Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavya Manjari
  • Kavyaswad
  • Kavyo
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

2023

Total Articles : 150

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    October 2023

    Views: 110 Comments on સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને મૂલ્યલક્ષી શિક્ષણ’ પર સેમિનાર : રાજકોટ આશ્રમ દ્વારા તા. ૨૦ ઑગસ્ટ, ૨૦૨૩ના રોજ શિક્ષણ સાથે સંકળાયેલ લોકોને[...]

  • 🪔 નર્મદા પરિક્રમા

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    October 2023

    Views: 110 Comments on નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

    દરેક પરિક્રમાવાસીની જેમ સંન્યાસી મનમાં ઇષ્ટચિંતન કરતાં કરતાં ત્યાગીજી કરતાં આશરે દશેક મીટર પાછળ પાછળ ચાલતા હતા. સંન્યાસીએ અચાનક જોયું કે ત્યાગીજી અત્યંત ભયભીત થઈને[...]

  • 🪔 સંસ્કૃતિ

    રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા - ૫

    ✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ

    October 2023

    Views: 60 Comments on સંસ્કૃતિ : રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા – ૫ : સ્વામી તન્નિષ્ઠાનંદ

    (શ્રીરામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજાનું એક આગવું મહત્ત્વ છે. રામકૃષ્ણ મઠ, નાગપુરના સ્વામી તન્નિષ્ઠાનંદજી મહારાજ આ લેખ-શ્રેણી દ્વારા દુર્ગાપૂજાનો સુંદર પરિચય આપે છે. ઓગસ્ટ થી ઓક્ટોબર 2021[...]

  • 🪔 સંસ્મરણો

    એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : જીવાત્માની અંધકારભરી રાત્રિ

    ✍🏻 સ્વામી અતુલાનંદ

    October 2023

    Views: 70 Comments on સંસ્મરણો : એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : જીવાત્માની અંધકારભરી રાત્રિ : સ્વામી અતુલાનંદ

    (અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]

  • 🪔

    ધ્યાનમાં બેસતા પહેલાં ૪

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    October 2023

    Views: 90 Comments on ધ્યાનમાં બેસતા પહેલાં ૪ : સ્વામી અશોકાનંદ

    (રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી અશોકાનંદ (1893-1969) સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત[...]

  • 🪔 સાહિત્ય

    શ્રી મકરન્દ દવે પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને સ્વામીજીનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    October 2023

    Views: 130 Comments on સાહિત્ય : શ્રી મકરન્દ દવે પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને સ્વામીજીનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-ભાવધારાના પ્રભાવ વિષયક આ શૃંખલામાં વધુ એક સાહિત્યકાર, કવિ, નિબંધકાર, આધ્યાત્મિક લેખક અને જેમને સ્વામી આનંદ (જેના વિષે આપણે આ જ શૃંખલામાં[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    October 2023

    Views: 60 Comments on બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

    (ભાષાંતરકાર: શ્રી નલિનભાઈ મહેતા) કાશી પહોંચીને તેમણે જોયું તો વિવિધ સ્થાનોના અનેક પ્રતાપી રાજાઓ રાજકુમારી સમક્ષ પ્રસ્તુત થવા માટે પધાર્યા હતા. ત્રણેય રાજકુમારીઓને જોતાં તેમને[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    એકાગ્રતા અને સંયમનો પ્રભાવ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2023

    Views: 160 Comments on વિવેકપ્રસંગ : એકાગ્રતા અને સંયમનો પ્રભાવ : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામીજીના અનુયાયીઓની નિષ્ઠા ફેબ્રુઆરીથી એપ્રિલ, 1900 દરમિયાન સ્વામી વિવેકાનંદ કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાંસિસ્કો શહેરમાં વેદાંત-પ્રચાર કરી રહ્યા હતા. એ સમય દરમિયાન તેઓએ ટર્ક સ્ટ્રીટ નામક[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણ સાથેના પવિત્ર દિવસોની યાદો

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    October 2023

    Views: 80 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ સાથેના પવિત્ર દિવસોની યાદો : સ્વામી અખંડાનંદ

    (14 ઓક્ટોબર, શનિવારના રોજ સ્વામી અખંડાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. અનુવાદક[...]

