🪔 પ્રેરક પ્રસંગ
માનવીના પ્રકાર.....સાચો બ્રાહ્મણ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
september 2020
માનવીના પ્રકાર એક રાજાને ત્યાં ભગવાન બુદ્ધ પોતાનું પ્રવચન આપતા હતા. પ્રવચન પૂરું થયા પછી રાજાએ ભગવાન બુદ્ધને પૂછ્યું, ‘મહારાજ ! આપ માણસની પ્રકૃતિ પ્રમાણે[...]
🪔 પ્રેરક પ્રસંગ
પ્રેરક પ્રસંગ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
july 2020
ક્રોધજ્યી - ધર્મજ્યી એક વાર મહંમદ પયગંબર અને એમના જમાઈ હજરત અલી સાથે ફરવા નીકળ્યા. રસ્તામાં ધર્મ-ચર્ચા પણ ચાલુ હતી. એવામાં એક ભાઈ રસ્તામાં મળી[...]
🪔 યુવજગત
સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
may 2020
યુવા વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરતાં કરતાં અને એમાંય ગહન અભ્યાસ માગી લેતી વિદ્યાશાખાનું અધ્યયન આપણને થકવી દે છે. મોટાં જ્ઞાન-થોથાં ઉથલાવવાં અને એમાંથી જ્ઞાનોપાર્જન-દોહન કરવું[...]
🪔 પ્રાસંગિક
મહાત્મા ગાંધીની કર્મભૂમિ : વર્ધા-સેવાગ્રામ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
november 2019
ગાંધીજીને એક સામાન્ય સાદા ખેડૂત જેવું જીવન જીવવાનું પસંદ હતું. એમણે રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ગામડાંના પુનરુદ્ધારનું કાર્ય કર્યું. કાર્યકરો ગાંધીજીના સ્વપ્નને સાકાર કરે એવી તાલીમ[...]
🪔 દીપોત્સવી
મહાત્મા ગાંધીનાં જન્મકર્મધામો
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
october 2019
કીર્તિમંદિર પાછળની ભૂમિકા મહાત્મા ગાંધીનો જન્મ ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ પોરબંદરમાં થયો હતો. ગાંધીજીના કુટુંબનું પૈતૃક નિવાસસ્થાન કીર્તિમંદિરને અડીને આવેલું છે. ૧૯૪૪માં બ્રિટિશ સરકારે આગાખાન[...]
🪔 યુવજગત
તેં શું કર્યું ?
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
august 2019
ઈ.સ. ૧૭૪૭ના પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબનો પરાજય થયો અને ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. એક વેપારી પેઢીએ ભારતની પ્રજામાં રહેલાં દ્વેષ, કુસંપ તેમજ રાષ્ટ્રભાવનાનો[...]
🪔 યુવજગત
ભારત કોકિલા સરોજિની નાયડૂ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
march 2019
‘અમરિત કી બરખા’ નામના કાવ્યમાં શ્રી વિમલા ઠકાર કહે છે જીવનની આ અજસ્ર ધારા, જન્મમાં શ્વાસ, મૃત્યુમાં ઉચ્છ્વાસ લેતી, છોડતી અમૃત વહાવે છે. જન્મમરણના તરંગોમાં[...]
🪔 પ્રાસંગિક
વિદ્યાદાયિની મા સરસ્વતી
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
february 2019
મહા સુદિ પાંચમનો દિવસ પવિત્ર દિવસ ગણાય છે. એને વસંતપંચમી કહેવામાં આવે છે અને તે દિવસે ભારતના ઘણા પ્રદેશોમાં મા સરસ્વતીની વિભિન્ન રૂપે પૂજા થાય[...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ વિશ્વધર્મ-પરિષદમાં જવા માટે કેવી રીતે પ્રેરાયા
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
november 2018
શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી વરાહનગર મઠની સ્થાપના થઈ. ત્યાર પછી એનું યોગ્ય સ્થાન, મઠવાસીઓનો નિભાવ અને તેની પ્રવૃત્તિઓ જેવા અનેક પ્રશ્નો ઊભા થયા. જે મળે તેનાથી[...]
