🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
december 2019
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : સમાચાર વિવિધા મૂલ્યલક્ષી શિક્ષણ : રાજકોટ શહેરની ૧૨૫ શૈક્ષણિક સંસ્થાઓમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૧૧મી સપ્ટેમ્બરથી ૨૭મી સપ્ટેમ્બર સુધીમાં ૧૨૫ કાર્યક્રમોનું[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
december 2019
કંસ અક્રૂરને વૃન્દાવન મોકલે છે નારદજી તો સ્વર્ગ, પૃથ્વી, પાતાળમાં ભમતા ઋષિ. એક વખત તેઓ જ્યારે સમગ્ર બહ્માંડમાં ભ્રમણ કરતા હતા ત્યારે પૃથ્વી પર તેમણે[...]
🪔 આરોગ્ય
આપણું ડીએનએ : કુદરતની અણમોલ ભેટ
✍🏻 ડૉ. જયેશ જે. શેઠ
december 2019
ગંભીર માંદગી વખતે સામાન્ય રીતે આપણે બધાં વારંવાર આવું કહેતાં હોઈએ છીએ, ‘ભગવાને જે નસીબમાં લખ્યું હશે તે જ થશે. ભાગ્યનો દોષ કોને દેવો. જન્મના[...]
🪔 આત્મકથા
બેચેન્દ્રી પાલની મુલાકાતે
✍🏻 અરુણિમા સિંહા
december 2019
સપ્ટેમ્બરથી આગળ... ‘તમારે વળી બેચેેન્દ્રી પાલનો મોબાઈલ નંબર શા માટે જોઈએ છે?’ સી.એન.એન.-આઈ.બી.એન. ચેનલનાં એક પત્રકાર બહેને મને પ્રશ્ન કર્યો. જેમને મેં આ વિનંતી કરેલી[...]
🪔 પ્રાસંગિક
કરુણામયી મા
✍🏻 સ્વામી વિરજાનંદ
december 2019
૧૮૯૧ના ઓક્ટોબરમાં શ્રીમા શારદાદેવીએ જયરામવાટીમાં જગદ્ધાત્રી પૂજા કરવાનો નિર્ણય કર્યો. આ મહોત્સવ માટે જરૂરી સાધનસામગ્રી લઈને થોડા ભક્તો સાથે સ્વામી સારદાનંદજીએ જયરામવાટીમાં જવાની યોજના કરી.[...]
🪔 પ્રાસંગિક
અંતર્યામી શ્રીમાનાં દિવ્ય દર્શન
✍🏻 શ્રી જિતેન્દ્રકુમાર સાહા
december 2019
એ સમયે (૧૯૧૯) હું ૨૧ વર્ષનો યુવાન હતો. અચાનક એક દિવસ મને મિત્ર મન્મથ રાયનો પત્ર મળ્યો, ‘આવી જા, શ્રીમા પાસે જવું છે.’ એ વખતે[...]
🪔 પ્રાસંગિક
શ્રીમાની કૃપા થઈ !
✍🏻 સ્વામી અભયાનંદ
december 2019
એક દિવસ બાબુરામ મહારાજે મને કહ્યું, ‘જો, આજે આ છોકરો આવ્યો છે. તે કોલકાતાથી પરિચિત નથી. કાલે તેને શ્રીમા દીક્ષા આપશે. સવારે તું એને લઈ[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
december 2019
નર્મદે હર ! આજે ૦૪થી ફેબ્રુઆરી, ૨૦૧૫. સવારે લોહારાથી નીકળી મોહીપુરા પહોંચતાં ૧૧ :૩૦ થઈ ગયા હતા. મોહીપુરા ગામને પાદરે નર્મદા તટે વિશાળ મેદાન જેવી[...]
🪔 પ્રાસંગિક
કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
december 2019
મિસ્ટર બોમગાર્ટ (Mr. Baumgardt) ‘કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ’ લેખમાળાના સપ્ટેમ્બર, ૨૦૧૯માં પ્રકાશિત પ્રથમ ભાગમાં આપણે જોયું કે સ્વામી વિવેકાનંદ ૩ ડિસેમ્બર, ૧૮૯૯ના રોજ કેલિફોર્નિયામાં આવી પહોંચ્યા[...]
🪔 પ્રાસંગિક
વાત્સલ્ય-રૂપિણી મા શારદા
✍🏻 સ્વામી શાંતાનંદ
december 2019
આ વાત છે ૧૯૦૪ની. પૂજનીય જીતેન મહારાજ (સ્વામી વિશુદ્ધાનંદજી) અને હું વચમાં વચમાં બાલીથી નૌકા પાર કરીને દક્ષિણેશ્વર જઈ ઉપસ્થિત થતા. રામલાલ દાદા મા કાલીનો[...]