  • 🪔 લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા

    દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો – ૩

    ✍🏻 સંકલન

    October 2023

    Views: 80 Comments on લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા : દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો – ૩ : સંકલન

    (સ્વામી ચેતનાનંદકૃત બે પુસ્તકો They lived with God તથા श्रीरामकृष्ण: जैसा हमने उन्हें देखा માંથી શ્રીરામકૃષ્ણદેવનાં ભત્રીજી લક્ષ્મીદેવી-સંલગ્ન અંશોનું સંકલન તથા ભાષાંતર આપની સમક્ષ પ્રસ્તુત[...]

  • 🪔

    માતૃભક્તિની પરાકાષ્ઠા

    ✍🏻 સ્વામી ઈશાનાનંદ

    October 2023

    Views: 60 Comments on માતૃભક્તિની પરાકાષ્ઠા : સ્વામી ઈશાનાનંદ

    (જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી અને શ્રીમાને પધારવા માટે નિમંત્રણ[...]

  • 🪔 સંપાદકની કલમે

    સ્વતંત્રતા તથા અનુશાસનનું સંતુલન

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2023

    Views: 160 Comments on સંપાદકની કલમે : સ્વતંત્રતા તથા અનુશાસનનું સંતુલન : સ્વામી કૃષ્ણસખાનંદ

    ખોટી સ્વતંત્રતા સ્વામી વિવેકાનંદ કહે છે, “નામ અને રૂપની બાબતમાં મુક્તિ કદાપિ સાચી ન હોઈ શકે; એ તો માત્ર માટી છે, જેમાંથી આપણે (ઘડાઓ) બન્યા[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    October 2023

    Views: 70 Comments on મંગલાચરણ

    अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन्पूर्वमर्षत्। तद्धावतोऽन्यानत्येति तिष्ठत् तस्मिन्नपो मातरिश्वा दधाति॥४॥ एकम्, એક, કેવળ એક (એટલે કે બ્રહ્મ); अनेजत्, અચલ, સ્થિર; मनसः जवीयः, મન કરતાં વધારે[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    September 2023

    Views: 520 Comments on સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રામકૃષ્ણ મિશનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે રાજકોટ આશ્રમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. રાષ્ટ્રીય યુવા સંમેલન રાજકોટના માનનીય મેયરશ્રી પ્રદીપભાઈ ડવ[...]

  • 🪔 નર્મદા પરિક્રમા

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    September 2023

    Views: 750 Comments on નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

    સંન્યાસી બપોરે થોડી વાર વિશ્રામ કરી; પરિક્રમામાં આગળ વધ્યા. રસ્તામાં કાંદરોજ, રાજપુરા, નાવડા થઈ ચાલતાં ચાલતાં છેક સાડા છ વાગે વરાછા પહોંચ્યા. લીંબડી આશ્રમના પૂજ્ય[...]

  • 🪔 સંસ્કૃતિ

    રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા - ૪

    ✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ

    September 2023

    Views: 860 Comments on સંસ્કૃતિ : રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા – ૪ : સ્વામી તન્નિષ્ઠાનંદ

    (શ્રીરામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજાનું એક આગવું મહત્ત્વ છે. રામકૃષ્ણ મઠ, નાગપુરના સ્વામી તન્નિષ્ઠાનંદજી મહારાજ આ લેખ-શ્રેણી દ્વારા દુર્ગાપૂજાનો સુંદર પરિચય આપે છે. ઓગસ્ટ થી ઓક્ટોબર 2021[...]

  • 🪔

    શ્રાવણમાસ-માહાત્મય

    ✍🏻 એક પ્રભુ સેવક

    September 2023

    Views: 870 Comments on શ્રાવણમાસ-માહાત્મય : એક પ્રભુ સેવક

    શ્રાવણ માસ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ માસ છે, જે હિંદુ ધર્મમાં એક પવિત્ર અને ધાર્મિક મહિનો મનાય છે. આ માસમાં વૈષ્ણવ અને શૈવપંથી સમાજ[...]

