• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ અને મિશનનાં કેન્દ્રો દ્વારા સ્વામી વિવેકાનંદ ભારત પરિભ્રમણ શતાબ્દી મહોત્સવની ઉજવણી ૨૨ જાન્યુઆરીએ રાયપુર (મધ્યપ્રદેશ) આશ્રમમાં સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશની પ્રાસંગિકતા વિશે એક પરિચર્ચા યોજાઈ[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    ભારતની આધ્યાત્મિક સાધનાના ધ્રુવતારક-શ્રીરામકૃષ્ણ પરમહંસ

    ✍🏻 ડૉ. રમણલાલ જોશી

    (શ્રીરામકૃષ્ણ પરમહંસ - લેખક: દુષ્યન્ત પંડ્યા, પ્રકાશક: પરિચય ટ્રસ્ટ, મુંબઈ, પરિચય-પુસ્તિકા નં. ૭૯૬, વિક્રેતા: નવજીવન પ્રકાશન મંદિર, પોસ્ટ: નવજીવન, અમદાવાદ ૩૮૦ ૦૧૪, કિં. રૂ. ચાર)[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    સેવા એ જ ધર્મ

    ✍🏻 સંકલન

    હે વિનમ્રતાના સ્વામી, અમને વરદાન આપ: કે સેવક અને મિત્ર તરીકે અમારે જે લોકોની સેવા કરવાની છે, તેમનાથી ક્યારેય અમે અળગા ન પડી જઈએ, અમે[...]

  • 🪔 કાવ્ય

    એક અલખ આધાર

    ✍🏻 દિલીપ જોશી

    એક અલખ આધાર અગમના આરાને શેણે આંબવા? આંબવા છે આતમના ઓવારા રે... એવાં ધરાનાં પાણીડાં કાંઠે ટળવળે, માણે ક્યાંથી મોજુંના સેલ્લારા રે?... એવા સાવ રે[...]

  • 🪔 કાવ્ય

    પ્રગટ્યા પરમહંસ

    ✍🏻 ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા

    પ્રગટ્યા પરમહંસ એવું ભાસે કે દેવ! એકાએક દૂરથી આ આવ્યા હો મારે આવાસ! આંગણિયે આસપાસ લાગે કે ક્યાંક હું તો સુણું પગરવનો આભાસ! ભલે વસ્યા[...]

  • 🪔

    ગાયત્રી મંત્રની ઉપાસના-૨

    ✍🏻 સ્વામી મુખ્યાનંદ

    (ગતાંકથી ચાલુ) (‘ગાયત્રી મંત્ર’નું જે સર્વોચ્ચ સ્થાન છે, એવું વેદના બીજા કોઈ પણ મંત્રનું નથી. લેખક પોતે એક મહાન વિદ્વાન છે. આ ગૂઢ સૂત્રનું તેઓશ્રી[...]

  • 🪔

    મારા પિતરાઈઓ

    ✍🏻 સ્વામી આનંદ

    ----ની સંખ્યા, જેમાં માનવજન્મ મળવો દુર્લભ મનાયો છે એવા આપણા આ ભારત દેશમાં, બાવન લાખની ગણાય છે. આ આંકડો દાયકાઓથી પ્રચલિત છે. તેથી ઘણાઓ કહે[...]

  • 🪔

    સંતુલિત પ્રજ્ઞાનો શાશ્વત આલોક : ભગવાન બુદ્ધ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    ૬ મે, ૧૯૯૩, બુદ્ધ જયંતી પ્રસંગે (સ્વામી બ્રહ્મશાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને હાલ રામકૃષ્ણ મિશન હોમ ઑફ સર્વિસ, વારાણસીની હૉસ્પિટલમાં કાર્યરત છે.) વૈશાખી પૂર્ણિમા[...]

  • 🪔 કાવ્ય

    બુદ્ધ

    ✍🏻 સુન્દરમ્

    બુદ્ધ ધરી આજન્મેથી પ્રણયરસદીક્ષા, તડફતું હતું જે સંતાપે જગત દુખિયું, ક્લિન્ન રડતું, લઈ ગોદે ભાર્યું હૃદયરસની હૂંફમહીં ને વદ્યાઃ ‘શાંતિ, વ્હાલાં, રુદન નહિ બુટ્ટી દુઃખતણી.’[...]

  • 🪔

    અંગુલિમાલનું હૃદયપરિવર્તન

    ✍🏻 શ્રી કાંતિલાલ કાલાણી

    અંગુલિમાલ ભયાનક હત્યારો હતો. એણે એક હજાર આંગળીઓની માળા બનાવી ગળામાં પહેરવાનો સંકલ્પ કર્યો હતો. કેટલાક અઘોરીઓ ખોપરીની માળા પહેરતા હોય છે તેમ એને આંગળીઓની[...]

  • 🪔

    માનવ - પ્રકૃતિ સંબંધ પરત્વે ભારતીય દૃષ્ટિ અને અભિગમ-૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (૧ ઑક્ટોબર, ૧૯૯૦ના રોજ હૈદરાબાદની ઍકૅડમી ઑફ ગાંધીયન સ્ટડીઝના ઉપક્રમે પર્યાવરણીય અધિકારો અને ઉત્તરદાયિત્વ પરના રાષ્ટ્રીય વર્કશોપના સમાવર્તન પ્રસંગે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્[...]

  • 🪔

    સર્વાંગીણ વ્યક્તિત્વનો વિકાસ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (આધ્યાત્મિક વિકાસની સાધના માટે મૂળત: જીવનની સાચી સમજણ હોવી જરૂરી છે. એ જાણ્યા પછી જ આપણું જીવન અખંડ અને સંપૂર્ણ બને છે. અસાવધાન રહીને જીવનની[...]

  • 🪔 સંપાદકીય

    ‘નિંદક નિયરે રાખિયે’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ભગવાન બુદ્ધ મગધની રાજધાની રાજગૃહની સમીપ આવેલા વેણુવનમાં નિવાસ કરી રહ્યા હતા. રાજધાનીમાં ભારદ્વાજ નામનો એક ક્રોધી બ્રાહ્મણ રહેતો હતો. તેનો કોઈ નજીકનો સગો ભગવાન[...]

  • 🪔 વિવેકવાણી

    બળવાન બનો!

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણે જે જરૂર છે તે બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છો અને તેથી જ ગુપ્તવિદ્યા, રહસ્ય વિદ્યા અને એવી છાની-છાની બાબતો આપણામાં[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै। तं ह देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वैशरणमहं प्रपद्ये॥ निष्क्रियं निष्कलं शान्तं निरवद्यं निरंजनम्। अमृतस्य परं सेतुं दग्धेन्धनमिवानलम्|| જે સૃષ્ટિના[...]