🪔 ચિત્રકથા
વેદાંત ધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 2019
🪔 સચિત્ર વિજ્ઞાન
ઈસરોની હરણફાળ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
December 2019
ભારતીય અવકાશયાત્રાના કેટલાક મહત્ત્વના પડાવો
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
december 2019
સપ્ટેમ્બર-૨૦૧૯થી આગળ... આધુનિક મનોવિજ્ઞાન અને નૈતિકતા : હાલમાં નૈતિક અનુશાસનોને આધુનિક મનોવિજ્ઞાનની ભાષામાં દમન અને અસ્વાભાવિક નિયંત્રણ સાથે વધારે જોડવામાં આવે છે. પ્રાચીન હિન્દુ ઋષિઓ[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
december 2019
સપ્ટેમ્બર-૨૦૧૯થી આગળ... યુનાઈટેડ સ્ટેટ્સના એક કમિશનના રિપોર્ટમાંથી એક અવતરણ આપવું મને ગમે છે. બીજા વિશ્વયુદ્ધ પછી, યુ.એસ.એ.માંના ‘તાજેતર’નાં આર્થિક વલણોના અભ્યાસ માટે, હુવર કમિટી કમિશનની[...]
🪔 સંપાદકીય
સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
december 2019
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘ઓ ભારતવાસી ! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.’ આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે આવો[...]
🪔 અમૃતવાણી
ઈશ્વરનાં વિવિધ રૂપ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
december 2019
ઈશ્વર વિવિધ રૂપે દેખાય છે કોઈક વાર મનુષ્યરૂપે તો કોઈ વાર ચિન્મયરૂપે. પણ દિવ્ય રૂપોમાં શ્રદ્ધા જોઈએ. સચ્ચિદાનંદરૂપ કેવું છે એ કોઈ કહી શકે[...]
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
december 2019
मोह एव महामृत्युर्मुमुक्षोर्वपुरादिषु । मोहो विनिजिर्तो येन स मुक्तिपदमर्हति ।।85।। મુમુક્ષુ-મુક્તિકામી માટે શરીર આદિ પ્રત્યેનો મોહ જ મહામૃત્યુ સમતુલ્ય છે. જેણે મોહ પર વિજય મેળવી[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
november 2019
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલ મૂલ્યલક્ષી શિક્ષણના કાર્યક્રમો મૂલ્યલક્ષી શિક્ષણ : આશ્રમના બાલ પુસ્તકાલયમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ ૧૪ કાર્યક્રમોમાં ૮૨૬ બાળકોએ; આશ્રમના વિવેકહાૅલમાં[...]
🪔 પ્રાસંગિક
ગાંધીજી ક્યાં છે ?
✍🏻 લુઈ ફિશર
november 2019
ડૉ. માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરની હત્યાની સ્મૃતિ અમેરિકાને સતાવતી અને તેના ભાગ્યને ઘડતી રહી છે. તેઓ અમેરિકામાં મહાત્મા ગાંધીના સૌથી વધુ પ્રભાવક, લોકલાડીલા અને જાણીતા[...]
🪔 પ્રાસંગિક
ગાંધીજી અને મનુષ્યનું ભાવિ
✍🏻 શ્રી મોરારજી દેસાઈ
november 2019
ગાંધીજીના અવસાનના બે દાયકામાં તો ઘણા માણસોને જીવનમાં આદર્શવાદ વિશે થાક ચડ્યો છે અને એમના ઉપદેશને તેઓ પહેલાં જેટલા મૂલ્યવાન કે પ્રમાણભૂત ગણતા નથી. જ્યારે[...]
🪔 પ્રાસંગિક
ગાંધીજીવનનું હાર્દ
✍🏻 જી. રામચંદ્રન
november 2019
ગાંધીજીના વ્યક્તિત્વનાં અનેક પાસાં હતાં. તેઓ એકીસાથે સંત, ક્રાંતિકારી, રાજકારણી પુરુષ, સમાજસુધારક, અર્થશાસ્ત્રી, ધાર્મિક પુરુષ, શિક્ષણશાસ્ત્રી, અને સત્યાગ્રહી પણ હતા; તેઓ શ્રદ્ધા અને બુદ્ધિના પણ[...]