  • 🪔

    વૃંદાવનના શ્રીકૃષ્ણ અને યુદ્ધક્ષેત્રના શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    September 2023

    Views: 1260 Comments on વૃંદાવનના શ્રીકૃષ્ણ અને યુદ્ધક્ષેત્રના શ્રીકૃષ્ણ : સ્વામી વિવેકાનંદ

    (7 સપ્ટેમ્બર, જન્માષ્ટમીના શુભ અવસરે સ્વામી વિવેકાનંદ ભગવાન શ્રીકૃષ્ણ વિશે શું કહે છે એનું સંકલન આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) ...તમે કુરુક્ષેત્રના શ્રીકૃષ્ણને જુઓ.[...]

  • 🪔 દૃષ્ટાંતકથા

    ગણેશ ચતુર્થી : માતૃભક્તિના આદર્શ ગણપતિ બાપા : શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંતકથા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    September 2023

    Views: 4800 Comments on દૃષ્ટાંતકથા : ગણેશ ચતુર્થી : માતૃભક્તિના આદર્શ ગણપતિ બાપા : શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંતકથા

    (19 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીના શુભ અવસર નિમિત્તે શ્રીરામકૃષ્ણદેવ કથિત ભગવાન ગણેશની આ દૃષ્ટાંત કથાઓ આપની સમક્ષ પ્રસ્તુત છે. -સં.) શ્રીગણપતિનું પ્રત્યેક સ્ત્રીમાં માતૃજ્ઞાન દક્ષિણેશ્વર રહેતા[...]

  • 🪔

    ધ્યાનમાં બેસતા પહેલાં ૩

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    September 2023

    Views: 1200 Comments on ધ્યાનમાં બેસતા પહેલાં ૩ : સ્વામી અશોકાનંદ

    (રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી અશોકાનંદ (1893-1969) સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત[...]

  • 🪔 સાહિત્ય

    વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ ૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 2023

    Views: 1220 Comments on સાહિત્ય : વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ ૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    જ્યારે વિશ્વનો પ્રવાસ કરી વિમલાજી પરત આવ્યાં ત્યારે વિનોબાજીની એક મોટી સભા થઈ રહી હતી, તેમાં તેમને જવાનું હતું. વિનોબા ભાવેએ જાહેર જનતા સમક્ષ કહ્યું[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    September 2023

    Views: 1170 Comments on બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

    (ભાષાંતરકાર: શ્રી નલિનભાઈ મહેતા) આ પછી પણ માછીમાર અવઢવમાં હતો. તે બોલ્યો, ‘મહાશય, હમણાં જ તમે જે પ્રતિજ્ઞા કરી તે બહુ પ્રશંસાને પાત્ર છે અને[...]

  • 🪔 અંતરિક્ષ વિજ્ઞાન

    અવકાશી ઝરણું

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    September 2023

    Views: 2391 Comment on અંતરિક્ષ વિજ્ઞાન : અવકાશી ઝરણું : સ્વામી કૃષ્ણસખાનંદ

    અવકાશી બતક અંતરિક્ષનું નિરીક્ષણ કરી એનું વર્ણન કરવામાં વૈજ્ઞાનિકો કલ્પનાશક્તિનો કેવો ઉપયોગ કરે છે, એનું સુંદર ઉદાહરણ છે પેલિકન નેબ્યુલા (pelican અર્થાત્‌ બતક). નેબ્યુલાનો અર્થ[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    માળામાંના મણકા

    ✍🏻 ભગિની નિવેદિતા

    September 2023

    Views: 3130 Comments on વિવેકપ્રસંગ : માળામાંના મણકા : ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]

  • 🪔

    ધ્યાનમૂર્તિ વિવેકાનંદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    September 2023

    Views: 2901 Comment on ધ્યાનમૂર્તિ વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ

    એક દિવસની વાત છે. સ્વામી વિવેકાનંદ કેલિફોર્નિયા રાજ્યમાં યોગ અને વેદાંત શીખવી રહ્યા હતા. એમના અનુયાયી મિસિસ હેન્સબ્રો કહે છે, “આલામેડામાં મારું મન કોઈક કારણસર[...]

