🪔 સ્વામી વિવેકાનંદ સંસ્મરણ
સ્વ-મુક્તિ નહીં, સર્વની મુક્તિ
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
May 2024
(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો છે.[...]
🪔 સ્વામી પ્રેમાનંદનાં સંસ્મરણો
ખરો ચતુર કોણ?
✍🏻 સ્વામી સત્પ્રકાશાનંદ
May 2024
(‘ઉદ્બોધન કાર્યાલય’ દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. - સં.) મારા બેલુર મઠના શરૂઆતના[...]
🪔 સ્વામી વિવેકાનંદ સંસ્મરણ
સ્વામી વિવેકાનંદના પાવન પ્રસંગો
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
April 2024
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત Reminiscences of Swami Vivekananda પુસ્તકનો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે ડૉ. મુન્નીબેન માંડવિયા. - સં.) એક દિવસ સ્વામી વિવેકાનંદ[...]
🪔 સ્વામી પ્રેમાનંદનાં સંસ્મરણો
કાર્ય-દક્ષતા અને સ્નેહ-પરાણતાનો સંગમ
✍🏻 સ્વામી સત્પ્રકાશાનંદ
April 2024
(‘ઉદ્બોધન કાર્યાલય’ દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. - સં.) જે સહજતાથી અમે સ્વામી[...]
🪔 સંસ્મરણો
એક અમેરિકન વેદાંતીના સંસ્મરણો : પવિત્ર બ્રહ્મચર્યવ્રત
✍🏻 સ્વામી અતુલાનંદ
March 2024
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]
🪔 સ્વામી વિવેકાનંદ સંસ્મરણ
પહેલાં તો તમારા હૃદયના દરવાજા ખોલો
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
December 2023
(અદ્વૈત આશ્રમ દ્વારા મૂળ હિન્દીમાં પ્રકાશિત ‘સ્વામી વિવેકાનન્દ કી પાવન સ્મૃતિયાઁ’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ભાષાંતરકાર છે ડૉ. મુન્નીબહેન માંડવિયા. - સં.) ઈ.સ.[...]
🪔 સંસ્મરણો
એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : જીવાત્માની અંધકારભરી રાત્રિ
✍🏻 સ્વામી અતુલાનંદ
October 2023
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]
🪔 એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો
અધ્યાત્મનો ઉઘાડ
✍🏻 સ્વામી અતુલાનંદ
August 2023
બીજા સ્વામીઓની માફક સ્વામી અભેદાનંદ એમના શિષ્યો સાથે મુક્ત રીતે ભળતા નહીં. જો કે શિષ્યો એમને મળીને અનૌપચારિક ચર્ચા કરી શકે એ માટે તેઓ ખાસ[...]
🪔 એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો
દિવ્ય-મનસ દ્વારા પવનચક્કીની સારવાર
✍🏻 સ્વામી અતુલાનંદ
June 2023
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]
🪔 સંસ્મરણ
‘મા’ની ઇચ્છા અનુસાર જ થશે
✍🏻 સ્વામી અતુલાનંદ
May 2023
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]
🪔 સંસ્મરણ
કર્મયોગી સ્વામી ગહનાનંદજી
✍🏻 સ્વામી ચેતનાનંદ
March 2022
સ્વામી ગહનાનંદજી સાથે મારી પ્રથમ મુલાકાત 1959-60માં થઈ હતી. ત્યારે તેઓ કલકત્તામાં આવેલા રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાનના સહ-વ્યવસ્થાપક હતા. સ્વામી દયાનંદજી એ વખતે ત્યાંના વ્યવસ્થાપક[...]
🪔 સંસ્મરણ
શ્રીઠાકુર અને શ્રીમાની આકસ્મિક પ્રાપ્તિ
✍🏻 ભારતી ઠાકુર
December 2021
છેલ્લા કેટલાક મહિનાઓથી નર્મદાલયની ગૌશાળા માટે ગીર ગાય ખરીદવા માગતા હતા. કેટલાક દાતાઓએ તેના માટે પૈસા પણ આપ્યા હતા. પરંતુ આસપાસનાં ગામડાંમાં ગીર ગાય મળી[...]