🪔 પ્રેરક પ્રસંગ
જગદીશચંદ્ર બોઝ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
july 2018
બાલમિત્રો, આપણા ઘરે પોતપોતાના ઇષ્ટદેવનું પૂજાઘર હશે. દાદા કે દાદીમા સાથે બેસીને પ્રસાદીની લાલચે આપણે પૂજામાં ભાગીદાર પણ થતા હોઈશું. ઠાકોરની પૂજા પતે, પ્રસાદી ધરાઈ[...]
🪔 ચિંતન
તમે તમારું પૌરુષ પ્રકટ કરો
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
april 2018
‘જગતને સદા સર્વદા મળ્યા કરતું સમગ્ર જ્ઞાન મનમાંથી જ આવે છે; તમારા મનમાં જ સમગ્ર વિશ્વનું અનંત પુસ્તકાલય છે. બાહ્ય જગત એ માત્ર સૂચન છે,[...]
🪔 પ્રાસંગિક
ચૈતન્યદેવનું બાળપણ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
march 2018
મહાપ્રભુ ચૈતન્યદેવનું બાળપણનું નામ નિમાઈ હતું. તેમનાં માતાનું નામ શચી અને પિતાનું નામ જગન્નાથ મિશ્ર હતું. તેમનો જન્મ 18 ફેબ્રુઆરી, 1486 અને શક સંવત 1407ના[...]
🪔 ચિંતન
એકાગ્રતા કેળવો અને મહાન બનો
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
june 2017
સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘એકાગ્રતા એ સર્વજ્ઞાનનો સાર છે, તેના વિના કંઈ થઈ શકે નહીં. સામાન્ય માણસમાં તેની વિચારશક્તિનો 90% ભાગ વ્યર્થ જાય છે અને[...]
🪔 ચિંતન
શક્તિનું પ્રત્યક્ષ ઝરણું
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
may 2017
ઘણી વખત આપણી સમક્ષ એવાં ઉદાહરણો આવે છે કે એ જોઈને આપણે વિસ્મયજગતમાં સરી પડીએ છીએ. કોઈ વ્યક્તિ મહાન પંડિત ન હોય, વિશ્વવિદ્યાલયના પ્રમાણિત સ્નાતક[...]
🪔 અધ્યાત્મ
ધર્મનાં ત્રણ અંગ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
may 2017
એક વખત એક મહાન સંત-ઋષિ પોતાની કુટિરની બહાર વટવૃક્ષની છાયામાં બેઠા હતા. તેમની આસપાસ ભિન્ન ભિન્ન ધર્મશ્રદ્ધા ધરાવનાર, ભિન્ન ભિન્ન પથે ચાલીને ઈશ્વરની આરાધના કરનાર[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
છે કામના એક, ખપી જવાની
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
april 2017
શ્રીરામકૃષ્ણદેવ કર્મયોગ એટલે શું એ વિશે વાત કરતા કહે છે : સત્ત્વગુણીનું કર્મ ખરી પડે છે. એ ઇચ્છે તો પણ, એ પ્રવૃત્ત રહી શકે નહીં.[...]
🪔 પ્રાસંગિક
તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
february 2017
સ્વામી વિવેકાનંદે કહ્યું છે : મારા નશીબને માટે હું જ જવાબદાર છું. મારું ભલું કરનાર હું પોતે જ છું. મારું બૂરું કરનાર પણ હું જ[...]
🪔 વિદ્યાર્થી જગત
સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
january 2017
યુવા વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરતાં કરતાં અને એમાંય ગહન અભ્યાસ માગી લેતી વિદ્યાશાખાનું અધ્યયન આપણને થકવી દે તેવું લાગતું હશે. મોટાં મોટાં જ્ઞાન-થોથાં ઉથલાવવાં અને[...]
🪔 ભક્ત ગાથા
રંકા અને બંકાનાં તીવ્ર વૈરાગ્ય અને નિષ્કામ ભક્તિ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
october 2016
મહારાષ્ટ્ર કવિ અને ભક્ત સંતોની પવિત્ર ભૂમિ છે. એમણે આપણને ભક્તિ-કાવ્યનો અમર વારસો આપ્યો છે. એ ભક્તિ-કાવ્યો અને સંપ્રદાય આજે પણ લોકપ્રિય છે. જ્ઞાનદેવ, નામદેવ,[...]