  • 🪔

    મુક્તિદાયિની શ્રીમા

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    September 2023

    Views: 2480 Comments on મુક્તિદાયિની શ્રીમા : સ્વામી ચેતનાનંદ

    (વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]

  • 🪔 લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા

    દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો - ૨

    ✍🏻 સંકલન

    September 2023

    Views: 450 Comments on લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા : દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો – ૨ : સંકલન

    (સ્વામી ચેતનાનંદ કૃત બે પુસ્તકો They lived with God તથા श्रीरामकृष्ण: जैसा हमने उन्हें देखा માંથી શ્રીરામકૃષ્ણદેવનાં ભત્રીજી લક્ષ્મીદેવી સંલગ્ન અંશોનું સંકલન તથા ભાષાંતર આપની[...]

  • 🪔 સંપાદકની કલમે

    આપણે પ્રદીપ છીએ અને જ્વલન છે આપણું જીવન

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    September 2023

    Views: 690 Comments on સંપાદકની કલમે : આપણે પ્રદીપ છીએ અને જ્વલન છે આપણું જીવન : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદ કહે છેઃ “આપણે પ્રદીપ છીએ અને આપણા જ્વલનને આપણે ‘જીવન’ કહીએ છીએ. જ્યારે પ્રાણવાયુ મળતો બંધ થાય, ત્યારે દીવો ઓલવાઈ જાય. આપણે તો[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    September 2023

    Views: 310 Comments on મંગલાચરણ

    असुर्या नाम ते लोका अन्धेन तमसाऽऽवृताः। तॉंस्ते प्रेत्याभिगच्छन्ति ये के चात्महनो जनाः॥३॥ असुर्या, સૂર્ય વગરના, અસુરોને વસવા યોગ્ય; नाम, એ રીતે જાણીતા થયેલા; अन्धेन, આંધળા[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    August 2023

    Views: 450 Comments on સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીજગન્નાથ રથયાત્રા ઉત્સવ રાજકોટ આશ્રમ દ્વારા ૨૦ જૂનના રોજ સાંજે ૫:૪૫ વાગ્યે આશ્રમ પ્રાંગણમાં ભગવાન જગન્નાથજીની ભજન-કીર્તન સાથે રથયાત્રા કાઢવામાં આવી હતી,[...]

  • 🪔 રક્ષાબંધન

    રક્ષા, એક તાંતણાથી ઘણું વધુ

    ✍🏻 હેમંતભાઈ વાળા

    August 2023

    Views: 5170 Comments on રક્ષાબંધન : રક્ષા, એક તાંતણાથી ઘણું વધુ : હેમંતભાઈ વાળા

    (30 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. આ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રી હેમંતભાઈ વાળા એન.આઈ.ડી., એન.આઈ.એફ.ટી., સી.ઈ.પી.ટી. જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાનમાં બેસતા પહેલાં - ૨

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    August 2023

    Views: 990 Comments on ધ્યાન : ધ્યાનમાં બેસતા પહેલાં – ૨ : સ્વામી અશોકાનંદ

    (સ્વામી અશોકાનંદ (1893-1969) સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદક હતા. ત્યાર બાદ તેઓ અમેરિકાની ‘વેદાંત સોસાયટી ઑફ નોર્ધર્ન કેલિફોર્નિયા’ના વડા હતા. એમના[...]

  • 🪔 એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો

    અધ્યાત્મનો ઉઘાડ

    ✍🏻 સ્વામી અતુલાનંદ

    August 2023

    Views: 3680 Comments on એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : અધ્યાત્મનો ઉઘાડ : સ્વામી અતુલાનંદ

    બીજા સ્વામીઓની માફક સ્વામી અભેદાનંદ એમના શિષ્યો સાથે મુક્ત રીતે ભળતા નહીં. જો કે શિષ્યો એમને મળીને અનૌપચારિક ચર્ચા કરી શકે એ માટે તેઓ ખાસ[...]

  • 🪔 સાહિત્ય

    વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 2023

    Views: 5443 Comments on સાહિત્ય : વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આ પહેલાના અંકોમાં આપણે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશથી પ્રભાવિત થયેલા કેટલાક ગુજરાતી સાહિત્યકારો વિષે વાત કરી. આ અંકમાં લેખિકા, ઉચ્ચ કોટીનાં[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    August 2023

    Views: 2750 Comments on બાળ ઉદ્યાન: મહાભારત: સ્વામી રાઘવેશાનંદ

    (ભાષાંતરકારઃ શ્રી નલિનભાઈ મહેતા) ભીષ્મ – મહાભારતના આધારસ્તંભ એક દિવસ રાજા શાન્તનુ ગંગા કિનારે એક હરણનો પીછો કરી રહ્યા હતા. તેના પર તીર ચલાવ્યા પછી[...]

