શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકની કલમે
રામકૃષ્ણ સંઘમાં ધ્યાન - જપ, ધ્યાન, અને પ્રાર્થના
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
November 2023
ધ્યાનનો પરિચય ધ્યાનનો સામાન્ય અર્થ થયો, કોઈ પણ એક વસ્તુ કે વિચાર ઉપર મનને એકાગ્ર કરવું. પતંજલિ ઋષિ યોગસૂત્રના ‘વિભૂતિપાદ’માં આ પ્રક્રિયાને ત્રણ સોપાનોમાં વર્ણવે છે: અમુક ખાસ વિષય પર ચિત્તને સ્થિર કરવું, એ થઈ ધારણા. એ વિષય ઉપર ચિત્તનો[...]
શ્રીરામકૃષ્ણ
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
તૃષ્ણાની કોઠી કદી ન ભરાય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
ભૂતના નિવાસવાળા એક ઝાડ નીચેથી પસાર થતા એક વાળંદને એક અવાજ સંભળાયો : ‘સોનું ભરેલી સાત કોઠીઓ તારે[...]
February 2009
🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો
એક ઈશ્વર તેનાં અનેક નામ
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
દક્ષિણેશ્વર મંદિરે ઠાકુર શ્રીરામકૃષ્ણ કેદાર વગેરે ભક્તો સાથે વાતો કરી રહ્યા છે. આજ રવિવાર, શ્રાવણ વદ અમાસ; તારીખ[...]
January 1991
શ્રીમા શારદાદેવી
🪔 સંસ્મરણ
માતૃદર્શનની સ્મૃતિ
✍🏻 સ્વામી પ્રભવાનંદ
મારા જન્મસ્થાન વિષ્ણુપુરથી શ્રી શ્રીમાનંુ ગામ જયરામવાટી લગભગ ૨૦ માઇલ દૂર હતું. કોલકાતાથી પોતાના ગામ જયરામવાટી જતી વખતે[...]
february 2021
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ : શ્રીમાના ઘરની સામેના જમીનના પ્લોટમાં દેશના જુદા જુદા ભાગનાં પુરુષો અને સ્ત્રીઓ રહેતાં હતાં. તેઓ[...]
december 2016
સ્વામી વિવેકાનંદ
🪔 બાલ ઉદ્યાન
ચાલો, સ્વામીજી સાથે ફરવા જઈએ
✍🏻 સંકલન
વહાલા મિત્રો, તમને ફરવાનું ગમે ને ? તમે ક્યાં ક્યાં ફરવા ગયા છો ? માત્ર ભારતમાં ફર્યા છો[...]
March 2014
🪔 સંપાદકીય
પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ - 3
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લક્ષ્યો સાધવા માટે સ્વામી વિવેકાનંદજી અંગ્રેજી પત્રિકાઓના મહત્ત્વને સ્વીકારતા હતા. સાથે જ, તેઓ પ્રાદેશિક ભાષાઓમાં[...]
august 1989
યુવાપ્રેરણા
🪔 યુવજગત
હનુમાન ચરિત્ર : સ્વામી વિવેકાનંદનો આદર્શ
✍🏻 શ્રી શરતચંદ્ર ચક્રવર્તી
(સ્થળ : બેલુર મઠ, સને ૧૯૦૧) સ્વામીજી હમણાં મઠમાં રહે છે. તેમની તબિયત બહુ સારી નથી, પણ સવાર[...]
april 2021
🪔
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ[...]
August 1991
પાર્ષદ ગણ
🪔 પાર્ષદપ્રસંગ
શરણાગતિનો સાચો ભાવ
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
(હરિ મહારાજ—સ્વામી તુરીયાનંદ—શ્રીરામકૃષ્ણ-દેવના અતિ કઠોર તપસ્વી સંન્યાસી શિષ્ય હતા. ગુરુભ્રાતા સ્વામી વિવેકાનંદના આહ્વાને તેઓએ પોતાની તપસ્યા ત્યાગીને અમેરિકામાં[...]
January 2022
🪔 પાર્ષદપ્રસંગ
જ્યાં અવતાર છે, ત્યાં જ સરળતા છે
✍🏻 સ્વામી પ્રભાનંદ
(23 જાન્યુઆરી, 2023ના રોજ શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર અને રામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ[...]
January 2023
અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
(ગતાંકથી આગળ) શિવનો આવેશ જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણતણા ભક્તગણ, યાચું[...]
June 2001
🪔 અધ્યાત્મ
સદ્ગુરુ અને શિષ્ય
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
આધ્યાત્મિક જીવનયાપન કરવા માટે સદ્ગુરુની આવશ્યકતા છે. સાધારણ સાધકને પોતાના પૂર્વજન્મની પ્રવૃત્તિઓ અને વર્તમાન અધિકારનો ખ્યાલ હોતો નથી.[...]
march 2017
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
જીવન અને શિક્ષણ
✍🏻 વિનોબા ભાવે
(૫ સપ્ટેમ્બર, શિક્ષકદિન નિમિત્તે નવજીવન પ્રેસ દ્વારા પ્રકાશિત ‘મધુકર’માંથી આ લેખ સાભાર પ્રસ્તુત કરીએ છીએ.- સં.) હાલની વિચિત્ર[...]
September 2001
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદ અને ૨૧મી સદીનો હિન્દુધર્મ
✍🏻 ડૉ. ટી.નાયડુ
ડૉ. તિલ્લાવેલ નાયડુ દક્ષિણ આફ્રિકાની ડર્બન-વેસ્ટવિલે યુનિવર્સિટીમાં ધર્મશાસ્ત્રોના વિભાગના વડા તથા સીનીયર લેકચરર છે. તેમના ‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી,[...]
February 2000
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... પછી ત્રીજું ને છેલ્લું આવે છે प्रत्यगात्मभूताश्च, ‘પોતાના અંતરાત્માની સૌથી નિકટ.’ આ શરીર આપણું બહિરંગ છે[...]
september 2020
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 એક ચિંતન
દેખીતી રીતે વિરોધાત્મક લાગતા શ્રીકૃષ્ણના શબ્દોએ જાણે કે અર્જુનને મૂંઝવણમાં મૂકી દીધો. શ્રીમદ્ ભગવદ્ ગીતાના દ્વિતીય અધ્યાયમાં શ્રીકૃષ્ણે[...]
June 2016