આપના મિત્રો સાથે શેર કરો

Sansmaran2021-08-06T10:56:49+00:00

સંસ્મરણ

સ્વામી વિવેકાનંદ સંસ્મરણ : સ્વ-મુક્તિ નહીં, સર્વની મુક્તિ : સ્વામી શુદ્ધાનંદ

April 22, 2024|Categories: Suddhananda Swami|Tags: , , , |

(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્‍યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા.[...]

સ્વામી પ્રેમાનંદનાં સંસ્મરણો : ખરો ચતુર કોણ? : સ્વામી સત્પ્રકાશાનંદ

April 22, 2024|Categories: Satyaprakashananda Swami|Tags: , , |

(‘ઉદ્‌બોધન કાર્યાલય’ દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. -[...]

સ્વામી વિવેકાનંદ સંસ્મરણ : સ્વામી વિવેકાનંદના પાવન પ્રસંગો : સ્વામી શુદ્ધાનંદ

March 26, 2024|Categories: Suddhananda Swami|Tags: , , , |

(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત Reminiscences of Swami Vivekananda પુસ્તકનો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે ડૉ. મુન્નીબેન માંડવિયા. -[...]

સ્વામી પ્રેમાનંદનાં સંસ્મરણો : કાર્ય-દક્ષતા અને સ્નેહ-પરાણતાનો સંગમ : સ્વામી સત્પ્રકાશાનંદ

March 22, 2024|Categories: Satyaprakashananda Swami|Tags: , , |

(‘ઉદ્‌બોધન કાર્યાલય’ દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. -[...]

સંસ્મરણો : એક અમેરિકન વેદાંતીના સંસ્મરણો : પવિત્ર બ્રહ્મચર્યવ્રત : સ્વામી અતુલાનંદ

February 24, 2024|Categories: Atulananda Swami|Tags: , , , |

(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and[...]

સ્વામી વિવેકાનંદ સંસ્મરણ : પહેલાં તો તમારા હૃદયના દરવાજા ખોલો : સ્વામી શુદ્ધાનંદ

November 24, 2023|Categories: Suddhananda Swami|Tags: , , , |

(અદ્વૈત આશ્રમ દ્વારા મૂળ હિન્દીમાં પ્રકાશિત ‘સ્વામી વિવેકાનન્દ કી પાવન સ્મૃતિયાઁ’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ભાષાંતરકાર છે ડૉ.[...]

સંસ્મરણો : એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : જીવાત્માની અંધકારભરી રાત્રિ : સ્વામી અતુલાનંદ

September 22, 2023|Categories: Atulananda Swami|Tags: , , , |

(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and[...]

એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : અધ્યાત્મનો ઉઘાડ : સ્વામી અતુલાનંદ

July 24, 2023|Categories: Atulananda Swami|Tags: , , , |

બીજા સ્વામીઓની માફક સ્વામી અભેદાનંદ એમના શિષ્યો સાથે મુક્ત રીતે ભળતા નહીં. જો કે શિષ્યો એમને મળીને અનૌપચારિક ચર્ચા કરી[...]

એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : દિવ્ય-મનસ દ્વારા પવનચક્કીની સારવાર : સ્વામી અતુલાનંદ

June 1, 2023|Categories: Atulananda Swami|Tags: , , , |

(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and[...]

સંસ્મરણ : ‘મા’ની ઇચ્છા અનુસાર જ થશે : સ્વામી અતુલાનંદ

May 1, 2023|Categories: Atulananda Swami|Tags: , , |

(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and[...]

સંસ્મરણ : કર્મયોગી સ્વામી ગહનાનંદજી : સ્વામી ચેતનાનંદ

March 1, 2022|Categories: Chetanananda Swami|Tags: , , |

સ્વામી ગહનાનંદજી સાથે મારી પ્રથમ મુલાકાત 1959-60માં થઈ હતી. ત્યારે તેઓ કલકત્તામાં આવેલા રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાનના સહ-વ્યવસ્થાપક હતા. સ્વામી[...]

સંસ્મરણ : શ્રીઠાકુર અને શ્રીમાની આકસ્મિક પ્રાપ્તિ : ભારતી ઠાકુર

December 1, 2021|Categories: Bharti Thakur|Tags: , , , , |

છેલ્લા કેટલાક મહિનાઓથી નર્મદાલયની ગૌશાળા માટે ગીર ગાય ખરીદવા માગતા હતા. કેટલાક દાતાઓએ તેના માટે પૈસા પણ આપ્યા હતા. પરંતુ[...]

સંસ્મરણ : શાંતિ આશ્રમમાં સ્વામી તુરીયાનંદ મહારાજના અંતિમ દિવસો : સ્વામી અતુલાનંદ

December 1, 2021|Categories: Atulananda Swami|Tags: , , , , |

સ્વામી તુરીયાનંદ મહારાજ કેલિફોર્નિયાના શાંતિ આશ્રમમાં લગભગ દોઢ વર્ષ હતા. તેઓએ નિષ્ઠાપૂર્વક આશ્રમનું કાર્ય શરૂ કર્યું હતું. ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા[...]

સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ

December 1, 2021|Categories: Chetanananda Swami|Tags: , , , |

૩૧.૮.૧૯૯૭, બેલુરમઠ, સવારે ૭ વાગ્યે. મહારાજને પ્રણામ કરીને હસતાં હસતાં કહ્યું, ‘મહારાજ, આજકાલ ઘણા લોકો ઠાકુરની વાતો ઘણી રીતે વ્યવહારમાં[...]

સંસ્મરણ : પૂજ્ય આત્મસ્થાનંદજી મહારાજ સાથેનાં સંસ્મરણો : ગુલાબભાઈ જાની

September 1, 2021|Categories: Gulababhai Jani|Tags: , , |

આપણાં પ્રાચીન શાસ્ત્રોમાં કહ્યું છે કે- गंगा पापं शशी तापं दैन्यं कल्पतरुस्तथा। पापं तापं च दैन्यं च घ्नन्ति सन्तो महाशयाः[...]

સંસ્મરણ : સ્વામી તુરીયાનંદ મહારાજની સ્મૃતિ : સ્વામી ચેતનાનંદ

September 1, 2021|Categories: Chetanananda Swami|Tags: , , , |

સ્વામી તુરીયાનંદે ઈ.સ.૧૯૦૦માં અમેરિકામાં પ્રથમ વેદાંત આશ્રમની સ્થાપના કરી તે સમયના એકમાત્ર જીવિત પ્રત્યક્ષદર્શી હોવાના નાતે મને કંઈક લખવા માટે[...]

સંસ્મરણ : પવિત્રતા સ્વરૂપિણી : જોસેફાઈન મેક્લાઉડ

September 1, 2021|Categories: Josephine MacLeod|Tags: , , , |

પવિત્રતા સ્વરૂપિણી મા! મેં તેમને જોયાં છે, મેં તેમને જોયાં છે. તેઓ મહામૂલ્ય મણિ સમાન છે. અમે બધાયે તેનો અનુભવ[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

September 1, 2021|Categories: Mantreshananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ... રાત્રે આઠેક વાગ્યે નાછૂટકે અને ક-મને ચાર પરિક્રમાવાસીઓને થોડું થોડું ભોજન આપવું પડ્યું. અમે તે પ્રસાદ રૂપે ગ્રહણ[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

September 1, 2021|Categories: Mantreshananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ.... વડ, પીપળી, આંબલી વગેરે વિશાળ વટવૃક્ષોની વચ્ચે પાકાં બનાવેલાં ભવનોમાં પરિક્રમાવાસીઓ માટે એક વિશાળ ખંડમાં ભોજનગૃહ તેમજ વિશ્રામગૃહ,[...]

સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ

September 1, 2021|Categories: Chetanananda Swami|Tags: , , , |

હું- ઠાકુર બોલ્યા છે, ‘ભગવાન ધ્યાનથી બધું જ સાંભળે.’ શું આપણી પ્રાર્થના - is one-track? તેઓ ખરેખર સાંભળે? મહારાજ- આપણું[...]

સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ

September 1, 2021|Categories: Chetanananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ.... હું- બૌદ્ધોનું વિપાસના-ધ્યાન શું છે? મહારાજ- ‘સર્વં ક્ષણિકં દુઃખં ત્યજ્યમ્’ દુઃખનિવૃત્તિનો ઉપાય ‘આર્યસત્ય ચતુષ્ટય.’ Zen Buddhist 'constant alertness'[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

August 1, 2021|Categories: Mantreshananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ... પ્રાચીન શૂળપાણેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ સર્વ પાપ ને દુઃખોનો નાશ કરનાર રુદ્રકુંડ બહુ ઊંડો હતો. એમાં જળ[...]

સંસ્મરણ : સ્વામી તુરીયાનંદનો પત્ર : સંકલન

August 1, 2021|Categories: Sankalan|Tags: , , , |

પ્રિય....., તમારો ૨૯મી તારીખનો પત્ર મળ્યો.... તમે જે હજુ વધુ દિવસો સુધી યોગાશ્રમમાં રહેવાનો વિચાર કર્યાે છે તે અતિ ઉત્તમ[...]

સંસ્મરણ : કરુણામયી શ્રીમાની કૃપા : ધીરેન્દ્ર કુમાર ગુહઠાકુરતા

August 1, 2021|Categories: Dhirendrakumar Guhathakurata|Tags: , , |

ઈ.સ.૧૯૧૭ ની ૨જી જાન્યુઆરીનો દિવસ હતો. બેલુર મઠમાં પૂજ્ય બાબુરામ મહારાજે સ્વામી ધીરાનંદને કહ્યું, ‘કૃષ્ણલાલ, ધીરેનને મા પાસે લઈ જાઓ[...]

સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ

August 1, 2021|Categories: Chetanananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ.... હું- કેશવસેને ઠાકુરના માટે કહ્યું હતું, પરમહંસદેવ સામાન્ય વસ્તુ નથી. તેમને તો ગ્લાસકેસમાં યત્નપૂર્વક સંભાળીને રાખવા જોઈએ. તેથી[...]

Title

Go to Top