• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    december 2019

    Views: 2310 Comments

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : સમાચાર વિવિધા મૂલ્યલક્ષી શિક્ષણ : રાજકોટ શહેરની ૧૨૫ શૈક્ષણિક સંસ્થાઓમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૧૧મી સપ્ટેમ્બરથી ૨૭મી સપ્ટેમ્બર સુધીમાં ૧૨૫ કાર્યક્રમોનું [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    december 2019

    Views: 2210 Comments

    કંસ અક્રૂરને વૃન્દાવન મોકલે છે નારદજી તો સ્વર્ગ, પૃથ્વી, પાતાળમાં ભમતા ઋષિ. એક વખત તેઓ જ્યારે સમગ્ર બહ્માંડમાં ભ્રમણ કરતા હતા ત્યારે પૃથ્વી પર તેમણે [...]

  • 🪔 આરોગ્ય

    આપણું ડીએનએ : કુદરતની અણમોલ ભેટ

    ✍🏻 ડૉ. જયેશ જે. શેઠ

    december 2019

    Views: 2720 Comments

    ગંભીર માંદગી વખતે સામાન્ય રીતે આપણે બધાં વારંવાર આવું કહેતાં હોઈએ છીએ, ‘ભગવાને જે નસીબમાં લખ્યું હશે તે જ થશે. ભાગ્યનો દોષ કોને દેવો. જન્મના [...]

  • 🪔 આત્મકથા

    બેચેન્દ્રી પાલની મુલાકાતે

    ✍🏻 અરુણિમા સિંહા

    december 2019

    Views: 2450 Comments

    સપ્ટેમ્બરથી આગળ... ‘તમારે વળી બેચેેન્દ્રી પાલનો મોબાઈલ નંબર શા માટે જોઈએ છે?’ સી.એન.એન.-આઈ.બી.એન. ચેનલનાં એક પત્રકાર બહેને મને પ્રશ્ન કર્યો. જેમને મેં આ વિનંતી કરેલી [...]

  • 🪔 પ્રાસંગિક

    કરુણામયી મા

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    december 2019

    Views: 2190 Comments

    ૧૮૯૧ના ઓક્ટોબરમાં શ્રીમા શારદાદેવીએ જયરામવાટીમાં જગદ્ધાત્રી પૂજા કરવાનો નિર્ણય કર્યો. આ મહોત્સવ માટે જરૂરી સાધનસામગ્રી લઈને થોડા ભક્તો સાથે સ્વામી સારદાનંદજીએ જયરામવાટીમાં જવાની યોજના કરી. [...]

  • 🪔 પ્રાસંગિક

    અંતર્યામી શ્રીમાનાં દિવ્ય દર્શન

    ✍🏻 શ્રી જિતેન્દ્રકુમાર સાહા

    december 2019

    Views: 2410 Comments

    એ સમયે (૧૯૧૯) હું ૨૧ વર્ષનો યુવાન હતો. અચાનક એક દિવસ મને મિત્ર મન્મથ રાયનો પત્ર મળ્યો, ‘આવી જા, શ્રીમા પાસે જવું છે.’ એ વખતે [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમાની કૃપા થઈ !

    ✍🏻 સ્વામી અભયાનંદ

    december 2019

    Views: 2630 Comments

    એક દિવસ બાબુરામ મહારાજે મને કહ્યું, ‘જો, આજે આ છોકરો આવ્યો છે. તે કોલકાતાથી પરિચિત નથી. કાલે તેને શ્રીમા દીક્ષા આપશે. સવારે તું એને લઈ [...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    december 2019

    Views: 2460 Comments

    નર્મદે હર ! આજે ૦૪થી ફેબ્રુઆરી, ૨૦૧૫. સવારે લોહારાથી નીકળી મોહીપુરા પહોંચતાં ૧૧ :૩૦ થઈ ગયા હતા. મોહીપુરા ગામને પાદરે નર્મદા તટે વિશાળ મેદાન જેવી [...]