🪔 પ્રેરક કથા
સિદ્ધિનો આનંદ મેળવવાનો એક કીમિયો
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
september 2016
ભૂમધ્ય સાગરના સિસિલી ટાપુમાં એક વખત બપોર પછીના સમયે લોકો પોતપોતાના વ્યવસાયમાં વ્યસ્ત છે અને લોકોની ભીડ શેરીમાં જામી પડી છે. બરાબર એ જ સમયે[...]
🪔 વાર્તા
મહર્ષિ અત્રિ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
july 2016
અત્રિ ઋષિ મરીચિની જેમ બ્રહ્માના માનસપુત્ર અને એક પ્રજાપતિ છે. મહર્ષિ અત્રિ પોતાના નામ પ્રમાણે ત્રિગુણાતીત હતા. બ્રહ્માએ આજ્ઞા કરી કે તમે સૃષ્ટિ કરો, ત્યારે[...]
🪔 દિપોત્સવી
ત્યાગ-સેવા-સમર્પણભાવ અને માતૃત્વશક્તિ
✍🏻 મનસુખભાઈ મહેતા
November 2001
(૧) માતાનો અનન્ય સમર્પણભાવ રાજકુમાર સિદ્ધાર્થ ભગવાન બુદ્ધ બનીને કપિલવસ્તુ નગરીમાં પધાર્યા છે. નગરજનોના, બુદ્ધના માતપિતાના અને સૌ સ્નેહીસંબંધીઓના હૃદયમાં આજે આનંદની હેલી વહી રહી[...]
🪔 સંસ્થા-પરિચય
રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા વિદેશોમાં થતું વેદાંતકાર્ય
✍🏻 મનસુખભાઈ મહેતા
December 2000
શ્રીરામકૃષ્ણ વેદાન્ત કેન્દ્ર દ્વારા ઈંગ્લેન્ડમાં વેદાન્ત પ્રચાર-પ્રસારનું કાર્ય : સ્વામી વિવેકાનંદની મહેચ્છા અને તેની પરિપૂર્તિ ૧૮૯૪ થી ૧૮૬૫નાં વ્યાખ્યાનો - આધ્યાત્મિક માર્ગદર્શન વર્ગોના ફળસ્વરૂપે અમેરિકામાં[...]
🪔 દિપોત્સવી
વ્યવહાર વેદાંત અને રામકૃષ્ણ મિશનનાં સેવાકાર્યો
✍🏻 મનસુખભાઈ મહેતા
October-November 2000
સ્વામી વિવેકાનંદ કહે છે: ‘જગતના ક્લ્યાણ માટે શરીર, મન અને વાણી અર્પણ કરી દો. તમે વાંચ્યું છેઃ ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’, પણ હું કહું છું[...]
🪔 પ્રવાસવર્ણન
મેઘાલયના રમણીય પ્રદેશો
✍🏻 મનસુખભાઈ મહેતા
May 2000
અરુણાચલ પ્રદેશના સર્વોત્તમ અને એકમાત્ર આરોગ્યધામ રામકૃષ્ણ મિશન, હૉસ્પિટલ અને ઈટાનગરનો પ્રવાસ પૂરી કરીને ઈટાનગરથી, ૧૧ ડિસેમ્બરની રાત્રે બસમાં નીકળીને બીજે દિવસે સવારે છ વાગ્યે[...]
🪔
ભારતીય વૈજ્ઞાનિકોની વિજયકૂચ
✍🏻 મનસુખભાઈ મહેતા
October-November 1999
આ દેશને ૨૧મી સદીમાં વાસ્તવિક રીતે દોરી જવા ભારતના સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી સી. સુબ્રમણ્યમ્ની પ્રેરણાથી બઁગલોરમાં ૭,૮ ઑગસ્ટ, ૧૯૯૯ના રોજ મળેલ સાયન્સ સમિટનો સંક્ષિપ્ત અહેવાલ[...]
🪔 સંસ્થા પરિચય
સર્વધર્મસમભાવ અને સેવાનું ઝરણું
✍🏻 મનસુખભાઈ મહેતા
August 1999
રામકૃષ્ણ મઠ-મિશન, ઢાકા-બાંગ્લાદેશ કેન્દ્રની વિકાસવૃદ્ધિ સ્વામી વિવેકાનંદની હયાતીમાં ૧૮૯૯માં રામકૃષ્ણ મઠના કેન્દ્રનો પ્રારંભ થયો. સાબજી મહાલ વિસ્તારમાં મોહિની મોહનદાસના મકાનમાંથી આ કેન્દ્ર પોતાની પ્રવૃત્તિઓનું સંચાલન[...]
