🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવ અને તણાવમુક્તિ
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
November 2021
चन्दनं शीतलं लोके चन्दनादपि चन्द्रमाः। चन्द्रचन्दनयोर्मध्ये शीतला साधुसंगतिः॥ ચંદનના લેપને સૌથી વધુ શીતળ માનવામાં આવ્યો છે, ચંદ્ર તેનાથી પણ વધુ શીતળતા પ્રદાન [...]
🪔 પ્રાસંગિક
મધુમયી શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
january 2021
मधु वाता ऋतायते मधु क्षरन्ति सिन्धवः । माध्वीर्नः सन्त्वोषधीः ।। ऋग्वेदः 1।90।6 ।। ભાવાર્થ - યજ્ઞકર્મમાં જોડાયેલ યજમાનને વાયુદેવ મધુ પ્રદાન કરે છે; તરંગમય જલપ્રવાહવાળી [...]
🪔 પ્રાસંગિક
યોગચતુષ્ટય અને શ્રી શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
December 2020
ગતાંકથી આગળ... ભક્તિયોગ : શાસ્ત્રમાં ભક્તિયોગમાં પ્રતિષ્ઠિત વ્યક્તિનાં અનેક લક્ષણો આપ્યાં છે. પરંતુ આપણે જેનાથી સ્વયં ભક્તિશાસ્ત્ર મહિમાવાન છે એવી ગોપીઓના જીવન-માધ્યમથી શ્રી શ્રીમા શારદાદેવીમાં [...]
🪔 દીપોત્સવી
યોગચતુષ્ટય અને શ્રીશ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
november 2020
જાણીતા કવિ અને ઇતિહાસવિદ્ સ્વ. રામધારીસિંહજી ‘દિનકર’ એ પોતાના પુસ્તક ‘संस्कृति के चार अध्याय’માં લખ્યું છે કે, ‘રામકૃષ્ણ પરમહંસ અનુભૂતિ હતા અને સ્વામી વિવેકાનંદ તેની [...]