🪔 સંસ્મરણ
શાંતિ આશ્રમમાં સ્વામી તુરીયાનંદ મહારાજના અંતિમ દિવસો
✍🏻 સ્વામી અતુલાનંદ
December 2021
સ્વામી તુરીયાનંદ મહારાજ કેલિફોર્નિયાના શાંતિ આશ્રમમાં લગભગ દોઢ વર્ષ હતા. તેઓએ નિષ્ઠાપૂર્વક આશ્રમનું કાર્ય શરૂ કર્યું હતું. ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા અને ભિન્ન ભિન્ન ધારણાઓ સાથે[...]
🪔 સંસ્મરણ
સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી ચેતનાનંદ
December 2021
૩૧.૮.૧૯૯૭, બેલુરમઠ, સવારે ૭ વાગ્યે. મહારાજને પ્રણામ કરીને હસતાં હસતાં કહ્યું, ‘મહારાજ, આજકાલ ઘણા લોકો ઠાકુરની વાતો ઘણી રીતે વ્યવહારમાં મૂકે છે. ‘ફેમિલિ પ્લાનિંગ’ના વિજ્ઞાપનમાં[...]
🪔 સંસ્મરણ
પૂજ્ય આત્મસ્થાનંદજી મહારાજ સાથેનાં સંસ્મરણો
✍🏻 શ્રી ગુલાબભાઈ જાની
September 2021
આપણાં પ્રાચીન શાસ્ત્રોમાં કહ્યું છે કે- गंगा पापं शशी तापं दैन्यं कल्पतरुस्तथा। पापं तापं च दैन्यं च घ्नन्ति सन्तो महाशयाः ।। ગંગા પાપ હરે છે,[...]
🪔 સંસ્મરણ
સ્વામી તુરીયાનંદ મહારાજની સ્મૃતિ
✍🏻 સ્વામી ચેતનાનંદ
October 2021
સ્વામી તુરીયાનંદે ઈ.સ.૧૯૦૦માં અમેરિકામાં પ્રથમ વેદાંત આશ્રમની સ્થાપના કરી તે સમયના એકમાત્ર જીવિત પ્રત્યક્ષદર્શી હોવાના નાતે મને કંઈક લખવા માટે વિનંતી કરવામાં આવી. શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્[...]
🪔 સંસ્મરણ
પવિત્રતા સ્વરૂપિણી
✍🏻 જોસેફાઈન મેક્લાઉડ
October 2021
પવિત્રતા સ્વરૂપિણી મા! મેં તેમને જોયાં છે, મેં તેમને જોયાં છે. તેઓ મહામૂલ્ય મણિ સમાન છે. અમે બધાયે તેનો અનુભવ કર્યાે છે અને શ્રીરામકૃષ્ણદેવે તેમની[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
September 2021
ગતાંકથી આગળ... રાત્રે આઠેક વાગ્યે નાછૂટકે અને ક-મને ચાર પરિક્રમાવાસીઓને થોડું થોડું ભોજન આપવું પડ્યું. અમે તે પ્રસાદ રૂપે ગ્રહણ કર્યું. હજી પણ ઠંડીના દિવસો[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
October 2021
ગતાંકથી આગળ.... વડ, પીપળી, આંબલી વગેરે વિશાળ વટવૃક્ષોની વચ્ચે પાકાં બનાવેલાં ભવનોમાં પરિક્રમાવાસીઓ માટે એક વિશાળ ખંડમાં ભોજનગૃહ તેમજ વિશ્રામગૃહ, એક તરફ ભોજન બનાવવા માટે[...]
🪔 સંસ્મરણ
સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી ચેતનાનંદ
October 2021
હું- ઠાકુર બોલ્યા છે, ‘ભગવાન ધ્યાનથી બધું જ સાંભળે.’ શું આપણી પ્રાર્થના - is one-track? તેઓ ખરેખર સાંભળે? મહારાજ- આપણું હૃદય ભગવાનનો ઉત્તર સાંભળી શકે[...]
🪔 સંસ્મરણ
સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી ચેતનાનંદ
September 2021
ગતાંકથી આગળ.... હું- બૌદ્ધોનું વિપાસના-ધ્યાન શું છે? મહારાજ- ‘સર્વં ક્ષણિકં દુઃખં ત્યજ્યમ્’ દુઃખનિવૃત્તિનો ઉપાય ‘આર્યસત્ય ચતુષ્ટય.’ Zen Buddhist 'constant alertness' ની વાત કરે. તમે જે[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
August 2021
ગતાંકથી આગળ... પ્રાચીન શૂળપાણેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ સર્વ પાપ ને દુઃખોનો નાશ કરનાર રુદ્રકુંડ બહુ ઊંડો હતો. એમાં જળ બહુ ભર્યું રહેતું હતું. ચેદી[...]
