથુરા કાશી હૈં’ શાયરીના પ્રથમ મત્લામા કર્મની વાત છે. સારા[...]

  • 🪔 દીપોત્સવી

    મુક્તિનો માર્ગ - જૈન ધર્મ

    ✍🏻 કુમારપાળ દેસાઈ

    જૈન ધર્મ એ વિશ્વના વર્તમાન ધર્મોમાં એક અતિ પ્રાચીન ધર્મ છે. પ્રાચીન ભારતમાં વૈદિક પરંપરા અને શ્રમણ પરંપરા એમ બે મૂળ પરંપરા હતી. એમાંની શ્રમણ[...]

  • 🪔 દીપોત્સવી

    સર્વધર્મસમન્વય અને શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    નોંધ : રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના અદ્વૈત આશ્રમ દ્વારા હિન્દીમાં પ્રકાશિત પુસ્તક ‘સમન્વયાચાર્ય શ્રીરામકૃષ્ણ’ના ‘સર્વધર્મસમન્વય અને શ્રીરામકૃષ્ણ’એ પ્રકરણનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ[...]

  • 🪔 દીપોત્સવી

    શીખ ધર્મ

    ✍🏻 સંકલન

    પ્રારંભિક હિન્દના ઇતિહાસમાં સામાજિક, રાજકીય અને ધાર્મિક કટોકટી સર્જાઈ. થોડાક સૈકા પહેલાં જ હિન્દમાં મુસલમાન રાજ્ય સ્થપાયું હતું અને બાબરે મોગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી.[...]

  • 🪔 દીપોત્સવી

    સૂફીવાદ

    ✍🏻 સંકલન

    પ્રારંભિક એવું માનવામાં આવે છે કે સૂફીવાદનું મૂળ ઈસ્લામમાં છે અને મુહમ્મદ સાહેબ તેના આદ્યસ્થાપક છે. એવું કહેવાય છે કે મુહમ્મદ પયગંબરને બે પ્રકારે જ્ઞાનપ્રકાશ[...]

  • 🪔 દીપોત્સવી

    ઈસ્લામ ધર્મ

    ✍🏻 સંકલન

    પ્રારંભિક હઝરત મુહમ્મદ પૂર્વેનો સમય જેને ઈસ્લામ ધર્મનાં પુસ્તકોમાં ‘અજ્ઞાનનો યુગ’ કહે છે તેમાં જંગલી પ્રજાના ધર્મનું તેમજ અધમ અવસ્થામાં પડેલા યહૂદી અને ખ્રિસ્તી ધર્મનું[...]

  • 🪔 દીપોત્સવી

    ખ્રિસ્તી ધર્મ

    ✍🏻 સંકલન

    ૫્રારંભિક યહૂદીઓ કેનનમાં વસવાટ કરતા હતા. ત્યાંની આસપાસની બીજી પ્રજાઓ સાથે સંપર્કમાં આવ્યા ત્યારથી એમના ધાર્મિક વિચારમાં અને જ્ઞાનમાં ઘણી વૃદ્ધિ થવા લાગી. પ્રાચીન નિયમશાસ્ત્ર,[...]

  • 🪔 દીપોત્સવી

    શિન્ટો ધર્મ

    ✍🏻 સંકલન

    જાપાનમાં અત્યારે બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર છે, પરંતુ તેનો પ્રાચીન ધર્મ શિન્ટો છે. શિન્ટો શબ્દનો અર્થ થાય દેવતાઈ માર્ગ. ઈ.સ. ૬૦૦થી આ નામ જાપાનના પ્રાચીન ધર્મને[...]

  • 🪔 દીપોત્સવી

    કોન્ફ્યૂશિયસ ધર્મ

    ✍🏻 સંકલન

    ધર્મસ્થાપકનું જીવનવૃત્તાંત ચીનના ‘લૂ’ નામના પ્રદેશમાં ઈ.સ. પૂર્વે ૫૫૧માં થાત્સૌ નામના ગામમાં કોન્ફ્યૂશિયસનો જન્મ થયો હતો. તેઓ ધાર્મિક આચાર્ય, પ્રખર ધર્મોપદેશક, દર્શનના પ્રસ્થાપક, પયગંબર કે[...]

