શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકની કલમે
હિમાલયમાં ગંગાનો ‘હર હર’ નાદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
January 2024
સ્વામી વિવેકાનંદ જ્યારે હિમાલયમાં પરિવ્રાજક રૂપે ભ્રમણ કરી રહ્યા હતા ત્યારની વાત છે. અલ્મોડાના માર્ગે એમણે રાતવાસા માટે અલ્મોડાથી નજીક જ કાકડીઘાટે એક ઝરણાને તીરે જળચક્કીની પાસે મુકામ કર્યો. પછી સ્નાન કરીને એક વિશાળ પીપળાના વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠા. એક[...]
શ્રીરામકૃષ્ણ
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શ્રીરામકૃષ્ણ અને બુદ્ધ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
નરેન્દ્ર તરતમાં જ ગયા જઈ આવ્યા છે. ત્યાં બુદ્ધ-મૂર્તિના દર્શન કર્યાં હતાં અને એ મૂર્તિની સન્મુખે ગંભીર ધ્યાનમાં[...]
May 2006
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
માનવીનું સાચું સ્વરૂપ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
૧૬. એકડાની પાછળ મીંડાં લગાડીને એનું મૂલ્ય ચાહે તેટલું વધારી શકાય છે; પણ એ એકડો ઉડાડી નાખો તો,[...]
June 1999
શ્રીમા શારદાદેવી
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા
✍🏻 સ્વામી ચેતનાનંદ
શ્રીમા શારદાદેવીનું જીવન પ્રાચીન અને અર્વાચીનનું મિલનબિંદુ છે. તેમનો જન્મ ૧૯મી સદીમાં ભારતના એક ગામડામાં થયો હતો અને[...]
december 2017
🪔 પ્રાસંગિક
અશાંતિનું કારણ- દોષદર્શન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
જો આપણે આપણા જીવનનું નિરીક્ષણ કરીએ, તો માનસિક અશાંતિનું એક કારણ ‘અન્યના દોષ જોવા તે છે.’ મોટાભાગના મનુષ્યોનો[...]
May 2022
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
આત્મ-શ્રદ્ધા
✍🏻 સ્વામી વિવેકાનંદ
જે માણસ અહર્નિશ હું કશું જ નથી એવો વિચાર કર્યા કરે છે તે કશું સારું કાર્ય કરી શક્તો[...]
September 1998
🪔 વિવેકવાણી
ભારતમાતા કી જય હો !
✍🏻 સ્વામી વિવેકાનંદ
ભારતના નવયુવકો ! તમારે ત્યાગ કરવો જોઈએ. મહાન બનો. ત્યાગ સિવાય કોઈ પણ મહાન કાર્ય બની શકે નહીં.[...]
April 1993
યુવાપ્રેરણા
🪔 યુવજગત
વ્યક્તિત્વ - વિકાસ
✍🏻 સ્વામી નિત્યસ્થાનંદ
પ્રબુદ્ધ ભારત - એપ્રિલ ૯૫માં અંગ્રજીમાં પ્રસિદ્ઘ થયેલા સ્વામી નિત્યસ્થાનંદજીના મૂળ લેખનો પી.એમ.વૈષ્ણવે કરેલ આ ગુજરાતી અનુવાદ વાચકોના[...]
July 2002
🪔
યુવાનોની વિલક્ષણતા - ૨
✍🏻 સ્વામી બુધાનંદ
(જાન્યુઆરી ૦૯ થી આગળ) પોતાની આ ગુલામીમાં પણ ગર્વ અનુભવીને યુવાનો કોઈ પોતાની નવી ઓળખાણ શોધી કાઢી હોય[...]
April 2009
પાર્ષદ ગણ
🪔 પાર્ષદપ્રસંગ
પહેલાં ચરિત્રગઠન ત્યાર બાદ દેશસેવા
✍🏻 સ્વામી નિખિલાનંદ
(સ્વામી નિખિલાનંદ રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, ન્યૂ યોર્કના અધ્યક્ષ હતા અને તેમણે શ્રીરામકૃષ્ણ કથામૃતનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. બંગાળી પુસ્તક[...]
June 2022
🪔 પાર્ષદપ્રસંગ
સંસ્કૃતિના આધારે શિક્ષણ
✍🏻 સંકલન
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય હરિ મહારાજે—સ્વામી તુરીયાનંદજીએ—રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક[...]
December 2022
અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) વિક્રમ સંવત 1950ના ફાગણ સુદિ આઠમ ગુરુવાર તારીખ 15 માર્ચ 1894ના દિવસે જેમણે[...]
july 2017
🪔 અધ્યાત્મ
સંસારવૃક્ષ
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
સંસારવૃક્ષ: હિન્દુ શાસ્ત્રોમાં સંસારની તુલના એક વૃક્ષ સાથે કરવામાં આવી છે. આ એક સંસારવૃક્ષનું પ્રાચીન રૂપક છે. શ્રીમદ્[...]
August 2021
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
જીવનનો અંતિમ ઉદ્દેશ્ય
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
ચાર યોગનો સમન્વય એક સુસંતુલિત જીવન માટે તેનો ઉદ્દેશ્ય નક્કી કરવો જરૂરી છે. મોટા ભાગના માનવો વિદ્યાભ્યાસ, વિવાહ,[...]
june 2020
🪔 પ્રાસંગિક
જીવન એ જ પ્રેરણા
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
મોટા ભાગના લોકો મહાન લોકોના વિચારોમાંથી પ્રેરણા મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. તેમને પ્રેરણા મળે છે પણ ખરી.[...]
january 2018
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) न हि प्रपश्यामि ममापनुद्याद् यत् शोकमुच्छोषणमिन्द्रयाणाम् । अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम् ॥८॥ અર્જુન કહે છે[...]
January 2012
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) ભક્તિ આવાં વિવિધ પ્રકારનાં સ્વરૂપો ધારણ કરી શકે છે. અથવા એમ કહીએ કે ભક્ત આવાં સ્વરૂપોમાંથી[...]
May 2008