પ્રાસંગિક
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ સાથેના અવિસ્મરણીય દિવસો : સ્વામી વિરજાનંદ
૧૯૦૦ના ડિસેમ્બરના પ્રારંભમાં સ્વામીજી ભારત પાછા ફર્યા. તેઓ વિષાદગ્રસ્ત માતા સેવિયરને આશ્વાસન આપવા માયાવતી જવા આતુર હતા. એ વખતે માયાવતી[...]
પ્રાસંગિક : કરુણામયી મા : સ્વામી વિરજાનંદ
૧૮૯૧ના ઓક્ટોબરમાં શ્રીમા શારદાદેવીએ જયરામવાટીમાં જગદ્ધાત્રી પૂજા કરવાનો નિર્ણય કર્યો. આ મહોત્સવ માટે જરૂરી સાધનસામગ્રી લઈને થોડા ભક્તો સાથે સ્વામી[...]
પ્રાસંગિક : અંતર્યામી શ્રીમાનાં દિવ્ય દર્શન : શ્રી જિતેન્દ્રકુમાર સાહા
એ સમયે (૧૯૧૯) હું ૨૧ વર્ષનો યુવાન હતો. અચાનક એક દિવસ મને મિત્ર મન્મથ રાયનો પત્ર મળ્યો, ‘આવી જા, શ્રીમા[...]
પ્રાસંગિક : શ્રીમાની કૃપા થઈ ! : સ્વામી અભયાનંદ
એક દિવસ બાબુરામ મહારાજે મને કહ્યું, ‘જો, આજે આ છોકરો આવ્યો છે. તે કોલકાતાથી પરિચિત નથી. કાલે તેને શ્રીમા દીક્ષા[...]
પ્રાસંગિક : કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ
મિસ્ટર બોમગાર્ટ (Mr. Baumgardt) ‘કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ’ લેખમાળાના સપ્ટેમ્બર, ૨૦૧૯માં પ્રકાશિત પ્રથમ ભાગમાં આપણે જોયું કે સ્વામી વિવેકાનંદ ૩ ડિસેમ્બર,[...]
પ્રાસંગિક : વાત્સલ્ય-રૂપિણી મા શારદા : સ્વામી શાંતાનંદ
આ વાત છે ૧૯૦૪ની. પૂજનીય જીતેન મહારાજ (સ્વામી વિશુદ્ધાનંદજી) અને હું વચમાં વચમાં બાલીથી નૌકા પાર કરીને દક્ષિણેશ્વર જઈ ઉપસ્થિત[...]
પ્રાસંગિક : ગાંધીજી ક્યાં છે ? : લુઈ ફિશર
ડૉ. માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરની હત્યાની સ્મૃતિ અમેરિકાને સતાવતી અને તેના ભાગ્યને ઘડતી રહી છે. તેઓ અમેરિકામાં મહાત્મા ગાંધીના સૌથી[...]
પ્રાસંગિક : ગાંધીજી અને મનુષ્યનું ભાવિ : શ્રી મોરારજી દેસાઈ
ગાંધીજીના અવસાનના બે દાયકામાં તો ઘણા માણસોને જીવનમાં આદર્શવાદ વિશે થાક ચડ્યો છે અને એમના ઉપદેશને તેઓ પહેલાં જેટલા મૂલ્યવાન[...]
પ્રાસંગિક : ગાંધીજીવનનું હાર્દ : જી. રામચંદ્રન
ગાંધીજીના વ્યક્તિત્વનાં અનેક પાસાં હતાં. તેઓ એકીસાથે સંત, ક્રાંતિકારી, રાજકારણી પુરુષ, સમાજસુધારક, અર્થશાસ્ત્રી, ધાર્મિક પુરુષ, શિક્ષણશાસ્ત્રી, અને સત્યાગ્રહી પણ હતા;[...]
પ્રાસંગિક : બેલુર મઠની જૂની યાદો : સ્વામી વિજ્ઞાનાનંદ કથિત : સંકલન
જે દિવસે બેલુર મઠની સ્થાપના થઈ હતી એ દિવસે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું : ‘૧૦ વર્ષથી મારા માથા ઉપર (મઠ[...]
પ્રાસંગિક : કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ
મીડ ભગિનીઓ (Mead Sisters) સપ્ટેમ્બર, ૨૦૧૯ ના અંકમાં આપણે જોયું કે ૩ ડિસેમ્બરના રોજ સ્વામી વિવેકાનંદ અમેરિકાના સૌથી સમૃદ્ધ રાજ્ય[...]
પ્રાસંગિક : ગાંધી મનુષ્ય તરીકે : માર્ગારેટ ઇઝાબેલ કોલ
જેમની જન્મ શતાબ્દી આવતા વર્ષે ઊજવવાની છે (અત્યારે ૧૫૦મી જન્મજયંતી ઉજવાઈ રહી છે) તે મોહનદાસ કરમચંદ ગાંધીને હું કદી મળી[...]
