• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    december 2019

    Views: 2060 Comments

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : સમાચાર વિવિધા મૂલ્યલક્ષી શિક્ષણ : રાજકોટ શહેરની ૧૨૫ શૈક્ષણિક સંસ્થાઓમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૧૧મી સપ્ટેમ્બરથી ૨૭મી સપ્ટેમ્બર સુધીમાં ૧૨૫ કાર્યક્રમોનું [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    december 2019

    Views: 1940 Comments

    કંસ અક્રૂરને વૃન્દાવન મોકલે છે નારદજી તો સ્વર્ગ, પૃથ્વી, પાતાળમાં ભમતા ઋષિ. એક વખત તેઓ જ્યારે સમગ્ર બહ્માંડમાં ભ્રમણ કરતા હતા ત્યારે પૃથ્વી પર તેમણે [...]

  • 🪔 આરોગ્ય

    આપણું ડીએનએ : કુદરતની અણમોલ ભેટ

    ✍🏻 ડૉ. જયેશ જે. શેઠ

    december 2019

    Views: 2430 Comments

    ગંભીર માંદગી વખતે સામાન્ય રીતે આપણે બધાં વારંવાર આવું કહેતાં હોઈએ છીએ, ‘ભગવાને જે નસીબમાં લખ્યું હશે તે જ થશે. ભાગ્યનો દોષ કોને દેવો. જન્મના [...]

  • 🪔 આત્મકથા

    બેચેન્દ્રી પાલની મુલાકાતે

    ✍🏻 અરુણિમા સિંહા

    december 2019

    Views: 2110 Comments

    સપ્ટેમ્બરથી આગળ... ‘તમારે વળી બેચેેન્દ્રી પાલનો મોબાઈલ નંબર શા માટે જોઈએ છે?’ સી.એન.એન.-આઈ.બી.એન. ચેનલનાં એક પત્રકાર બહેને મને પ્રશ્ન કર્યો. જેમને મેં આ વિનંતી કરેલી [...]

  • 🪔 પ્રાસંગિક

    કરુણામયી મા

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    december 2019

    Views: 1830 Comments

    ૧૮૯૧ના ઓક્ટોબરમાં શ્રીમા શારદાદેવીએ જયરામવાટીમાં જગદ્ધાત્રી પૂજા કરવાનો નિર્ણય કર્યો. આ મહોત્સવ માટે જરૂરી સાધનસામગ્રી લઈને થોડા ભક્તો સાથે સ્વામી સારદાનંદજીએ જયરામવાટીમાં જવાની યોજના કરી. [...]

  • 🪔 પ્રાસંગિક

    અંતર્યામી શ્રીમાનાં દિવ્ય દર્શન

    ✍🏻 શ્રી જિતેન્દ્રકુમાર સાહા

    december 2019

    Views: 2130 Comments

    એ સમયે (૧૯૧૯) હું ૨૧ વર્ષનો યુવાન હતો. અચાનક એક દિવસ મને મિત્ર મન્મથ રાયનો પત્ર મળ્યો, ‘આવી જા, શ્રીમા પાસે જવું છે.’ એ વખતે [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમાની કૃપા થઈ !

    ✍🏻 સ્વામી અભયાનંદ

    december 2019

    Views: 2360 Comments

    એક દિવસ બાબુરામ મહારાજે મને કહ્યું, ‘જો, આજે આ છોકરો આવ્યો છે. તે કોલકાતાથી પરિચિત નથી. કાલે તેને શ્રીમા દીક્ષા આપશે. સવારે તું એને લઈ [...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    december 2019

    Views: 2120 Comments

    નર્મદે હર ! આજે ૦૪થી ફેબ્રુઆરી, ૨૦૧૫. સવારે લોહારાથી નીકળી મોહીપુરા પહોંચતાં ૧૧ :૩૦ થઈ ગયા હતા. મોહીપુરા ગામને પાદરે નર્મદા તટે વિશાળ મેદાન જેવી [...]

  • 🪔 પ્રાસંગિક

    કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    december 2019

    Views: 2450 Comments

    મિસ્ટર બોમગાર્ટ (Mr. Baumgardt) ‘કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ’ લેખમાળાના સપ્ટેમ્બર, ૨૦૧૯માં પ્રકાશિત પ્રથમ ભાગમાં આપણે જોયું કે સ્વામી વિવેકાનંદ ૩ ડિસેમ્બર, ૧૮૯૯ના રોજ કેલિફોર્નિયામાં આવી પહોંચ્યા [...]

  • 🪔 પ્રાસંગિક

    વાત્સલ્ય-રૂપિણી મા શારદા

    ✍🏻 સ્વામી શાંતાનંદ

    december 2019

    Views: 1990 Comments

    આ વાત છે ૧૯૦૪ની. પૂજનીય જીતેન મહારાજ (સ્વામી વિશુદ્ધાનંદજી) અને હું વચમાં વચમાં બાલીથી નૌકા પાર કરીને દક્ષિણેશ્વર જઈ ઉપસ્થિત થતા. રામલાલ દાદા મા કાલીનો [...]

  • 🪔 ચિત્રકથા

    વેદાંત ધર્મ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    December 2019

    Views: 1470 Comments

  • 🪔 સચિત્ર વિજ્ઞાન

    ઈસરોની હરણફાળ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    December 2019

    Views: 1490 Comments

    ભારતીય અવકાશયાત્રાના કેટલાક મહત્ત્વના પડાવો

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    december 2019

    Views: 2160 Comments

    સપ્ટેમ્બર-૨૦૧૯થી આગળ... આધુનિક મનોવિજ્ઞાન અને નૈતિકતા : હાલમાં નૈતિક અનુશાસનોને આધુનિક મનોવિજ્ઞાનની ભાષામાં દમન અને અસ્વાભાવિક નિયંત્રણ સાથે વધારે જોડવામાં આવે છે. પ્રાચીન હિન્દુ ઋષિઓ [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    december 2019

    Views: 2100 Comments

    સપ્ટેમ્બર-૨૦૧૯થી આગળ... યુનાઈટેડ સ્ટેટ્સના એક કમિશનના રિપોર્ટમાંથી એક અવતરણ આપવું મને ગમે છે. બીજા વિશ્વયુદ્ધ પછી, યુ.એસ.એ.માંના ‘તાજેતર’નાં આર્થિક વલણોના અભ્યાસ માટે, હુવર કમિટી કમિશનની [...]

  • 🪔 સંપાદકીય

    સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    december 2019

    Views: 2510 Comments

    સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘ઓ ભારતવાસી ! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.’ આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે આવો [...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વરનાં વિવિધ રૂપ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    december 2019

    Views: 2310 Comments

    ઈશ્વર વિવિધ રૂપે દેખાય છે  કોઈક વાર મનુષ્યરૂપે તો કોઈ વાર ચિન્મયરૂપે. પણ દિવ્ય રૂપોમાં શ્રદ્ધા જોઈએ. સચ્ચિદાનંદરૂપ કેવું છે એ કોઈ કહી શકે [...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    december 2019

    Views: 2360 Comments

    मोह एव महामृत्युर्मुमुक्षोर्वपुरादिषु । मोहो विनिजिर्तो येन स मुक्तिपदमर्हति ।।85।। મુમુક્ષુ-મુક્તિકામી માટે શરીર આદિ પ્રત્યેનો મોહ જ મહામૃત્યુ સમતુલ્ય છે. જેણે મોહ પર વિજય મેળવી [...]