🪔 સંસ્મરણ
સ્વામી તુરીયાનંદનો પત્ર
✍🏻 સંકલન
August 2021
પ્રિય....., તમારો ૨૯મી તારીખનો પત્ર મળ્યો.... તમે જે હજુ વધુ દિવસો સુધી યોગાશ્રમમાં રહેવાનો વિચાર કર્યાે છે તે અતિ ઉત્તમ છે. ચંચળ ન થાવ- ધીર-સ્થિર[...]
🪔 સંસ્મરણ
કરુણામયી શ્રીમાની કૃપા
✍🏻 ધીરેન્દ્ર કુમાર ગુહઠાકુરતા
August 2021
ઈ.સ.૧૯૧૭ ની ૨જી જાન્યુઆરીનો દિવસ હતો. બેલુર મઠમાં પૂજ્ય બાબુરામ મહારાજે સ્વામી ધીરાનંદને કહ્યું, ‘કૃષ્ણલાલ, ધીરેનને મા પાસે લઈ જાઓ અને બલિ દઈ લઈ આવો.’[...]
🪔 સંસ્મરણ
સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી ચેતનાનંદ
August 2021
ગતાંકથી આગળ.... હું- કેશવસેને ઠાકુરના માટે કહ્યું હતું, પરમહંસદેવ સામાન્ય વસ્તુ નથી. તેમને તો ગ્લાસકેસમાં યત્નપૂર્વક સંભાળીને રાખવા જોઈએ. તેથી જ તમને પણ ગ્લાસકેસમાં રાખી[...]
🪔 સંસ્મરણ
પહેલાં ઈશ્વર પછી બધું
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
july 2021
‘પ્રવર્તકોએ રોજ નિયમિત સમયે ધ્યાન-જપ કરવા જોઈએ. ભલે હજાર કામ હોય તોપણ છેવટે (સવારે) સાંજે સંધ્યામાં બેસે. વિદ્યાસાગર મહાશય બાપ, ભાઈઓ માટે સ્વયં ભોજન બનાવતા[...]
🪔 સંસ્મરણ
શ્રીમા શારદાદેવીનાં મહાલક્ષ્મીરૂપે દર્શન
✍🏻 મનમોહન મિત્ર
july 2021
કામારપુકુર અને જયરામવાટી મહાતીર્થ છે. કામારપુકુર અને જયરામવાટીના નિવાસીઓનાં દર્શન કરવાં એ પરમ સૌભાગ્યની વાત છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ માટે કોઈ નિત્યજીવ વગેરે ન હતા, એ[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
july 2021
ગતાંકથી આગળ.... સમુદ્રાઃ સરિતઃ સર્વાઃ કલ્પે કલ્પે ક્ષયં ગતાઃ। સપ્તકલ્પક્ષયે ક્ષીણે ન મૃતા તેન નર્મદા।। અર્થાત્ સમુદ્રો, નદીઓ સર્વ, કલ્પે કલ્પે થતાં ક્ષય; સાત કલ્પ[...]
🪔 સંસ્મરણ
સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી ચેતનાનંદ
july 2021
મઠમાંથી જ્યારે હું અમેરિકા જવા માટે તૈયાર થયો ત્યારે મહારાજે શિખરેશને કહ્યું કે, મારે જેટલી ધોતી, ચાદર કે ઝભ્ભા માટે કાપડની જરૂર હોય તે બધું[...]
🪔 સંસ્મરણ
શ્રી ‘મ’ : દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
june 2021
ગતાંકથી આગળ... ઇહકાલ સર્વસ્વ, એ દેશના સારા સારા લોકો બધા આ દેશ તરફ તાકી રહ્યા છે. સાત સમુદ્ર તેર નદીઓ પાર કરીને અહીંયા આવે છે,[...]