  • 🪔 પ્રાસંગિક

    કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    december 2019

    Views: 2890 Comments

    મિસ્ટર બોમગાર્ટ (Mr. Baumgardt) ‘કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ’ લેખમાળાના સપ્ટેમ્બર, ૨૦૧૯માં પ્રકાશિત પ્રથમ ભાગમાં આપણે જોયું કે સ્વામી વિવેકાનંદ ૩ ડિસેમ્બર, ૧૮૯૯ના રોજ કેલિફોર્નિયામાં આવી પહોંચ્યા [...]

  • 🪔 પ્રાસંગિક

    વાત્સલ્ય-રૂપિણી મા શારદા

    ✍🏻 સ્વામી શાંતાનંદ

    december 2019

    Views: 2220 Comments

    આ વાત છે ૧૯૦૪ની. પૂજનીય જીતેન મહારાજ (સ્વામી વિશુદ્ધાનંદજી) અને હું વચમાં વચમાં બાલીથી નૌકા પાર કરીને દક્ષિણેશ્વર જઈ ઉપસ્થિત થતા. રામલાલ દાદા મા કાલીનો [...]

  • 🪔 ચિત્રકથા

    વેદાંત ધર્મ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    December 2019

    Views: 1610 Comments

  • 🪔 સચિત્ર વિજ્ઞાન

    ઈસરોની હરણફાળ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    December 2019

    Views: 1690 Comments

    ભારતીય અવકાશયાત્રાના કેટલાક મહત્ત્વના પડાવો

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    december 2019

    Views: 2460 Comments

    સપ્ટેમ્બર-૨૦૧૯થી આગળ... આધુનિક મનોવિજ્ઞાન અને નૈતિકતા : હાલમાં નૈતિક અનુશાસનોને આધુનિક મનોવિજ્ઞાનની ભાષામાં દમન અને અસ્વાભાવિક નિયંત્રણ સાથે વધારે જોડવામાં આવે છે. પ્રાચીન હિન્દુ ઋષિઓ [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    december 2019

    Views: 2410 Comments

    સપ્ટેમ્બર-૨૦૧૯થી આગળ... યુનાઈટેડ સ્ટેટ્સના એક કમિશનના રિપોર્ટમાંથી એક અવતરણ આપવું મને ગમે છે. બીજા વિશ્વયુદ્ધ પછી, યુ.એસ.એ.માંના ‘તાજેતર’નાં આર્થિક વલણોના અભ્યાસ માટે, હુવર કમિટી કમિશનની [...]

  • 🪔 સંપાદકીય

    સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    december 2019

    Views: 3020 Comments

    સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘ઓ ભારતવાસી ! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.’ આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે આવો [...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વરનાં વિવિધ રૂપ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    december 2019

    Views: 2640 Comments

    ઈશ્વર વિવિધ રૂપે દેખાય છે  કોઈક વાર મનુષ્યરૂપે તો કોઈ વાર ચિન્મયરૂપે. પણ દિવ્ય રૂપોમાં શ્રદ્ધા જોઈએ. સચ્ચિદાનંદરૂપ કેવું છે એ કોઈ કહી શકે [...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    december 2019

    Views: 2560 Comments

    मोह एव महामृत्युर्मुमुक्षोर्वपुरादिषु । मोहो विनिजिर्तो येन स मुक्तिपदमर्हति ।।85।। મુમુક્ષુ-મુક્તિકામી માટે શરીર આદિ પ્રત્યેનો મોહ જ મહામૃત્યુ સમતુલ્ય છે. જેણે મોહ પર વિજય મેળવી [...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    november 2019

    Views: 2510 Comments

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલ મૂલ્યલક્ષી શિક્ષણના કાર્યક્રમો મૂલ્યલક્ષી શિક્ષણ : આશ્રમના બાલ પુસ્તકાલયમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ ૧૪ કાર્યક્રમોમાં ૮૨૬ બાળકોએ; આશ્રમના વિવેકહાૅલમાં [...]

  • 🪔 પ્રાસંગિક

    ગાંધીજી ક્યાં છે ?

    ✍🏻 લુઈ ફિશર

    november 2019

    Views: 2050 Comments

    ડૉ. માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરની હત્યાની સ્મૃતિ અમેરિકાને સતાવતી અને તેના ભાગ્યને ઘડતી રહી છે. તેઓ અમેરિકામાં મહાત્મા ગાંધીના સૌથી વધુ પ્રભાવક, લોકલાડીલા અને જાણીતા [...]