🪔 પ્રાસંગિક
બેલુર મઠની જૂની યાદો : સ્વામી વિજ્ઞાનાનંદ કથિત
✍🏻 સંકલન
november 2019
જે દિવસે બેલુર મઠની સ્થાપના થઈ હતી એ દિવસે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું : ‘૧૦ વર્ષથી મારા માથા ઉપર (મઠ સ્થાપનનો) જે ભાર હતો તે[...]
🪔 પ્રાસંગિક
કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
november 2019
મીડ ભગિનીઓ (Mead Sisters) સપ્ટેમ્બર, ૨૦૧૯ ના અંકમાં આપણે જોયું કે ૩ ડિસેમ્બરના રોજ સ્વામી વિવેકાનંદ અમેરિકાના સૌથી સમૃદ્ધ રાજ્ય કેલિફોર્નિયામાં આવી પહોંચ્યા છે. સર્વ[...]
🪔 સંસ્મરણ
સંસ્મરણો
✍🏻 ખાન અબ્દુલ ગફારખાન
november 2019
ગાંધીજી સાથે મારે જેવો સ્નેહ અને ઉષ્માભર્યો મીઠો સંબંધ હતો તેવો ફક્ત જવાહરલાલ નહેરુ અને રાજેન્દ્ર પ્રસાદ સાથે હતો. મેં ગાંધીજીને પહેલવહેલા ૧૯૨૦માં દિલ્હીમાં મળેલી[...]
🪔 પ્રાસંગિક
ગાંધી મનુષ્ય તરીકે
✍🏻 માર્ગારેટ ઇઝાબેલ કોલ
november 2019
જેમની જન્મ શતાબ્દી આવતા વર્ષે ઊજવવાની છે (અત્યારે ૧૫૦મી જન્મજયંતી ઉજવાઈ રહી છે) તે મોહનદાસ કરમચંદ ગાંધીને હું કદી મળી નથી. તેનું મને દુ :ખ[...]
🪔 પ્રાસંગિક
મહાત્મા ગાંધીની કર્મભૂમિ : વર્ધા-સેવાગ્રામ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
november 2019
ગાંધીજીને એક સામાન્ય સાદા ખેડૂત જેવું જીવન જીવવાનું પસંદ હતું. એમણે રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ગામડાંના પુનરુદ્ધારનું કાર્ય કર્યું. કાર્યકરો ગાંધીજીના સ્વપ્નને સાકાર કરે એવી તાલીમ[...]
🪔 પ્રાસંગિક
પ્રયોગશીલ મહામાનવ ગાંધી
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
november 2019
જ્યારે ગાંધીજીને ગોળી વાગી અને ‘હે રામ !’ એ અંતિમ શબ્દો સાથે ઢળી પડ્યા, ત્યારે આ સિવાય બીજા કોઈ શબ્દોચ્ચાર સાથે તેમણે અંતિમ શ્વાસ લીધા[...]
🪔 પ્રાસંગિક
મહાત્મા ગાંધી : જીવન અને કાર્યોનું સ્થાયી મહત્ત્વ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
november 2019
દુનિયાના મહાન નેતાઓને બે વિભાગમાં વહેંચી શકાય. પહેલા વિભાગમાં એ નેતાઓ આવી શકે કે જેમનો પોતાના સમકાલીન લોકોનાં જીવન અને વિચારો પર વત્તે-ઓછે અંશે પ્રભાવ[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી -૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
november 2019
(ગતાંકથી આગળ.....) અંત્યજો પ્રત્યે કરુણા : સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત થઈને સ્વામીજીએ એક વાર[...]
🪔 અમૃતવાણી
પરોપકાર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
november 2019
શ્રીરામકૃષ્ણ (બંકિમને) - દયા ! પરોપકાર ! તમારી ત્રેવડ શી કે તમે જગત પર ઉપકાર કરો ? માણસનો આટલો આટલો રુવાબ !... ‘સંન્યાસીએ કામિની-કાંચન તજવાં[...]
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
November 2019
मोक्षस्य कांक्षा यदि वै तवास्ति त्यजातिदूराद्विषयान्विषं यथा। पीयूषवत्तोषदयाक्षमार्जवप्रशान्तिदान्तीर्भज नित्यमादरात्।।82।। જો તમને મોક્ષપ્રાપ્તિની આકાંક્ષા હોય, તો વિષયોને વિષ સમાન (ગણીને) ઘણા દૂરથી જ ત્યજી દો; અને[...]
🪔 દીપોત્સવી
વર્તમાન યુવાઓ માટે ગાંધીજીની પ્રસ્તુતતા
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
october 2019
મહાત્મા ગાંધીનું ૧૫૦મું જન્મવર્ષ ચાલી રહ્યું છે. ભારત સહિત સમગ્ર વિશ્વ તેને ઊજવી રહ્યું છે. તે નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અન્ય કાર્યક્રમો તો[...]
