શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકની કલમે
હિમાલયમાં ગંગાનો ‘હર હર’ નાદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
January 2024
સ્વામી વિવેકાનંદ જ્યારે હિમાલયમાં પરિવ્રાજક રૂપે ભ્રમણ કરી રહ્યા હતા ત્યારની વાત છે. અલ્મોડાના માર્ગે એમણે રાતવાસા માટે અલ્મોડાથી નજીક જ કાકડીઘાટે એક ઝરણાને તીરે જળચક્કીની પાસે મુકામ કર્યો. પછી સ્નાન કરીને એક વિશાળ પીપળાના વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠા. એક[...]
શ્રીરામકૃષ્ણ
🪔 સંપાદકીય
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું ધ્યેય
✍🏻 સ્વામી મુમુક્ષાનંદ
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના હેતુઓ અને ધ્યેય શ્રીરામકૃષ્ણદેવને ભક્તિભાવપૂર્વક પ્રણામ કરીને તેમનાં શ્રીચરણોમાં સમર્પિત થવાની ભાવનાથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ પોતાની યાત્રા[...]
April 1989
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના
✍🏻 સ્વામી પ્રભાનંદ
શ્રીરામકૃષ્ણદેવ અને આ મસ્જિદ સાથે સંકળાયેલ અન્ય રસપ્રદ પ્રસંગને અહીં નોંધી શકાય. એક દિવસ આ મસ્જિદમાં શ્રીરામકૃષ્ણદેવને ભૂખરા[...]
january 2017
શ્રીમા શારદાદેવી
🪔 માતૃપ્રસંગ
શુભ્ર વસ્ત્રસજ્જ સંન્યાસિની
✍🏻 સ્વામી ચેતનાનંદ
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi[...]
November 2022
🪔 પ્રાસંગિક
શ્રીઠાકુરનાં લીલાસહધર્મિણી
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદજીએ શ્રીમા શારદાદેવીના જન્મજયંતી મહોત્સવ પ્રસંગે લખેલો આ લેખ અમે ભાવિકોના લાભાર્થે અહીં[...]
january 2013
સ્વામી વિવેકાનંદ
🪔
સ્વામી વિવેકાનંદનું પુસ્તક ‘સંગીત કલ્પતરુ’
✍🏻 ડૉ. સર્વાનંદ ચૌધરી
જાન્યુઆરી, ૨૦૦૬માં ‘વેદાંત કેસરી’માં ડાે.સર્વાનંદ ચૌધરીનો આ અંગ્રેજી લેખ પ્રસિદ્ધ થયો હતો. તેનો શ્રીહરેશભાઈ ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]
july 2014
🪔
સ્વામી વિવેકાનંદનું કેળવણી દર્શન : સંપૂર્ણ માનવનો વિકાસ
✍🏻 ડૉ. સતીશ કપૂર
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’[...]
december 2013
યુવાપ્રેરણા
🪔 યુવજગત
દેવમનુષ્યોને ધડનારી શ્રીરામકૃષ્ણની શિક્ષણપદ્ધતિ
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
૧. પ્રકૃતિ પ્રમાણે શિક્ષણ શ્રીરામકૃષ્ણ હતા તો દક્ષિણેશ્વરના એક પૂજારી. વળી, તેઓ ઝાઝું ભણ્યા પણ ન હતા. પરંતુ[...]
September 2021
🪔 યુવ-વિભાગ
સમાજ પ્રત્યે યુવાનોનું કર્તવ્ય
✍🏻 ડૉ. નરોત્તમ વાળંદ
માણસ એક સામાજિક પ્રાણી છે. કેટલાંય પ્રાણીઓ અને પક્ષીઓ પણ ટોળાબંધ એમના સમાજમાં રહેતાં હોય છે, પણ તેમને[...]
March 1997
પાર્ષદ ગણ
🪔 પાર્ષદપ્રસંગ
જ્યાં અવતાર છે, ત્યાં જ સરળતા છે
✍🏻 સ્વામી પ્રભાનંદ
(23 જાન્યુઆરી, 2023ના રોજ શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર અને રામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ[...]
January 2023
🪔 પાર્ષદપ્રસંગ
શ્રીરામકૃષ્ણના પ્રત્યેક કાર્યનો ઊંડો અર્થ
✍🏻 સંકલન
(11 માર્ચ, ૨૦૨૩ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. એ ઉપલક્ષ્યે યોગાનંદજીએ શ્રીરામકૃષ્ણના આશ્રયમાં રહી જે શિક્ષા[...]
March 2023
અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
જો ભજે હરિ કો સદા
✍🏻 રેખાબા સરવૈયા
દક્ષિણેશ્વરની ઓસરીમાં બેસીને શ્રીઠાકુર પોતાના શ્રીમુખેથી ભક્તો અને જિજ્ઞાસુઓને જે કંઈ વાતો કરતા તે ખરેખર અદ્ભુત હતી. શ્રીઠાકુરની[...]
march 2019
🪔 અધ્યાત્મ
કબીર સાહેબની અવળવાણી
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
ઈતના ભેદ ગુરુ : હમકો બતા દો, હમકો બતા દો, સમજ પકડો ગુરુ મોરી બૈયાં રે... હો... હો...[...]
june 2018
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
શ્રીબુદ્ઘની વાણી
✍🏻 સંકલન
સારનાથમાં પહેલું પ્રવચન પાંચ ભિક્ષુઓને સંબોધીને ભગવાન તથાગતે કહ્યું : તથાગતને તેના નામથી ન બોલાવો અને તેને ‘મિત્ર’[...]
May 2002
🪔 પ્રાસંગિક
સહજાનંદ સ્વામી : જીવન અને સંદેશ
✍🏻 સંકલન
ચૈત્ર સુદિ ૯ એટલે કે રામનવમીના દિવસે ભગવાનશ્રી સ્વામીનારાયણનો જન્મ ૩જી એપ્રિલ, ૧૭૮૧ (વિ.સં. ૧૮૩૭)ના રોજ અયોધ્યા પાસેના[...]
april 2019
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોની વ્યાખ્યા આપણે ગયા અંકથી જોઈ રહ્યા છીએ, હવે આગળ... આમ કટોકટીને કાળે આપણને ભાન થાય છે[...]
may 2015
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
तिस्त्रो रात्रीर्यदवात्सीगृहे मेऽनश्नन्ब्रह्मन्नतिथिर्नमस्यः नमस्तेऽस्तु ब्रह्मन् स्वस्ति मेऽस्तु तस्मात् प्रति त्रीन् वरान् वृणीष्व ॥९॥ ब्रह्मन्, હે બ્રાહ્મણ; अतिथि, અતિથિ[...]
September 2008