• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ, અમદાવાદની પ્રવૃત્તિઓ * ૨જી માર્ચ, ૨૦૧૯, શનિવારના રોજ વિશ્વેશ્વર મહાદેવના મંદિરમાં સ્વામી વિનિર્મુક્તાનંદજી અને બ્રહ્મચારી જનાર્દનચૈતન્યનાં ભાવવાહી ભજનોનો લાભ ઘણા ભક્તોએ લીધો હતો.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શ્રીકૃષ્ણનો અભિષેક વૃન્દાવનમાં રાજા ઇન્દ્ર શ્રીકૃષ્ણ પાસે ક્ષમાયાચના કરી રહ્યા હતા, ત્યારે ત્યાં ગોલોકમાંથી કામધેનુ ગાય આવી. કોઈપણ વ્યક્તિને પોતાના મનની ઇચ્છેલી વસ્તુ આપવાની અદ્‌ભુત[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    મનને સ્થિર કરવા વિશે પ્રશ્નોત્તરી

    ✍🏻 મૂલ્યલક્ષી શિક્ષણ

    પ્રશ્ન : મનને સ્થિર રાખવા શું કરવું જોઈએ ? ઉત્તર : મનનો સ્વભાવ જ ચંચળ છે. એટલે એને સ્થિર કરવું કે સંયમમાં રાખવું ઘણું દુષ્કર[...]

  • 🪔 સંસ્મરણ

    જે સાધન તે જ સિદ્ધિ

    ✍🏻 ભગિની નિવેદિતા

    સ્વામીએ (સ્વામી વિવેકાનંદે) એક્ વાર ગાઝીપુરના પવહારી બાબાને પૂછ્યું હતું કે ‘કાર્યમાં સફળતાનું રહસ્ય શું?’ અને જવાબ મળ્યો હતો, ‘જાૈન સાધન તૌન સિદ્ધિ - જે[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    મૃદૂનિ કુસુમાદપિ

    ✍🏻 શ્રી નાનાભાઈ ભટ્ટ

    કુરુક્ષેત્રના મેદાન પર લડાઈની તૈયારીઓ થઈ રહી હતી. એક બાજુ કૌરવોની છાવણી હતી. કૌરવરાજ દુર્યોધનને સહાય કરવા ઊભેલા ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, કર્ણ વગેરેના તંબુઓ છે;[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    માતા

    ✍🏻 શ્રી ભાણદેવ

    આપણા આ ભારતવર્ષમાં અગણિત સંતો પ્રગટ થયા છે અને બીજા અસંખ્ય સંતો પ્રગટતા રહેશે. આ દેશ ધર્મ, આધ્યાત્મિકતા, સંસ્કાર, સંસ્કૃતિની ભૂમિ છે. આવા જ એક[...]

  • 🪔 પ્રાસંગિક

    યમકવર્ગ

    ✍🏻 સંકલન

    સનાતન હિન્દુ ધર્મ પરંપરામાં જેમ ‘ભગવદ્ ગીતા’નું મહત્ત્વ છે, તેવી જ રીતે બૌદ્ધ પરંપરામાં ‘ધમ્મપદ - ધર્મનાં પદો’નું મહત્ત્વ છે. આ ગ્રંથની રચના બૌદ્ધ ગુરુઓએ[...]

  • 🪔 આત્મકથા

    ઓબી વૅન અને હું

    ✍🏻 અરુણિમા સિંહા

    (ગતાંકથી આગળ) આજનો જમાનો ‘ઓબી વૅન’નો છે. એક સામાન્ય છોકરીનો આઘાતજનક અનુભવ સમસ્ત દેશના અંતરાત્માને ખળભળાવી મૂકે, આવું વિચારવું બે ત્રણ દાયકા પહેલાં અઘરું હતું.[...]

  • 🪔 યુવજગત

    યુવાનોને

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ) (માર્ચ, ૨૦૧૯થી આગળ) મેં ડૉ. કલામને સ્વામીજીના ભારત પરિભ્રમણ સમયના એક પ્રસંગની વાત કરી. જ્યારે સ્વામીજી આલ્મોડા નજીક અત્યંત થાક[...]