🪔 દીપોત્સવી
ગાંધીજીની નઈ તાલીમ : શાશ્વત જીવનદર્શન
✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ
october 2019
મહાત્મા ગાંધી દીક્ષિત નઈ તાલીમની પ્રાસંગિકતા કોઈ પણ શંકા કે સંશયથી પર છે. વાસ્તવમાં તે એક એવું કેળવણી તત્ત્વજ્ઞાન છે જે અમર્ત્ય છે. ખરેખર તો[...]
🪔 દીપોત્સવી
સત્યાગ્રહ આશ્રમ, કોચરબ
✍🏻 શ્રીમતી ભદ્રા સવાઈ અને શ્રી કપિલ દેશવાલ
october 2019
કર્મવીર ગાંધી દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૪ ડિસેમ્બરની ૧૯મીએ લંડન થઈ ભારત પાછા આવવા નીકળ્યા અને ૧૯૧૫ના જાન્યુઆરીની ૯મીએ મુંબઈ પહોંચ્યા. મુંબઈથી ૧૭મી જાન્યુઆરીએ રાજકોટ થઈ ગાંધીજી[...]
🪔 દીપોત્સવી
મહાત્મા ગાંધીનાં જન્મકર્મધામો
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
october 2019
કીર્તિમંદિર પાછળની ભૂમિકા મહાત્મા ગાંધીનો જન્મ ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ પોરબંદરમાં થયો હતો. ગાંધીજીના કુટુંબનું પૈતૃક નિવાસસ્થાન કીર્તિમંદિરને અડીને આવેલું છે. ૧૯૪૪માં બ્રિટિશ સરકારે આગાખાન[...]
🪔 દીપોત્સવી
વધુ દુઃખદ
✍🏻 મીરાંબહેન
october 2019
ગાંધીજીનો પ્રભાવ ભારત ઉપર અને જગત ઉપર વધારે કેમ ન પડ્યો ? જ્યારે આપણે દાંડીકૂચ વખતની લોકજાગૃતિ અથવા ગોળમેજી પરિષદ વખતે જે રાજ્દ્વારી કુનેહથી ગાંધીજીએ[...]
🪔 દીપોત્સવી
સાંપ્રત સમાજનાં માતપિતાની ભૂમિકા - ગાંધીજીવનના સંદર્ભમાં
✍🏻 શ્રી ગુલાબભાઈ જાની
october 2019
સમગ્ર વિશ્વ ગાંધીજન્મની સાર્ધશતાબ્દી ઊજવી રહ્યું છે, ત્યારે જે વિષય મને સૂચવાયો છે તેનાં ત્રણ પાસાં છે. પ્રથમ સાંપ્રત સમાજનું સ્વરૂપ સમજવું પડે અને તે[...]
🪔 દીપોત્સવી
પર્યાવરણનું રક્ષણ અને ખાદી
✍🏻 દેવેન્દ્રકુમાર દેસાઈ
october 2019
૧૯૧૫માં મહાત્મા ગાંધી સ્વદેશ પાછા ફર્યા અને જુદાં જુદાં સ્થળે ફરીને આશ્રમ સ્થાપવા માટે વિચારણા કરી. આખરે અમદાવાદમાં કોચરબમાં આશ્રમ સ્થાપવાનું નક્કી કર્યું. કોચરબ આશ્રમમાં[...]
🪔 દીપોત્સવી
સાંપ્રત યુગમાં ગાંધીજીની અહિંસાની પ્રાસંગિકતા
✍🏻 પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
october 2019
મહાત્મા ગાંધીજીની અહિંસાના સંદર્ભમાં અજાણ્યા એક પ્રસંગનું સ્મરણ થાય છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલી સભામાં ગાંધીજીએ અંધારા ખૂણામાં એક માણસને ઊભેલો જોયો. એમની નજર એના[...]
🪔 દીપોત્સવી
દિલની મોટપ
✍🏻 મિખેલ શોલોખોવ
october 2019
માનવ-ઇતિહાસની ક્રૂર, કરુણ ઘટનાઓ તેમજ રાષ્ટ્રિય સંસ્કૃતિના વિકાસની મધ્યમાં શ્રેયને કાજે એક થઈ જતા હોવાના માનવ-આત્માના પ્રબળ ઉદ્રેકના પ્રેરણાસભર પુરાવા મળી આવે છે. રાષ્ટ્રોના ભાગ્યનિર્માણની[...]
