🪔 અમૃતવાણી
આત્મજાગૃતિ પછીની અવસ્થા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
august 2019
શ્રીરામકૃષ્ણ - જેમને આત્મજાગૃતિ થઈ છે, જેમને ઈશ્વર જ સત્ અને બીજું બધું અસત્, અનિત્ય, એવો બોધ થઈ ગયો છે તેમનો એક પ્રકારનો જુદો જ [...]
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
august 2019
अहं ममेति प्रथितं शरीरं मोहास्पदं स्थूलमितीर्यते बुधैः । नभोनभस्वद्दहनाम्बुभूमयः सूक्ष्माणि भूतानि भवन्ति तानि ।।73।। ‘હું’ તથા ‘મારા’ રૂપે પ્રસિદ્ધ મોહના આ આશ્રયને વિદ્વાન લોકો સ્થૂળ [...]
🪔 સંપાદકીય
ટાઈમ મેનેજમેન્ટ - ૪
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
august 2019
(ગતાંકથી આગળ) હું તમને એક ઘટના વિષે વાત કરું. અમદાવાદમાં એક છોકરી મારી પાસે આવી. તેણે મને જણાવ્યું કે તે આત્મહત્યા કરવા માગે છે. વાત [...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
august 2019
ગતાંકથી આગળ.... ત્યાં તમે ‘महाशनः’નો અર્થ જોઈ શકો છો, તૃષ્ણાઓનો અંત નથી. એકને તૃપ્ત કરો કે બીજી દસ ઊઠવાની જ. આજે આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં એને [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
august 2019
ગતાંકથી આગળ.... આપણે શું કરવું જોઈએ ? આપણા આચાર્યો કહે છે, ‘દેહ અને મનથી શુદ્ધ થવાનો પ્રયત્ન કરો. પ્રસન્ન રહેવાનો પ્રયાસ કરો. થોડી ઘણી તપશ્ચર્યા [...]
🪔 પ્રાસંગિક
સૃજનશીલતા અને પ્રાણાયામ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
august 2019
પ્રાણાયામ વિષે ઘણા ભ્રામક વિચારો આજે પ્રચલિત છે. પ્રાણને શ્વાસોચ્છ્વાસ સાથે કોઈ સંબંધ નથી. એ તો પ્રાણને સંયમમાં લાવવાનું સાધન માત્ર છે. આપણા ઋષિઓએ સાક્ષાત્કાર [...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદ સાથે વાર્તાલાપ
✍🏻 શ્રી શરતચંદ્ર ચક્રવર્તી
august 2019
સ્થળ : બેલુર મઠની ભાડાની જગ્યા, ફેબ્રુઆરી ૧૮૯૮ સ્વામીજીએ આલમબજારથી નીલાંબરબાબુના બાગમાં મઠની જગ્યા ફેરવી છે. આ નવા સ્થળમાં આવવાથી તેમને ઘણો આનંદ થયો. શિષ્ય [...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
august 2019
(ગતાંકથી આગળ) નર્મદે હર ! બ્રહ્માજીએ બ્રાહ્મણગાંવના સ્થળે તપશ્ચર્યા કરી હતી અને ત્યાં બ્રહ્મેશ્વર શિવજીની સ્થાપના કરી હતી. એ તપસ્યાનું સ્થાન હવે ગુપ્તેશ્વર તરીકે ઓળખાય [...]
🪔 સંસ્મરણ
મારી અમેરિકાની યાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
august 2019
થેંક્સ ગીવિંગ થર્સ્ડે : અમેરિકામાં વરસમાં એક વખત થેંક્સ ગીવિંગ ડે મનાવવામાં આવે છે. નવેમ્બર મહિનાનો ત્રીજો ગુરુવાર ‘થેંક્સ ગીવિંગ ડે’ હોય છે. તે દિવસે [...]
🪔 યુવજગત
તેં શું કર્યું ?