  • 🪔 પ્રાસંગિક

    ગાંધીજી અને મનુષ્યનું ભાવિ

    ✍🏻 શ્રી મોરારજી દેસાઈ

    november 2019

    Views: 3000 Comments

    ગાંધીજીના અવસાનના બે દાયકામાં તો ઘણા માણસોને જીવનમાં આદર્શવાદ વિશે થાક ચડ્યો છે અને એમના ઉપદેશને તેઓ પહેલાં જેટલા મૂલ્યવાન કે પ્રમાણભૂત ગણતા નથી. જ્યારે [...]

  • 🪔 પ્રાસંગિક

    ગાંધીજીવનનું હાર્દ

    ✍🏻 જી. રામચંદ્રન

    november 2019

    Views: 2330 Comments

    ગાંધીજીના વ્યક્તિત્વનાં અનેક પાસાં હતાં. તેઓ એકીસાથે સંત, ક્રાંતિકારી, રાજકારણી પુરુષ, સમાજસુધારક, અર્થશાસ્ત્રી, ધાર્મિક પુરુષ, શિક્ષણશાસ્ત્રી, અને સત્યાગ્રહી પણ હતા; તેઓ શ્રદ્ધા અને બુદ્ધિના પણ [...]

  • 🪔 પ્રાસંગિક

    બેલુર મઠની જૂની યાદો : સ્વામી વિજ્ઞાનાનંદ કથિત

    ✍🏻 સંકલન

    november 2019

    Views: 2000 Comments

    જે દિવસે બેલુર મઠની સ્થાપના થઈ હતી એ દિવસે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું : ‘૧૦ વર્ષથી મારા માથા ઉપર (મઠ સ્થાપનનો) જે ભાર હતો તે [...]

  • 🪔 પ્રાસંગિક

    કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    november 2019

    Views: 2380 Comments

    મીડ ભગિનીઓ (Mead Sisters) સપ્ટેમ્બર, ૨૦૧૯ ના અંકમાં આપણે જોયું કે ૩ ડિસેમ્બરના રોજ સ્વામી વિવેકાનંદ અમેરિકાના સૌથી સમૃદ્ધ રાજ્ય કેલિફોર્નિયામાં આવી પહોંચ્યા છે. સર્વ [...]

  • 🪔 સંસ્મરણ

    સંસ્મરણો

    ✍🏻 ખાન અબ્દુલ ગફારખાન

    november 2019

    Views: 2620 Comments

    ગાંધીજી સાથે મારે જેવો સ્નેહ અને ઉષ્માભર્યો મીઠો સંબંધ હતો તેવો ફક્ત જવાહરલાલ નહેરુ અને રાજેન્દ્ર પ્રસાદ સાથે હતો. મેં ગાંધીજીને પહેલવહેલા ૧૯૨૦માં દિલ્હીમાં મળેલી [...]

  • 🪔 પ્રાસંગિક

    ગાંધી મનુષ્ય તરીકે

    ✍🏻 માર્ગારેટ ઇઝાબેલ કોલ

    november 2019

    Views: 2020 Comments

    જેમની જન્મ શતાબ્દી આવતા વર્ષે ઊજવવાની છે (અત્યારે ૧૫૦મી જન્મજયંતી ઉજવાઈ રહી છે) તે મોહનદાસ કરમચંદ ગાંધીને હું કદી મળી નથી. તેનું મને દુ :ખ [...]

  • 🪔 પ્રાસંગિક

    મહાત્મા ગાંધીની કર્મભૂમિ : વર્ધા-સેવાગ્રામ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    november 2019

    Views: 2860 Comments

    ગાંધીજીને એક સામાન્ય સાદા ખેડૂત જેવું જીવન જીવવાનું પસંદ હતું. એમણે રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ગામડાંના પુનરુદ્ધારનું કાર્ય કર્યું. કાર્યકરો ગાંધીજીના સ્વપ્નને સાકાર કરે એવી તાલીમ [...]