🪔 સંસ્મરણ
સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી ચેતનાનંદ
june 2021
(માર્ચ ૨૦૨૧ થી આગળ) ૧૫ સપ્ટેમ્બરની સાંજે મહારાજે શ્રીશ્રીમા અને બ્રહ્માનંદજી સાથે સંકળાયેલી સ્મૃતિઓની વાત કરી. ૧૬મી તારીખે બાબુરામ મહારાજ, લાટુ મહારાજ અને હરિ મહારાજની[...]
🪔 સંસ્મરણ
શ્રી ‘મ’ : દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
may 2021
ગતાંકથી આગળ... ‘પાણી પૈસાથી ખરીદવું નથી પડતું એટલે, એનો લાપરવાહીથી વ્યવહાર કરવો અથવા બેકાર નષ્ટ કરવું ઉચિત નથી. એનાથી પોતાના સ્વભાવમાં extravagance, ઉડાઉપણું પ્રવેશે છે.[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
april 2021
ગતાંકથી આગળ હવે ઘડગાઉં આવ્યું. જાણે નાની બજાર! વળી એક શાકભાજીવાળાએ ત્યાગીજીને કેટલાંય શાકભાજી પણ આપ્યાં. તપાસ કરતા માલૂમ પડ્યું કે અત્યંત નજીક નદી કિનારે[...]
🪔 સંસ્મરણ
શ્રી ‘મ’ : દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
april 2021
ગતાંકથી આગળ... શ્રી મ. પીપળાના ઝાડની નીચે. સાથે બે એક ભક્ત. સમય હવે દોઢ. વાતચીત થઈ રહી છે. એક ભક્તે પૂછ્યું, ‘ઠીક, ઈશ્વરપ્રાપ્તિ જ જો[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
march 2021
ગતાંકથી ચાલુ.... કુલસીયાભાઈએ પોતાના ઘરમાં ત્રણેય પરિક્રમાવાસીઓને આશરો આપ્યો. પહાડી પર આવેલ ઘર સીધું સાદું હતું. પહાડી નીચે આવેલ કુંડમાં સ્નાન કરી પરિક્રમાવાસીઓ સંધ્યા ઉપાસનામાં[...]
🪔 સંસ્મરણ
સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી ચેતનાનંદ
march 2021
૧૬.૦૩.૧૯૯૮ના રોજ મેં મહારાજને લખ્યું, ‘સાધનભજન સંબંધી કોઈ પણ પ્રકારની જીજ્ઞાસાના સમાધાન માટે આપણી પાસે બે પ્રમાણિત ગ્રંથ છે : ધર્મપ્રસંગે સ્વામી બ્રહ્માનંદ (ધ્યાન, ધર્મ[...]
🪔 સંસ્મરણ
શ્રી ‘મ’ : દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
march 2021
ગતાંકથી આગળ... હવે સવારના દસનો સમય. શ્રી મ. અને ભક્તો ભોજન કરવા બેઠા. પ્રશ્ન ઊઠ્યો, ‘ધર્મજીવન માટે સદાચારની શું આવશ્યકતા છે ?’ શ્રી મ. કહેવા[...]
🪔 સંસ્મરણ
માતૃદર્શનની સ્મૃતિ
✍🏻 સ્વામી પ્રભવાનંદ
february 2021
મારા જન્મસ્થાન વિષ્ણુપુરથી શ્રી શ્રીમાનંુ ગામ જયરામવાટી લગભગ ૨૦ માઇલ દૂર હતું. કોલકાતાથી પોતાના ગામ જયરામવાટી જતી વખતે શ્રી શ્રીમાએ અમારા નાનકડા નગરની વચ્ચેથી પસાર[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદના પત્રો અને પ્રેરણા
✍🏻 સ્વામી અખંડાનંદ
february 2021
‘સ્વામી વિવેકાનંદ તો સિદ્ધાંતોનું મૂર્તિમંત રૂપ હતા. તેઓ કંઈ સામાન્ય માણસ જેવા હાડમાંસના માળખા જેવા ન હતા, પરંતુ તેઓ તો હતા મૂર્તિમંત આદર્શ કે વિચારો.[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
february 2021
વહેલી પ્રભાતમાં કૂવા પાસે સ્નાન કરી નિત્ય ઉપાસના પૂર્ણ કર્યા બાદ ૭.૩૦ વાગ્યે કાળુભાઈ પાસે ઉપસ્થિત થયા. તેમણે આપેલી કાળી ચાનું સેવન કરતાં કરતાં વાતોએ[...]
