• 🪔 અધ્યાત્મ

    સુખશાંતિની શોધમાં

    ✍🏻 શ્રી કાંતિલાલ કાલાણી

    એક માણસ ઘણી સગવડો અને સુવિધાઓ વચ્ચે જીવન વિતાવી રહ્યો હતો. એને ખબર પડી કે નગરમાં કોઈ મહાજ્ઞાની પુરુષનું આગમન થયું છે. એટલે એ તેમને[...]

  • 🪔 પ્રાસંગિક

    મહાશિવરાત્રી પર્વ

    ✍🏻 શ્રી કાંતિલાલ કાલાણી

    ભગવતી પાર્વતી ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા ઘોર તપશ્ચર્યા કરી રહ્યાં હતાં. તપશ્ચર્યા ઉગ્ર બનાવવા તેઓ આહાર માટેની એક પછી એક વસ્તુનો ત્યાગ કરી[...]

  • 🪔

    કૃપા

    ✍🏻 ડૉ. કાન્તિલાલ લ. કાલાણી

    ભગવદ્ ભજનમાં, ભગવત્ સ્મરણમાં તેમજ અધ્યાત્મમાર્ગમાં કૃપા શબ્દ પર બહુ ભાર મૂકી કહેવામાં આવે છે કે ભગવત્કૃપા તો જોઈએ જ. કૃપા વિના ભગવાનને પમાતા નથી.[...]

  • 🪔

    સંત તુકારામ

    ✍🏻 શ્રી કાંતિલાલ કાલાણી

    તુકારામના અભંગોએ મહારાષ્ટ્રને લગભગ ચારસો વર્ષ સુધી ઘેલું કર્યું છે. તેમની વાણી સમગ્ર મહારાષ્ટ્રમાં લગભગ પ્રત્યેક ઘરે પહોંચી ગઈ છે. વિનોબાજીએ ઉચિત રીતે જ કહ્યું[...]

  • 🪔

    અંગુલિમાલનું હૃદયપરિવર્તન

    ✍🏻 શ્રી કાંતિલાલ કાલાણી

    અંગુલિમાલ ભયાનક હત્યારો હતો. એણે એક હજાર આંગળીઓની માળા બનાવી ગળામાં પહેરવાનો સંકલ્પ કર્યો હતો. કેટલાક અઘોરીઓ ખોપરીની માળા પહેરતા હોય છે તેમ એને આંગળીઓની[...]

  • 🪔

    શિવતત્ત્વ અને શિવરાત્રિ

    ✍🏻 શ્રી કાંતિલાલ કાલાણી

    ભગવતી પાર્વતી ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા ઘોર તપશ્ચર્યા કરી રહ્યાં હતાં. તપશ્ચર્યા ઉગ્ર બનાવવા તેઓ આહાર માટેની એક પછી એક વસ્તુનો ત્યાગ કરી[...]

  • 🪔

    હરિ કરે સો હોય

    ✍🏻 કાન્તિલાલ કાલાણી

    મનુષ્યને સુખ મળે ત્યારે એ એમ માને છે કે ભગવાનની કૃપા છે અને દુ:ખ આવે છે ત્યારે એમ સમજે છે કે ભગવાનની અવકૃપા છે. આપણા[...]

  • 🪔

    લોભે લક્ષણ જાય

    ✍🏻 કાન્તિલાલ કાલાણી

    જર્મનીમાં હેમલિન નામનું એક નગર છે. કહે છે કે આ નગરમાં ઈ.સ. ૧૩૭૬ની ૨૨મી જુલાઈએ એક અનોખી ઘટના બની હતી. એ નગરમાં ઉંદરોનો જબરો ત્રાસ[...]

  • 🪔

    જે સહે તે રહે

    ✍🏻 કાન્તિલાલ કાલાણી

    સહનશીલતા સાથે અંહિસા, સમભાવ, સદ્‌ભાવ, ધીરજ ઈત્યાદિ ગુણો સંકળાયેલા છે. સહનશીલતાને કાયરતા કે લાચારી સાથે સંબંધ નથી. કાયર કે લાચાર મનુષ્ય સહન કરે એમાં નવાઈ[...]

  • 🪔

    જરથુષ્ટ્ર ધર્મ

    ✍🏻 કાન્તિલાલ કાલાણી

    સુપ્રસિદ્ધ વિદ્વાન ચિંતક-લેખક શ્રી કાન્તિલાલ કાલાણીએ પોતાના ગ્રંથ ‘સર્વધર્મસમન્વય’માં વિભિન્ન ધર્મોનો પરિચય સુંદર રીતે રજૂ કર્યો છે. અહીં જરથુષ્ટ્ર ધર્મ વિષેના તેમના લેખના થોડા અંશો[...]