  • 🪔 પ્રાસંગિક

    પ્રયોગશીલ મહામાનવ ગાંધી

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    november 2019

    Views: 2560 Comments

    જ્યારે ગાંધીજીને ગોળી વાગી અને ‘હે રામ !’ એ અંતિમ શબ્દો સાથે ઢળી પડ્યા, ત્યારે આ સિવાય બીજા કોઈ શબ્દોચ્ચાર સાથે તેમણે અંતિમ શ્વાસ લીધા [...]

  • 🪔 પ્રાસંગિક

    મહાત્મા ગાંધી : જીવન અને કાર્યોનું સ્થાયી મહત્ત્વ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    november 2019

    Views: 2150 Comments

    દુનિયાના મહાન નેતાઓને બે વિભાગમાં વહેંચી શકાય. પહેલા વિભાગમાં એ નેતાઓ આવી શકે કે જેમનો પોતાના સમકાલીન લોકોનાં જીવન અને વિચારો પર વત્તે-ઓછે અંશે પ્રભાવ [...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી -૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    november 2019

    Views: 3550 Comments

    (ગતાંકથી આગળ.....) અંત્યજો પ્રત્યે કરુણા : સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત થઈને સ્વામીજીએ એક વાર [...]

  • 🪔 અમૃતવાણી

    પરોપકાર

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    november 2019

    Views: 3030 Comments

    શ્રીરામકૃષ્ણ (બંકિમને) - દયા ! પરોપકાર ! તમારી ત્રેવડ શી કે તમે જગત પર ઉપકાર કરો ? માણસનો આટલો આટલો રુવાબ !... ‘સંન્યાસીએ કામિની-કાંચન તજવાં [...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    November 2019

    Views: 2610 Comments

    मोक्षस्य कांक्षा यदि वै तवास्ति त्यजातिदूराद्विषयान्विषं यथा। पीयूषवत्तोषदयाक्षमार्जवप्रशान्तिदान्तीर्भज नित्यमादरात्।।82।। જો તમને મોક્ષપ્રાપ્તિની આકાંક્ષા હોય, તો વિષયોને વિષ સમાન (ગણીને) ઘણા દૂરથી જ ત્યજી દો; અને [...]

  • 🪔 દીપોત્સવી

    વર્તમાન યુવાઓ માટે ગાંધીજીની પ્રસ્તુતતા

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    october 2019

    Views: 2820 Comments

    મહાત્મા ગાંધીનું ૧૫૦મું જન્મવર્ષ ચાલી રહ્યું છે. ભારત સહિત સમગ્ર વિશ્વ તેને ઊજવી રહ્યું છે. તે નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અન્ય કાર્યક્રમો તો [...]

  • 🪔 દીપોત્સવી

    ગાંધીજીની નઈ તાલીમ : શાશ્વત જીવનદર્શન

    ✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ

    october 2019

    Views: 3860 Comments

    મહાત્મા ગાંધી દીક્ષિત નઈ તાલીમની પ્રાસંગિકતા કોઈ પણ શંકા કે સંશયથી પર છે. વાસ્તવમાં તે એક એવું કેળવણી તત્ત્વજ્ઞાન છે જે અમર્ત્ય છે. ખરેખર તો [...]

  • 🪔 દીપોત્સવી

    સત્યાગ્રહ આશ્રમ, કોચરબ

    ✍🏻 શ્રીમતી ભદ્રા સવાઈ અને શ્રી કપિલ દેશવાલ

    october 2019

    Views: 3140 Comments

    કર્મવીર ગાંધી દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૪ ડિસેમ્બરની ૧૯મીએ લંડન થઈ ભારત પાછા આવવા નીકળ્યા અને ૧૯૧૫ના જાન્યુઆરીની ૯મીએ મુંબઈ પહોંચ્યા. મુંબઈથી ૧૭મી જાન્યુઆરીએ રાજકોટ થઈ ગાંધીજી [...]

  • 🪔 દીપોત્સવી

    મહાત્મા ગાંધીનાં જન્મકર્મધામો

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    october 2019

    Views: 2410 Comments

    કીર્તિમંદિર પાછળની ભૂમિકા મહાત્મા ગાંધીનો જન્મ ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ પોરબંદરમાં થયો હતો. ગાંધીજીના કુટુંબનું પૈતૃક નિવાસસ્થાન કીર્તિમંદિરને અડીને આવેલું છે. ૧૯૪૪માં બ્રિટિશ સરકારે આગાખાન [...]