🪔 સંસ્મરણ
સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી ચેતનાનંદ
february 2021
એ દિવસે બપોરે ડૉ. પૌદયાલની ગાડીમાં શહેરથી દૂર દક્ષિણાકાલીનાં દર્શન કરવા ગયા. ત્યાં દશમહાવિદ્યાની મૂર્તિ અને બે તાંત્રિકોને જોયા. પાછા વળતી વખતે અધવચ્ચે ગાડી ખરાબ[...]
🪔 સંસ્મરણ
શ્રી ‘મ’ : દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
february 2021
ગતાંકથી આગળ... સાંજના સાડા પાંચ વાગ્યા છે. શ્રી મ. ફરવા માટે આશ્રમની બહાર જઈ રહ્યા છે. એમની સાથે થોડા ભક્ત પણ છે. દક્ષિણના મેદાન તરફ[...]
🪔 સંસ્મરણ
સ્વામી તુરીયાનંદની સ્મૃતિકથા
✍🏻 સ્વામી અતુલાનંદ
january 2021
૩ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ કલકત્તાના બાગબજારમાં એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ પરિવારમાં એક બાળકે જન્મગ્રહણ કર્યો. તેનું નામ હરિનાથ. તેઓ જ પછીના સમયમાં સ્વામી તુરીયાનંદ બન્યા. પાંચ[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
january 2021
૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ ‘નર્મદે હર’ના નાદ સાથે પરિક્રમામાં આગળ નીકળી પડ્યા. લગભગ ૮ કિ.મી. દૂર સેમલેટ ગામ હતું. એક આદિવાસી તે તરફ જતો હતો.[...]
🪔 સંસ્મરણ
સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી ચેતનાનંદ
january 2021
પુષ્પા નામનાં મહારાજનાં એક ગુજરાતી ભક્ત મહિલા કોલકાતામાં રહેતાં. મહારાજ તેમને નાનપણથી જ જાણતા. એક વાર તેઓ મહારાજનાં દર્શને આવ્યાં ત્યારે અમે લોકોએ વિનોદ કરીને[...]
🪔 સંસ્મરણ
શ્રી ‘મ’ : દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
January 2021
ગતાંકથી આગળ કળિયુગમાં અન્નગત પ્રાણ છે ને, એટલે આ બોર્ડિંગ-હાઉસમાં રહેવા જેવું છે. સ્વામી વિવેકાનંદજી કહેતા હતા, ‘મઠ કેમ બનાવવો ? એટલે ને, કે છોકરાઓ[...]
🪔 સંસ્મરણ
સ્વામી પ્રેમાનંદના સાંનિધ્યમાં
✍🏻 સ્વામી પ્રેમાનંદ
December 2020
ત્યાગમાં જ પરમ શાંતિ છે अनुभूतिं विना मूढ वृथा ब्रह्मणि मोदते । प्रतिबिम्बित - शाखाग्र - फलास्वादन मोदवत् ।। ‘જગત ત્રણ કાળમાં નથી’, એમ કહેવું[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
December 2020
યતો દદાસિ નો નર્મ ચક્ષુષા ત્વં વિપશ્યતામ્—। તતો ભવિષ્યસિ દેવી વિખ્યાતા ભુવિ નર્મદા—।। અર્થાત્ આપનું દર્શન કરતાં અમને આપ સુખ પ્રદાન કરો છો તેથી હે[...]
🪔 સંસ્મરણ
સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી ચેતનાનંદ
December 2020
મનુષ્ય મનનશીલ. મનન અથવા ચિંતન માત્ર મનુષ્ય જ કરી શકે. માનવમનમાં અસંખ્ય ચિંતા વૃત્તિ અથવા તરંગરૂપે ઊઠે અને તે અંકિત થઈને આપણામાં વિલીન થઈ જાય.[...]
🪔 સંસ્મરણ
શ્રી ‘મ’ : દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
December 2020
ગતાંકથી આગળ... ‘લાૅ ભણવું સારું છે પરંતુ practice, વકીલાત ન કરવી જોઈએ. પૈસા માટે સત્યને મિથ્યા કરવું ઉચિત નથી. તમને જેમાં રુચિ હોય એ જ[...]