શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકની કલમે
યોગસાધના તથા કુંડલિની જાગરણ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
June 2024
શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યોમાંના ત્રણ હતા—સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શિવાનંદ તથા સ્વામી તુરીયાનંદ. સ્વામી બ્રહ્માનંદને શ્રીરામકૃષ્ણે પોતાના માનસપુત્રરૂપે ચિહ્નિત કર્યા હતા. તેઓ શ્રીરામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્યક્ષ હતા. સ્વામી શિવાનંદ હતા શ્રીરામકૃષ્ણ સંઘના દ્વિતીય પરમાધ્યક્ષ. સ્વામી તુરીયાનંદે પ્રથમ અમેરિકામાં વેદાંત પ્રચાર કર્યો હતો[...]
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
અહંકારના અનિષ્ટો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
૯૯. આખા જગતને સૂર્ય ગરમી અને પ્રકાશ આપી શકે છે. પણ વાદળાં એનાં કિરણો આડાં આવે ત્યારે એ[...]
August 2000
🪔 અમૃતવાણી
જેવી ભાવના તેવી સિદ્ધિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
રાતે આકાશમાં તમને અનેક તારાઓ દેખાય છે, પણ સૂરજ ઊગે પછી એ દેખાતા નથી. તો શું તમે એમ[...]
january 2020
શ્રીમા શારદાદેવી
🪔 શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર
આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
June 2024
સ્વામી ગંભીરાનંદજી દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ પુસ્તકના પ્રારંભની ‘પ્રસ્તાવના’માંથી ઉદ્ધૃત કરીશું અને થોડી ચર્ચા કરીશું. ઘાટા અક્ષરે લખાયેલ વાક્ય ઉદ્ધરણ છે. તેથી સ્વામી શારદાનંદે[...]
🪔 પ્રાસંગિક
કલ્પતરુ શ્રીશ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી વેદનિષ્ઠાનંદ
જાન્યુઆરી મહિનાની ૧લી તારીખ એ ખ્રિસ્તી નવા વર્ષનો દિવસ છે. એ દિવસ નવી આશાઓ અને નવા દૃઢ સંકલ્પોનો[...]
january 2016
🪔 માતૃપ્રસંગ
શ્રીમાનું ગીત-ગાન અને વાર્તા-કથન
✍🏻 સ્વામી ચેતનાનંદ
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi[...]
February 2023
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
ભક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
જ્યાં સુધી માણસ ઈશ્વરને એક એવા પુરુષ તરીકે ઓળખે છે કે જે એક હાથમાં પુરસ્કાર અને બીજા હાથમાં[...]
July 1993
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદ વિશેનાં મધુર સંસ્મરણો
✍🏻 સંકલન
સ્વામી તુરીયાનંદ * સ્વામીજી એ સમયે મુંબઈમાં એક બેરિસ્ટરના ઘરે રોકાયા હતા. એમને શોધતાં શોધતાં હું અને મહારાજ[...]
April 2012
યુવાપ્રેરણા
🪔 યુવજગત
પુરુષાર્થનો મહિમા
✍🏻 શ્રી શરદચંદ્ર પેંઢારકર
એકવાર ભગવાન મહાવીરે સકડાલપુત્ર (કુંભાર)ને કહ્યું, ‘મનુષ્યનું ઉત્થાન પુરુષાર્થ તેમજ પરાક્રમથી સિદ્ધ થાય છે.’ પરંતુ સકડાલપુત્રે આ કથન[...]
march 2020
🪔 યુવ-વિભાગ
નવેસરથી ચારિત્ર્ય-ઘડતર તરફ
✍🏻 સ્ટેફન કોવી
લેખકના ‘ધ સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઈફેક્ટિવ પીપલ’નામના પુસ્તકનો મૌલિક અનુવાદ શ્રી સંજીવ શાહે ‘મહાન હૃદયનો સારેગમપનિ’ નામે[...]
May 1999
પાર્ષદ ગણ
🪔 પાર્ષદ પ્રસંગ
શ્રીરામકૃષ્ણ સંઘમાં ભ્રાતૃભાવ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
શશી મહારાજે કાતર થઈને કહ્યું, “રાજા, તું નિજગુણે મને ક્ષમા કર. મને ખબર છે કે તારી ચરણરજમાંથી સેંકડો[...]
August 2022
🪔 પાર્ષદપ્રસંગ
શ્રીરામકૃષ્ણના પ્રત્યેક કાર્યનો ઊંડો અર્થ
✍🏻 સંકલન
(11 માર્ચ, ૨૦૨૩ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. એ ઉપલક્ષ્યે યોગાનંદજીએ શ્રીરામકૃષ્ણના આશ્રયમાં રહી જે શિક્ષા[...]
March 2023
અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
જપમાળાનાં વિવિધ રૂપ
✍🏻 સ્વામી શ્રદ્ધાનંદ
સાધકગણ જપમાળાની સહાયથી ભગવન્નામનો જપ કરે છે. જપમાળા રુદ્રાક્ષની, સ્ફટિકની, ચંદનની અથવા બીજા કોઈ પણ પ્રકારની હોઈ શકે[...]
December 2020
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
શ્રીરામકૃષ્ણ - પુરાણ (ગતાંકથી આગળ) ગર્ભાવસ્થા કેરી કથા સુંદર ભારતી; આઈ દેખે ઘણાં દેવદેવીની મૂરતિ. ત્રણ ચાર માસ[...]
May 1999
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવી : રામકૃષ્ણ મઠનાં આધ્યાત્મિક ગુરુમાતા
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
એક રીતે જોતાં રામકૃષ્ણ મઠનું સર્જન એ જાણે શ્રીરામકૃષ્ણને શારદાદેવીએ કરેલી પ્રાર્થનાનું ફળ જ છે. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી[...]
December 2000
🪔 પ્રાસંગિક
સંવાદ અને વિવાદ
✍🏻 શ્રીજયશ્રીબહેન પી. અંજારિયા
તર્ક, વિવાદ અને ખંડનથી ન તો કોઈ સંવાદ થયો છે, ન થઈ શકે છે. સંવાદનો અર્થ છે :[...]
april 2016
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી ચાલું) तल्लक्षणानि वाच्यन्ते नानामतभेदात् ॥१५॥ (तत् लक्षणानि, તેનાં ભક્તિનાં લક્ષણો; मतभेदात्, જુદા જુદા પ્રકારના દૃષ્ટિકોણથી; नाना, ઘણા[...]
February 2007
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર - ૪
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
यल्लब्ध्वा पुमान् सिद्धो भवति अमृतो भवति तुष्टो भवति॥४॥ (यत्, જેના; लाभात्, ઉપલબ્ધિ થવાથી; पुमान्, ભક્ત; सिद्धः भवति, પૂર્ણકામ[...]
August 2006