  • 🪔 દીપોત્સવી

    તાઓ ધર્મ

    ✍🏻 સંકલન

    આ ધર્મ ચીનમાં પ્રવર્તમાન છે. લાઓત્સે (લાઓત્ઝે) એ સ્થાપેલ ધર્મનું નામ છે તાઓ ધર્મ. ધર્મસ્થાપકનું જીવનવૃત્તાંત લાઓત્સેનો જન્મ ઈ.સ. પૂર્વે ૬૦૪માં ચીનના ત્ચ્યુ પ્રદેશના ચૂઝેનમાં[...]

  • 🪔 દીપોત્સવી

    યહૂદી ધર્મ

    ✍🏻 સંકલન

    પ્રારંભિક પેલેસ્ટાઈન અને એની આસપાસના પ્રદેશોમાં વસેલા યહૂદી લોકોનો ધર્મ ઘણો પ્રાચીન છે. ખ્રિસ્તી ધર્મ એમાંથી થયો છે. રોમન લોકોએ ઈ.સ.ના પહેલા સૈકામાં જેરૂસલેમનો નાશ[...]

  • 🪔 દીપોત્સવી

    જરથોસ્તી ધર્મ

    ✍🏻 સંકલન

    પ્રારંભિક અષો જરથુષ્ટ્રની પહેલાં ઈરાનીઓ એટલે કે ‘દએવ’ લોકો જાદુગર અને ધૂર્ત-ઠગારા હતા, તદુપરાંત ખેતીવાડી તથા યજ્ઞક્રિયાના વિરોધી હતા એમ ‘અવસ્તા’માં જણાવવામાં આવ્યું છે. અષો[...]

  • 🪔 દીપોત્સવી

    બૌદ્ધ ધર્મ

    ✍🏻 સંકલન

    પ્રારંભિક ભગવાન બુદ્ધ જૈન ધર્મના છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના સમકાલીન ધર્મપ્રવર્તક થયા. તે સમયે પ્રાચીન વેદધર્મમાં ઘણી વિકૃતિઓ પેસી ગઈ હતી. કર્મકાંડનાં જાળાં સર્વત્ર વ્યાપ્ત[...]

  • 🪔 દીપોત્સવી

    જૈન ધર્મ

    ✍🏻 સંકલન

    પ્રારંભિક હિંદુ, જૈન અને બૌદ્ધ એ ત્રણ એકબીજાથી તદ્દન જુદા અને અલગ ધર્મ નથી. ત્રણેય મળીને ભારતના પ્રાચીન ધર્મનું સાચું અને પૂર્ણસ્વરૂપ આપણને સમજાય છે.[...]

  • 🪔 દીપોત્સવી

    હિન્દુ ધર્મનાં તીર્થો

    ✍🏻 સંકલન

    ચારધામ ૧. બદરીનાથ : ભારતમાં ઉત્તરે હિમાલય પર ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ આ પહેલું ધામ મનાય છે. અહીંના મંદિરમાં શાલિગ્રામ-શિલામાંથી નિર્મિત થયેલી બદરીનાથની ચતુર્ભુજ-મૂર્તિ છે. તેની[...]

  • 🪔 દીપોત્સવી

    ધર્મની વિવિધ વ્યાખ્યાઓ

    ✍🏻 સંકલન

    વ્યાકરણ શાસ્ત્રો મુજબ ‘ધર્મ’ શબ્દનો મૂળ સ્રોત धृञ् ધાતુ છે. આ धृञ् ધાતુનો અર્થ છે ધારણ કરવું, ટકાવવું, નિભાવવું. જ્યારે धृञ् ધાતુ સાથે मन् પ્રત્યય[...]

  • 🪔 સંપાદકીય

    માનવજીવનનો પાયો - ધર્મ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ધર્મની આવશ્યકતા આજના જમાનામાં જ્યાં નજર ફેરવીએ ત્યાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વિસ્તાર જ જોવા મળે. ટેકનોલોજીના માધ્યમથી સામાન્યજન કોઈપણ વિષયની માહિતી પોતાના સ્માર્ટફોન, લેપટોપ વગેરે દ્વારા[...]

  • 🪔 વિવેકવાણી

    સૂર્યનાં કિરણોની નિષ્પક્ષતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    હું તો સ્વાગતમાં, સ્વીકારમાં માનું છું... ભૂતકાળના બધા ધર્મો જે હું સ્વીકારું છું અને એ બધાની સાચી ઉપાસના કરું છું; તેઓ ઈશ્વરની પૂજા ભલે ગમે[...]