  • 🪔

    આધ્યાત્મિક સ્વતંત્રતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    August 2023

    Views: 3371 Comment on આધ્યાત્મિક સ્વતંત્રતા : સ્વામી વિવેકાનંદ

    (15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ ઉપલક્ષે સ્વામી વિવેકાનંદના ભારતની ભવ્યતા અને સાચી સ્વતંત્રતા શીખવતા સુવિચારો આપની સમક્ષ પ્રસ્તુત છે. આ સંકલન ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’માંથી કરવામાં આવેલ[...]

  • 🪔 દૃષ્ટાંતકથા

    વ્યક્તિગત કર્તવ્યનો મહિમા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    August 2023

    Views: 4680 Comments on દૃષ્ટાંતકથા : વ્યક્તિગત કર્તવ્યનો મહિમા : સ્વામી વિવેકાનંદ

    આપણું જે પ્રથમ કર્તવ્ય હોય તે બજાવવાથી જ ઊંચે ચઢાય છે અને આમ ઉત્તરોત્તર શક્તિ પ્રાપ્ત કરીને ઊંચામાં ઊંચી ભૂમિકાએ પહોંચાય છે. એક જુવાન સંન્યાસી[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    બુદ્ધિ, સમજશક્તિ અને સૌંદર્યનો સંગમ

    ✍🏻 ભગિની નિવેદિતા

    August 2023

    Views: 2990 Comments on વિવેકપ્રસંગ : બુદ્ધિ, સમજશક્તિ અને સૌંદર્યનો સંગમ : ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    સ્વામીજી મારા માટે ધ્યાન કરે છે

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    August 2023

    Views: 2770 Comments on વિવેકપ્રસંગ : સ્વામીજી મારા માટે ધ્યાન કરે છે : સ્વામી કૃષ્ણસખાનંદ

    22 ફેબ્રુઆરી, 1900ના રોજ સંધ્યાકાળે સ્વામી વિવેકાનંદ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાંસિસ્કો શહેરમાં આવી પધાર્યા. 11 સપ્ટેમ્બર, 1893ના એ ઐતિહાસિક દિવસે સ્વામીજી શિકાગો ધર્મ મહાસભામાં[...]

  • 🪔 સ્વામી નિરંજનાનંદ

    “તારો અંતરાત્મા જાગ્રત થાઓ”

    ✍🏻 સંકલન

    August 2023

    Views: 1160 Comments on સ્વામી નિરંજનાનંદ : “તારો અંતરાત્મા જાગ્રત થાઓ” : સંકલન

    (31 ઓગસ્ટના રોજ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી નિરંજનાનંદ મહારાજની પુણ્ય જન્મતિથિ છે. આ શુભ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત પુસ્તક[...]

  • 🪔 માતૃપ્રસંગ

    ગુરુ અને ઇષ્ટ એક સમાન

    ✍🏻 સ્વામી ગૌરીશ્વરાનંદ

    August 2023

    Views: 2770 Comments on માતૃપ્રસંગ : ગુરુ અને ઇષ્ટ એક સમાન : સ્વામી ગૌરીશ્વરાનંદ

    (ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન ત્રિવેદી. લેખક સ્વામી ગૌરીશ્વરાનંદજી મહારાજ 1915ની સાલમાં[...]

  • 🪔 લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા

    દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો

    ✍🏻 સંકલન

    August 2023

    Views: 3110 Comments on લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા : દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો : સંકલન

    (સ્વામી ચેતનાનંદ કૃત બે પુસ્તકો They lived with God તથા श्रीरामकृष्ण: जैसा हमने उन्हें देखा માંથી લક્ષ્મીદેવી સંલગ્ન અંશોનું સંકલન તથા ભાષાંતર આપની સમક્ષ પ્રસ્તુત[...]