🪔 પ્રવાસ-વર્ણન
અરુણાચલ પ્રદેશની યાત્રા
✍🏻 મનસુખભાઈ મહેતા
February 1999
નિયત થયા પ્રમાણે અમે બેલુર મઠથી પમી ડિસેમ્બરે સરાઈઘાટ ઍક્સપ્રેસમાં રાતના દશ વાગ્યે ગૌહાટી જવા રવાના થયાં. હાવરાથી ગૌહાટી જતાં ગાડી વર્ધમાન, માલદા, ન્યુ જલપાઈ[...]
🪔
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની આદિવાસી વિસ્તારનાં લોકોની વિસ્તૃત સેવા
✍🏻 મનસુખભાઈ મહેતા
October-November 1998
દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ, શ્રીચૈતન્યના સંદેશની સમજણ આપી રહ્યા હતા. વાત કરતાં કરતાં તેઓ સમાધિ-ભાવમાં ડૂબી ગયા. થોડીવારે અર્ધભાનમાં આવીને તેઓ બોલી ઊઠ્યા, ‘દયા! અરે, ક્ષુદ્ર માનવ,[...]
🪔 સંસ્થા-પરિચય
રામકૃષ્ણ મિશન, સિંગાપુર
✍🏻 મનસુખલાલ મહેતા
April 1998
(અગ્નિએશિયા અને ભારત વચ્ચેનો સાંસ્કૃતિ અને આધ્યાત્મિક સંસ્કૃતિનો સેતુ) ૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા જતાં સ્વામી વિવેકાનંદે સિંગાપુરની ભૂમિને પાવન કરી હતી. અગ્નિ એશિયાના દેશો[...]
🪔
શ્રીરામકૃષ્ણ મિશનની અનન્ય સેવા કાવડ પરંપરા
✍🏻 મનસુખલાલ મહેતા
October-November 1997
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલ અને તેના માટે પોતાની અવિરત નિઃસ્વાર્થ સેવા આપનાર શ્રી મનસુખભાઇ મહેતા વિરાણી વિવિધલક્ષી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય છે.[...]
🪔 પ્રેરક પ્રસંગ
નિર્ભયતા એ જ જીવન
✍🏻 મનસુખલાલ મહેતા
June 1996
જગતનો ઇતિહાસ એવા અલ્પ સંખ્યક માનવીઓનો ઇતિહાસ છે કે જેમને પોતાનામાં આત્મશ્રદ્ધા હતી. શ્રદ્ધાના આત્મશ્રદ્ધાના આ દ્યુતિ-કિરણને છોડનાર માનવ કે રાષ્ટ્ર પોતાનું પતન-પોતાનો અંત નોતરે[...]
🪔 યુવા જગતના કેટલાક પ્રેરણાસ્રોત
રાષ્ટ્રીય યુવા પ્રવૃત્તિઓ
✍🏻 મનસુખલાલ મહેતા
October-November 1995
(આપણા દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમજ વિભિન્ન સેવાભાવી સંસ્થાઓ દ્વારા યુવા વર્ગ માટે કેટલીય પ્રવૃત્તિઓ ચાલે છે. યુવા ભાઈ-બહેનો આ પ્રવૃત્તિઓથી માહિતગાર થઈ તેમાંથી પ્રેરણા[...]
🪔
કરીએ આચમન - ખારા સમુંદરની મીઠી વીરડીમાંથી
✍🏻 મનસુખલાલ મહેતા
October-November 1994
(શ્રી મનસુખલાલ મહેતા વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયના આચાર્ય છે. રાજ્યકક્ષાનો તેમ જ રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તેમણે મેળવેલ છે.) માનવની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડી[...]
🪔
આપણો યુવાસમાજ ક્યા માર્ગે?
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
May 1994
તા. ૨૭-૩-૯૪ના TIMES OF INDIAના DRUGS કેફીદ્રવ્યોના સેવન વિશેનો અહેવાલ વાંચીને સૌ કોઈને ચિંતા ઉપજે એ સ્વાભાવિક છે. ૧.૬૦ લાખ જેટલા ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓમાંથી ૬૦[...]