પ્રાસંગિક : મહાત્મા ગાંધીની કર્મભૂમિ : વર્ધા-સેવાગ્રામ : શ્રી મનસુખભાઈ મહેતા
ગાંધીજીને એક સામાન્ય સાદા ખેડૂત જેવું જીવન જીવવાનું પસંદ હતું. એમણે રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ગામડાંના પુનરુદ્ધારનું કાર્ય કર્યું. કાર્યકરો ગાંધીજીના[...]
પ્રાસંગિક : પ્રયોગશીલ મહામાનવ ગાંધી : સ્વામી લોકેશ્વરાનંદ
જ્યારે ગાંધીજીને ગોળી વાગી અને ‘હે રામ !’ એ અંતિમ શબ્દો સાથે ઢળી પડ્યા, ત્યારે આ સિવાય બીજા કોઈ શબ્દોચ્ચાર[...]
પ્રાસંગિક : મહાત્મા ગાંધી : જીવન અને કાર્યોનું સ્થાયી મહત્ત્વ : સ્વામી રંગનાથાનંદ
દુનિયાના મહાન નેતાઓને બે વિભાગમાં વહેંચી શકાય. પહેલા વિભાગમાં એ નેતાઓ આવી શકે કે જેમનો પોતાના સમકાલીન લોકોનાં જીવન અને[...]
પ્રાસંગિક : એક ભારત, શ્રેષ્ઠ ભારત : શ્રી નરેન્દ્ર મોદી
સ્વામી વિવેકાનંદ : શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણીના પ્રસંગે અહીં ઉપસ્થિત રહેવા માટે હું મારી જાતને સદ્ભાગી માનું છું. મને[...]
પ્રાસંગિક : સૃજનશીલતા અને પ્રાણાયામ : સ્વામી કૃષ્ણસખાનંદ
પ્રાણાયામ વિષે ઘણા ભ્રામક વિચારો આજે પ્રચલિત છે. પ્રાણને શ્વાસોચ્છ્વાસ સાથે કોઈ સંબંધ નથી. એ તો પ્રાણને સંયમમાં લાવવાનું સાધન[...]
પ્રાસંગિક : દ્વાદશ – જ્યોતિર્લિંગસ્તોત્ર : સંકલન
सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् ।।1।। भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये ।।1।। श्रीशैलशृङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गेऽपि मुदा वसन्तम् ।।1।। तमर्जुनं मल्लिकपूर्वमेकं[...]
પ્રાસંગિક : યોગ અને ટાઇમ મેનેજમેન્ટ : સ્વામી સર્વપ્રિયાનંદ
અમેરિકાના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક મિહાલી ચેકોનમિહાલીના પ્રખ્યાત પુસ્તક 'Flow' કે જેમાં એકાગ્રતાની શક્તિ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને જે[...]
પ્રાસંગિક : યોગ અને આત્મવિકાસ : સ્વામી શ્રીધરાનંદ
શ્રી આર. નટરાજને સ્વામી શ્રીધરાનંદજીને પૂછ્યું - પશ્ચિમમાં યોગ અંગે જિજ્ઞાસા વધતી જાય છે, સાથે સાથે તેના વિશે ગેરસમજ પણ[...]
પ્રાસંગિક : સૃજનશીલતા અને યોગ : સ્વામી કૃષ્ણસખાનંદ
એક સમય હતો કે જયારે આપણે વર્ષો વર્ષ સુધી એકના એક જ કાર્યનું પુનરાવર્તન કરતા જતા હતા. ખેડૂત, એકાઉન્ટન્ટ, ડાૅક્ટર,[...]
પ્રાસંગિક : શાશ્વત શાંતિ અને આપણો ‘બુદ્ધ સ્વભાવ’ : સ્વામી કૃષ્ણસખાનંદ
વેદાંત અનુસાર બહિ :કરણ, અંત :કરણ, અને આત્મા આ ત્રણના સમન્વય સ્વરૂપ છે આપણું માનવજીવન. બહિ :કરણ એટલે આપણું શરીર[...]
પ્રાસંગિક : યમકવર્ગ
સનાતન હિન્દુ ધર્મ પરંપરામાં જેમ ‘ભગવદ્ ગીતા’નું મહત્ત્વ છે, તેવી જ રીતે બૌદ્ધ પરંપરામાં ‘ધમ્મપદ - ધર્મનાં પદો’નું મહત્ત્વ છે.[...]
પ્રાસંગિક : સહજાનંદ સ્વામી : જીવન અને સંદેશ : સંકલન
ચૈત્ર સુદિ ૯ એટલે કે રામનવમીના દિવસે ભગવાનશ્રી સ્વામીનારાયણનો જન્મ ૩જી એપ્રિલ, ૧૭૮૧ (વિ.સં. ૧૮૩૭)ના રોજ અયોધ્યા પાસેના છપૈયા ગામમાં[...]
પ્રાસંગિક : ગુડી પડવો – ચેટી ચાંદ : સંકલન
ચૈત્ર સુદિ પ્રતિપદા એટલે કે પડવાને મહારાષ્ટ્રના લોકો ગુડી પડવા (ગુઢી પાડવા) ના નામે ઊજવે છે. આ પર્વ વસંતનું પર્વ[...]