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
august 2019
ઈ.સ. ૧૭૪૭ના પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબનો પરાજય થયો અને ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. એક વેપારી પેઢીએ ભારતની પ્રજામાં રહેલાં દ્વેષ, કુસંપ તેમજ રાષ્ટ્રભાવનાનો [...]
🪔 સંસ્મરણ
શ્રી ‘મ.’ દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
august 2019
ગતાંકથી આગળ કથામૃતની સાધારણ જેવી આવક પણ શ્રી ઠાકુર, શ્રી શ્રીમા અને સાધુસેવામાં ખર્ચાય છે. વિશ્વવિદ્યાલયના કૃતિ-સંતાન શ્રી મ.એ પોતાનું સંપૂર્ણ જીવન શિક્ષણવ્રતમાં જ વ્યતીત [...]
🪔 આરોગ્ય
મન માનતું નથી
✍🏻 ડૉ. કમલ પરીખ
august 2019
વૈજ્ઞાનિકોને પ્રથમવાર વિચાર આવેલો કે તત્કાલ નાશવંત બને તેવું કોઈ સંશોધન નથી કરવું. શરીરમાં અત્યંત શક્તિશાળી શસ્ત્રો છે, એમને શોધવાં છે. બ્રિટિશ લેખક પોલ બ્રન્ટન [...]
🪔 આત્મકથા
આરોપોની પળોજણ
✍🏻 અરુણિમા સિંહા
august 2019
ગતાંકથી આગળ...... એમ્સમાં બધી સ્થિતિ સુધારા પર છે. એ જ વખતે મારા વિરુદ્ધ ટીકાઓ શરૂ થઈ. શા માટે આવું થયું તે સમજાણું નહીં. બરેલીની રેલવે [...]
🪔 યોગ
વિદ્યાર્થીઓ માટે યોગ
✍🏻 શ્રી ભાણદેવ
august 2019
યોગાભ્યાસ પહેલાંનાં થોડાં સૂચનો : વાલી અને શિક્ષકો કાળજીપૂર્વક અભ્યાસ કરે અને પછી પોતાનાં સંતાનોને સહાયભૂત થાય. યોગશિક્ષકનું માર્ગદર્શન મેળવવું. એકથી ચાર ધોરણના બાળકો યોગાસનો [...]
🪔 પ્રાસંગિક
દ્વાદશ - જ્યોતિર્લિંગસ્તોત્ર
✍🏻 સંકલન
august 2019
सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् ।।1।। भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये ।।1।। श्रीशैलशृङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गेऽपि मुदा वसन्तम् ।।1।। तमर्जुनं मल्लिकपूर्वमेकं नमामि संसारसमुद्रसेतुम् ।।2।। अवन्तिकायां विहितावतारं [...]
🪔 પ્રશ્નોત્તરી
પ્રશ્નોત્તરી
✍🏻 મૂલ્યલક્ષી શિક્ષણ
august 2019
પ્રશ્ન : આજે જ્યારે સમગ્ર વિશ્વ સંલગ્ન છે ત્યારે ભારતીય સંસ્કૃતિને કેવી રીતે પુન : જીવિત કરવી કે જાળવવી ? ઉત્તર : ભારતીય સંસ્કૃતિને પુન [...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
august 2019
અરિષ્ટાસુરનો વધ અસુરોએ શ્રીકૃષ્ણને મારવાના અસંખ્ય પ્રયત્નો કર્યા, પણ દર વખતે અસુરોનો જ સંહાર થયો. એક વખત અરિષ્ટાસુર નામનો એક અસુર બળદનું રૂપ ધારણ કરીને [...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
august 2019
રામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સમાચાર વિવિધા ૨૩મી જૂન, ૨૦૧૯ના રોજ અગાઉથી નોંધાયેલા ભક્તજનો માટે એક ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો આશરે ૫૦૦ ભાવિકોએ [...]