  • 🪔 દીપોત્સવી

    વધુ દુઃખદ

    ✍🏻 મીરાંબહેન

    october 2019

    Views: 2000 Comments

    ગાંધીજીનો પ્રભાવ ભારત ઉપર અને જગત ઉપર વધારે કેમ ન પડ્યો ? જ્યારે આપણે દાંડીકૂચ વખતની લોકજાગૃતિ અથવા ગોળમેજી પરિષદ વખતે જે રાજ્દ્વારી કુનેહથી ગાંધીજીએ [...]

  • 🪔 દીપોત્સવી

    સાંપ્રત સમાજનાં માતપિતાની ભૂમિકા - ગાંધીજીવનના સંદર્ભમાં

    ✍🏻 શ્રી ગુલાબભાઈ જાની

    october 2019

    Views: 2570 Comments

    સમગ્ર વિશ્વ ગાંધીજન્મની સાર્ધશતાબ્દી ઊજવી રહ્યું છે, ત્યારે જે વિષય મને સૂચવાયો છે તેનાં ત્રણ પાસાં છે. પ્રથમ સાંપ્રત સમાજનું સ્વરૂપ સમજવું પડે અને તે [...]

  • 🪔 દીપોત્સવી

    પર્યાવરણનું રક્ષણ અને ખાદી

    ✍🏻 દેવેન્દ્રકુમાર દેસાઈ

    october 2019

    Views: 1930 Comments

    ૧૯૧૫માં મહાત્મા ગાંધી સ્વદેશ પાછા ફર્યા અને જુદાં જુદાં સ્થળે ફરીને આશ્રમ સ્થાપવા માટે વિચારણા કરી. આખરે અમદાવાદમાં કોચરબમાં આશ્રમ સ્થાપવાનું નક્કી કર્યું. કોચરબ આશ્રમમાં [...]

  • 🪔 દીપોત્સવી

    સાંપ્રત યુગમાં ગાંધીજીની અહિંસાની પ્રાસંગિકતા

    ✍🏻 પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ

    october 2019

    Views: 2500 Comments

    મહાત્મા ગાંધીજીની અહિંસાના સંદર્ભમાં અજાણ્યા એક પ્રસંગનું સ્મરણ થાય છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલી સભામાં ગાંધીજીએ અંધારા ખૂણામાં એક માણસને ઊભેલો જોયો. એમની નજર એના [...]

  • 🪔 દીપોત્સવી

    દિલની મોટપ

    ✍🏻 મિખેલ શોલોખોવ

    october 2019

    Views: 1740 Comments

    માનવ-ઇતિહાસની ક્રૂર, કરુણ ઘટનાઓ તેમજ રાષ્ટ્રિય સંસ્કૃતિના વિકાસની મધ્યમાં શ્રેયને કાજે એક થઈ જતા હોવાના માનવ-આત્માના પ્રબળ ઉદ્રેકના પ્રેરણાસભર પુરાવા મળી આવે છે. રાષ્ટ્રોના ભાગ્યનિર્માણની [...]

  • 🪔 દીપોત્સવી

    ગાંધીજી અને પત્રકારત્વ

    ✍🏻 રાજુલ દવે

    october 2019

    Views: 4740 Comments

    ગાંધીજી વિશે ખૂબ કહેવાયું અને લખાયું છે. એક આધ્યાત્મિક સંત પુરુષ તરીકે તેઓ જાણીતા છે, તો તેમની પ્રતિભા ભારતને સ્વરાજ મેળવી આપનાર રાજનીતિજ્ઞ રૂપે પણ [...]

  • 🪔 દીપોત્સવી

    દરિદ્રનારાયણના વાણોતર ગાંધીજી

    ✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની

    october 2019

    Views: 2860 Comments

    બાપુ દરિદ્રનારાયણના પૂજારી હતા. બાપુ પોતાના એકેએક કામમાં દરિદ્ર એટલે કે નીચામાં નીચા માણસનો પ્રથમ વિચાર કરતા. બાપુનો ધ્યાનમંત્ર હતો પછાતમાં પછાતની સેવા. બાપુને [...]