  • 🪔 અમૃતવાણી

    જતો મત તતો પથ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (ભક્તોને) - મત, પથ. બધા ધર્મો સાચા છે. જેમ કાલીઘાટે વિવિધ રસ્તેથી જવાય. ધર્મ જ ઈશ્વર નથી. ભિન્ન ભિન્ન ધર્મનો આશ્રય લઈને ઈશ્વરની પાસે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    सङ्गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम् । देवा भागं यथा पूर्वे सञ्जानाना उपासते ।। હે સ્તોતાઓ! આપ પરસ્પર હળી-મળીને ચાલો, પરસ્પર મળીને સ્નેહપૂર્વક વાર્તાલાપ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજનું શુભાગમન રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે ૨૮ થી ૩૧ ઓગસ્ટ, ૨૦૧૫ સુધી પધાર્યા[...]

  • 🪔 પત્રો

    સ્વામી તુરીયાનંદના પત્રો

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીરામકૃષ્ણ : શરણમ્ મઠ, ૪-૧-૧૮૯૬ પ્રિય હરિમોહન, તમારું પોસ્ટકાર્ડ યોગ્ય સમયે મળી ગયું હતું પણ મને અફસોસ થાય છે કે અત્યાર સુધી હું જવાબ ન[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) ગયાં અંકમાં આપણે પતંગિયાની દુનિયાની વિશેષતા વિશે ટિયાના અનુભવો વિશે વાંચ્યું. હવે આગળ... લોલી (રોમાંચક જીવ) મારી રોમાંચક યાત્રાઓ શરૂ થતા[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) આ પહેલાંના અંકમાં માનવ જીવનની ભયાવહતા, ઈશ્વરદર્શનનું તાત્પર્ય તેમજ શ્રીરામકૃષ્ણના ભાવાંદોલન વિશે ચિંતન કર્યું, હવે આગળ... (પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    માનસિક તણાવથી મુક્તિ

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) આ પહેલાંના અંકમાં માનસિક તણાવ અને મનોદૈહિક ગ્રંથિ વિશે જોયું , હવે આગળ... માનસિક તાણ ઉપજાવનાર અને એને દૂર કરનારાં પરિબળો[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    ગયા અંકમાં ધાર્મિક સુધારકો અને સુધારણાઓ વિશે જોયું, હવે આગળ... બંગાળમાં રાજા રામમોહન રાય, પંજાબમાં સ્વામી દયાનંદ સરસ્વતી અને મહારાષ્ટ્રમાં જ્યોતિરાવ ફૂલે, એમ.જી. રાનડેથી શરૂ[...]

  • 🪔

    મારે પાંખો છે, હું ઊડતો જ રહીશ

    ✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

    (અનુવાદક : શ્રીઅનિલભાઈ આચાર્ય ) ગ્રીસનો અનુભવ (ગતાંકથી આગળ) એપ્રિલ ૨૦૦૭માં હું ગ્રીસની મુલાકાતે ગયો હતો ત્યારે મને થયેલ એક સુંદર અનુભવ પણ તમને કહેવા[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગયા અંકમાં આપણે નરેનના જન્મ અને બાળપણનો પરિચય મેળવ્યો. હવે આગળ... નરેનને બે મોટી બહેનો હતી. ક્યારેક ક્યારેક એ બન્નેને હેરાનપરેશાન કરી મૂકતો. નરેનના મિત્રોમાં[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ભારતની મહાન નારીઓ

    ✍🏻 સંકલન

    અનસૂયા હિન્દુઓ સવારમાં જે મહાન સાત નારીઓને સ્મરે છે તેમાં એક નામ અનસૂયાનું છે. જો કે પરંપરાગત પંચકન્યામાં તેમનો સમાવેશ થતો નથી. પવિત્રતા અને પતિપરાયણતાની[...]

  • 🪔 યુવા માર્ગદર્શન

    યુવા માર્ગદર્શન

    ✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ

    યુવાનો અને શાણપણ યુવાન! કેવો ઉત્તેજક શબ્દ! જ્યારે તમે આ શબ્દ સાંભળો છો ત્યારે તમારા લોહીની નળીઓમાંથી પસાર થતો રોમાંચ અનુભવતા નથી! યુવાન શક્તિ અને[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 ભગિની નિવેદિતા

    ગયા અંકમાં આપણે સ્વામી વિવેકાનંદે વર્ણવેલ રામાયણના પ્રસંગો અને શીખ ધર્મના ૧૦ ગુરુઓની વાત જોઈ, હવે આગળ ... ૧૨. અમેરિકા : ૪ નવેમ્બર, ૧૮૯૯ :[...]