  • 🪔 સંપાદકની કલમે

    ચંચળતાનો રોગ અને તેનું નિદાન

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    August 2023

    Views: 4550 Comments on સંપાદકની કલમે : ચંચળતાનો રોગ અને તેનું નિદાન : સ્વામી કૃષ્ણસખાનંદ

    જ્ઞાન અને સત્ય સ્વામી વિવેકાનંદ કહે છે: “કેવળ જ્ઞાન જ આપણને પૂર્ણ બનાવે છે. જે સત્યરૂપી ઈશ્વરને ભક્તિપૂર્વક અનુસરે, તેની પાસે સત્યરૂપી ઈશ્વર પ્રગટ થાય.”[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    August 2023

    Views: 490 Comments on મંગલાચરણ

    ॐ ईशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्। तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम्॥१॥ जगत्याम्, આ જગતમાં; यत् किम् च, જે કંઈ પણ; जगत्, પરિવર્તન પામે[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    July 2023

    Views: 540 Comments on સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ફલહારિણી કાલી પૂજા રાજકોટ આશ્રમ દ્વારા ગુરુવાર, ૧૮ મેના રોજ સંધ્યા આરતી પછી ફલહારિણી કાલી પૂજા નિમિત્તે વિશેષ પૂજા તથા ભજન-કીર્તન પણ[...]

  • 🪔 ગુરુપૂર્ણિમા

    સત્સંગ સુધા

    ✍🏻 સ્વામી માધવાનંદ

    July 2023

    Views: 1330 Comments on ગુરુપૂર્ણિમા : સત્સંગ સુધા : સ્વામી માધવાનંદ

    (ગુરુપૂર્ણિમા ઉપલક્ષે રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત સામયિક ‘વિવેક જ્યોતિ’ના ઓક્ટોબર-ડિસેમ્બર, 1982માં છપાયેલ લેખનું ભાષાંતર અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા.[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાનમાં બેસતા પહેલાં - ૧

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    July 2023

    Views: 1362 Comments on ધ્યાન : ધ્યાનમાં બેસતા પહેલાં – ૧ : સ્વામી અશોકાનંદ

    (રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. - સં.) ઈશ્વર-સંબંધી એક વિચારનો અતૂટ પ્રવાહ[...]

  • 🪔 ગુરુપૂર્ણિમા

    ગુરુ તારો પાર ન પાયો...

    ✍🏻 શ્રી હિતેષભાઈ ગઢવી

    July 2023

    Views: 2194 Comments on ગુરુપૂર્ણિમા : ગુરુ તારો પાર ન પાયો… : શ્રી હિતેષભાઈ ગઢવી

    ગુરુપૂર્ણિમા શા માટે? મહર્ષિ પરાશર અને માછીમાર-પુત્રી સત્યવતીના પુત્રનું નામ કૃષ્ણ દ્વૈપાયન હતું. તેમનો જન્મ દ્વિપ (ટાપુ) પર જન્મ થયો હોવાથી કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખાયા.[...]

  • 🪔 ગુરુપૂર્ણિમા

    ગુરુ-વાક્યમાં શ્રદ્ધા

    ✍🏻 શ્રીરામકૃષ્ણ ઉપદેશ

    July 2023

    Views: 2644 Comments on ગુરુપૂર્ણિમા : ગુરુ-વાક્યમાં શ્રદ્ધા : શ્રીરામકૃષ્ણ ઉપદેશ

    (3 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા છે. આ શુભ પ્રસંગ ઉપલક્ષે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી સંકલિત ગુરુ સંબંધિત શ્રીરામકૃષ્ણદેવની ઉક્તિઓનું સંકલન આપની સમક્ષ પ્રસ્તુત છે. કૌંસમાં આપેલ પ્રથમ નંબર[...]

  • 🪔

    ગાંધીયુગના સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 2023

    Views: 2391 Comment on ગાંધીયુગના સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં તા. ૨૧મી જુલાઈ, ૧૯૧૧ના રોજ જન્મેલા શ્રી ઉમાશંકર જોશી ગાંધીયુગના એક શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યકાર હતા. તારીખ ૧૯મી ડિસેમ્બર, ૧૯૮૮ના[...]

12Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

Website Link

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link
Go to Top