🪔 દીપોત્સવી
ગાંધીજી અને પત્રકારત્વ
✍🏻 રાજુલ દવે
october 2019
ગાંધીજી વિશે ખૂબ કહેવાયું અને લખાયું છે. એક આધ્યાત્મિક સંત પુરુષ તરીકે તેઓ જાણીતા છે, તો તેમની પ્રતિભા ભારતને સ્વરાજ મેળવી આપનાર રાજનીતિજ્ઞ રૂપે પણ[...]
🪔 દીપોત્સવી
દરિદ્રનારાયણના વાણોતર ગાંધીજી
✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની
october 2019
બાપુ દરિદ્રનારાયણના પૂજારી હતા. બાપુ પોતાના એકેએક કામમાં દરિદ્ર એટલે કે નીચામાં નીચા માણસનો પ્રથમ વિચાર કરતા. બાપુનો ધ્યાનમંત્ર હતો પછાતમાં પછાતની સેવા. બાપુને[...]
🪔 દીપોત્સવી
બાળશિક્ષણ અને મહાત્મા ગાંધી
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
october 2019
‘કેળવણી એટલે બાળકનાં મન, શરીર અને આત્માના જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધી તેને બહાર આણવા.’ - મહાત્મા ગાંધી શિક્ષણ એટલે માત્ર અક્ષરજ્ઞાન[...]
🪔 દીપોત્સવી
મહાત્મા ગાંધીની દિનચર્યા
✍🏻 સોનલ પરીખ
october 2019
મહાત્મા ગાંધીની દિનચર્યા કેવી હતી, તેની વાત કરતાં પહેલાં એક નાનો પ્રસંગ જોઈએ : પ્રખર ગાંધીજન ડૉ. અભય બંગના પિતા ઠાકુરદાસ બંગ તરુણ હતા ત્યારની[...]
🪔 દીપોત્સવી
મહાત્મા ગાંધીજી અને હું
✍🏻 ડૉ. સેજલ શાહ
october 2019
ચેતનાનો ધોધ જે મારી નસેનસને રોમાંચિત કરીને મને સતત જાતને તપાસવાની, તપાવવાની અને તંતોતંત સમજવાની ચાવી પૂરી પાડે છે, તે છે ગાંધીજીનું જીવન. ૨૧મી સદીના[...]
🪔 દીપોત્સવી
૧૯૨૧માં મહાત્મા ગાંધીની બેલુર મઠની મુલાકાત
✍🏻 સંકલન
october 2019
મહાત્મા ગાંધીએ ૩૦મી જાન્યુઆરી, ૧૯૨૧ના રોજ બેલુર મઠની મુલાકાત લીધી હતી. એ વખતે સ્વામી વિવેકાનંદની ૫૯મી જન્મજયંતીની ઉજવણી થતી હતી. તે વખતે ઉપસ્થિત લોકોએ ગાંધીજીને[...]
🪔 દીપોત્સવી
સત્ય એ જ કલિયુગની તપસ્યા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
october 2019
આજે આપણા બધા માટે ધર્મનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. આપણે જાહેર પણ કરતા હોઈએ છીએ કે ‘આજના અનિશ્ચિત સમયમાં ઈશ્વર જ આપણા એકમાત્ર આશ્રય[...]
🪔 દીપોત્સવી
ગાંધીજી અને ચિકિત્સકોનો એક પરિવાર
✍🏻 સ્વામી તથાગતાનંદ
october 2019
તેઓ સત્યને ચાહતા હતા. ‘માનવના મનની પ્રતિછાયાથી તેના મનનું માપન કરી શકાય.’ મહાત્મા ગાંધી તો વાસ્તવિક રીતે સત્યની શોધના કરનાર હતા. તેમનું સમગ્ર જીવન સત્યમાં[...]
🪔 દીપોત્સવી
પ્રાસ્તાવિક
✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
october 2019
ગાંધીજી એક ક્રાંતિકારી વિચારક હતા. તેઓ માનવ-સ્વભાવમાં મહત્ત્વનો પલટો લાવવા મથ્યા. તેમની વાણી ભાવિયુગની વાણી હતી. એ વાણીને જેવી છે તેવી સ્વીકારી લેવાને બદલે ભાવિયુગને[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
october 2019
સ્વામીજીનું કવન : ગાંધીજીનું જીવન આજથી લગભગ ૧૨૦ વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશવાસીઓને હાકલ કરી હતી : ‘હે વીર ! તું બહાદુર બન, હિંમતવાન થા[...]