શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

  • 🪔 સંપાદકની કલમે

    રઘુવીર કરે તે ખરું

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    12 માર્ચે શ્રીરામકૃષ્ણ સંઘનાં બધાં કેન્દ્રોમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતી-પૂજા ધૂમધામથી ઉજવાશે. આ શુભ પ્રસંગે આવો, આપણે શ્રીરામકૃષ્ણદેવના પિતા શ્રી ખુદીરામ ચટ્ટોપાધ્યાયની રઘુવીર ભક્તિ વિશે થોડું જાણીએ. ખુદીરામ ચટ્ટોપાધ્યાયની વાત આર્થિક રીતે મધ્યમ અવસ્થાવાળું એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ કુટુંબ દેરે ગામમાં વસતું હતું.[...]

શ્રીરામકૃષ્ણ

શ્રીમા શારદાદેવી

  • 🪔

    મને તો મા સાંભરે

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    રામકૃષ્ણ સંઘના સંન્યાસી બ્રહ્મલીન સ્વામી સારદેશાનંદજી મહારાજને શ્રીમા શારદાદેવીના સાંનિધ્યમાં રહેવાનો અને તેમની સેવા કરવાનો સુયોગ સાંપડ્યો હતો.[...]

    December 1991

  • 🪔 સંપાદકીય

    મા તે મા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    મા! કેટકેટલા ભાવોનો ઉદ્દીપક છે આ નાનકડો શબ્દ- ‘મા’! કેવો મધુર! કેટલો સુંદર! ખલિલ જિબ્રાન કહે છે, “માનવજાતિના[...]

    December 1994

સ્વામી વિવેકાનંદ

આ અઠવાડિયાના Top 10 લેખો

યુવાપ્રેરણા

પાર્ષદ ગણ

  • 🪔 સ્વામી શિવાનંદ

    બેલુર મઠની જૂની યાદો

    ✍🏻 સ્વામી ભાસ્વરાનંદ

    (રામકૃષ્ણ સંઘના દ્વિતીય પરમાધ્યક્ષ મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ) શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘શિવાનંદ સ્મૃતિસંગ્રહ’નો[...]

અધ્યાત્મ

પ્રાસંગિક

  • 🪔 પ્રાસંગિક

    ભરત પ્રસંગ

    ✍🏻 સ્વામી સુખાનંદ

    (23 એપ્રિલ, હનુમાન જયંતીના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ છે. - સં.) વશિષ્ઠ મુનિએ જ્યારે રામને કહ્યું કે[...]

શાસ્ત્ર

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
  • Yuvjagat

    (50)

  • Samachar Darshan

    (370)

  • Prasangik

    (386)

  • Jivan Charitra

    (32)

  • Itihas

    (43)

  • Divyavani

    (374)

  • Dhyan

    (72)

  • Chintan

    (137)

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