  • 🪔 દીપોત્સવી

    બાળશિક્ષણ અને મહાત્મા ગાંધી

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    october 2019

    Views: 2780 Comments

    ‘કેળવણી એટલે બાળકનાં મન, શરીર અને આત્માના જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધી તેને બહાર આણવા.’ - મહાત્મા ગાંધી શિક્ષણ એટલે માત્ર અક્ષરજ્ઞાન [...]

  • 🪔 દીપોત્સવી

    મહાત્મા ગાંધીની દિનચર્યા

    ✍🏻 સોનલ પરીખ

    october 2019

    Views: 2960 Comments

    મહાત્મા ગાંધીની દિનચર્યા કેવી હતી, તેની વાત કરતાં પહેલાં એક નાનો પ્રસંગ જોઈએ : પ્રખર ગાંધીજન ડૉ. અભય બંગના પિતા ઠાકુરદાસ બંગ તરુણ હતા ત્યારની [...]

  • 🪔 દીપોત્સવી

    મહાત્મા ગાંધીજી અને હું

    ✍🏻 ડૉ. સેજલ શાહ

    october 2019

    Views: 2640 Comments

    ચેતનાનો ધોધ જે મારી નસેનસને રોમાંચિત કરીને મને સતત જાતને તપાસવાની, તપાવવાની અને તંતોતંત સમજવાની ચાવી પૂરી પાડે છે, તે છે ગાંધીજીનું જીવન. ૨૧મી સદીના [...]

  • 🪔 દીપોત્સવી

    ૧૯૨૧માં મહાત્મા ગાંધીની બેલુર મઠની મુલાકાત

    ✍🏻 સંકલન

    october 2019

    Views: 2760 Comments

    મહાત્મા ગાંધીએ ૩૦મી જાન્યુઆરી, ૧૯૨૧ના રોજ બેલુર મઠની મુલાકાત લીધી હતી. એ વખતે સ્વામી વિવેકાનંદની ૫૯મી જન્મજયંતીની ઉજવણી થતી હતી. તે વખતે ઉપસ્થિત લોકોએ ગાંધીજીને [...]

  • 🪔 દીપોત્સવી

    સત્ય એ જ કલિયુગની તપસ્યા

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    october 2019

    Views: 2870 Comments

    આજે આપણા બધા માટે ધર્મનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. આપણે જાહેર પણ કરતા હોઈએ છીએ કે ‘આજના અનિશ્ચિત સમયમાં ઈશ્વર જ આપણા એકમાત્ર આશ્રય [...]

  • 🪔 દીપોત્સવી

    ગાંધીજી અને ચિકિત્સકોનો એક પરિવાર

    ✍🏻 સ્વામી તથાગતાનંદ

    october 2019

    Views: 2190 Comments

    તેઓ સત્યને ચાહતા હતા. ‘માનવના મનની પ્રતિછાયાથી તેના મનનું માપન કરી શકાય.’ મહાત્મા ગાંધી તો વાસ્તવિક રીતે સત્યની શોધના કરનાર હતા. તેમનું સમગ્ર જીવન સત્યમાં [...]

  • 🪔 દીપોત્સવી

    પ્રાસ્તાવિક

    ✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    october 2019

    Views: 2370 Comments

    ગાંધીજી એક ક્રાંતિકારી વિચારક હતા. તેઓ માનવ-સ્વભાવમાં મહત્ત્વનો પલટો લાવવા મથ્યા. તેમની વાણી ભાવિયુગની વાણી હતી. એ વાણીને જેવી છે તેવી સ્વીકારી લેવાને બદલે ભાવિયુગને [...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી - ૧

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    october 2019

    Views: 3170 Comments

    સ્વામીજીનું કવન : ગાંધીજીનું જીવન આજથી લગભગ ૧૨૦ વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશવાસીઓને હાકલ કરી હતી : ‘હે વીર ! તું બહાદુર બન, હિંમતવાન થા [...]