  • 🪔 અધ્યાત્મ

    અખાના છપ્પામાં માયાવાદની ઝાંખી

    ✍🏻 ચંદ્રકાંત પટેલ ‘સરલ’

    આપણે માયાને સંપત્તિ ગણીએ છીએ. એના ઘણા અર્થ છે. માયા એટલે ઈશ્વરની મનાતી એક અનાદિ શક્તિ, યોગમાયા, અવિદ્યા, પ્રકૃતિ વગેરે. દેહને જે પાશજાળ કે બંધનમાં[...]

  • 🪔 આરોગ્ય

    મન માનતું નથી !

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    ‘મન હોય તો માળવે જવાય’ આ કહેવતમાં રહેલું જ્ઞાન બ્રહ્મજ્ઞાન સમાન છે. મનની ભીતર શક્તિઓનો અનંત ભંડાર છે. દૃઢ મનોબળ અને તીવ્ર ઇચ્છાશક્તિ હોય તો[...]

  • 🪔 સંસ્મરણ

    ટોરન્ટોની વિશ્વ ધર્મ પરિષદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ઈ.સ. ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદનું ઉદ્‌ઘાટન થયું. આ ધર્મ પરિષદમાં વિશ્વના ધર્મોના પ્રતિનિધિઓ આવ્યા હતા. વિશ્વધર્મોના સત્તર પ્રતિનિધિઓને શરૂઆતમાં પાંચ મિનિટ સ્વાગત[...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    (ગતાંકથી આગળ) શ્રીશ્રીમા નર્મદામૈયાની અશેષકૃપાથી વિકરાળ અવરોધ પાર પડ્યો. હવે આવ્યું ગામ મોટી ચિંચલી. રસ્તાની ધાર પર એક નાનકડો આશ્રમ. નાનું એવું ફળિયું અને એક[...]

  • 🪔 વાર્તાલાપ

    ત્યાગ એ જ ઉત્ક્રાંતિની ચાવી

    ✍🏻 સંકલન

    (સ્થળ : કોલકાતા, સને ૧૮૯૮) ભગિની નિવેદિતા, સ્વામી યોગાનંદ અને બીજાઓની સાથે સ્વામીજી બપોરે અલીપુરના પ્રાણી સંગ્રહસ્થાનની મુલાકાતે આવ્યા છે. બાગના સુપરિન્ટેન્ડેન્ટ રાય બહાદુર રામબ્રહ્મ[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    (ગતાંકથી આગળ) બાઇબલ, સંત મેથ્યુ, ૫.૪૮માં કહ્યું છે, ‘તમે પણ એવી જ રીતે પૂર્ણ બનો, જે રીતે તમારા સ્વર્ગસ્થ પિતા (ઈશ્વર) પૂર્ણ છે.’ ઈસુ ખ્રિસ્તનો[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) જગદંબાની ભક્તિના મહાન ગ્રંથ ‘દેવી માહાત્મ્યમ્’ (૧.૫૫)માં આ શ્લોક આવે છે : ज्ञानिनां अपि चेतांसि देवी भगवती हि सा, बलाद् आकृष्य मोहाय महामाया[...]

  • 🪔 સંપાદકીય

    ટાઈમ મેનેજમેન્ટ - ૧

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સમયસર આપણે સૌ જીવીએ છીએ અને આગળ વધીએ છીએ, એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી. આ સમયનું વહેણ જન્મથી માંડીને મૃત્યુપર્યંત સતત ચાલતું જ રહે છે. હું[...]

  • 🪔 વિવેકવાણી

    બુદ્ધનું જીવન ‘બહુજનસુખાય-હિતાય’ હતું

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શાક્ય મુનિ હિંદુ ધર્મનો નાશ કરવા માટે નહીં, પણ એની પૂર્તિ કરવા આવ્યા હતા. તેઓ હિંદુ ધર્મના તર્કશુદ્ધ પરિણામ અને વિકાસ રૂપે હતા. ગૌતમ બુદ્ધ[...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    आप्तोक्तिं खननं तथोपरि शिलाद्युत्कर्षणं स्वीकृतिम् निक्षेपः समपेक्षते नहि बहिः शब्दैस्तु निर्गच्छति । तद्वत् ब्रह्मवित् उपदेशमननध्यान आदिभिः लभ्यते । मायाकार्यतिरोहितं स्वममलं तत्त्वं न दुर्युक्तिभिः ।।65।। જેવી[...]