• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    December 2021

    Views: 1960 Comments

    શ્રીશ્રી દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં દર વર્ષની જેમ ૭ ઑક્ટોબરથી સંધ્યા આરતી પછી ભક્તિગીતો-આગમની; ૧૧ થી ૨૪ આૅક્ટોબર સંધ્યા આરતી પછી મહિષાસુરમર્દિની [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    December 2021

    Views: 2250 Comments

    બ્રાહ્મણ પત્નીઓની ભક્તિ સુદામા ચરિત્ર : સુદામા નામના એક વેદજ્ઞ બ્રાહ્મણ શ્રીકૃષ્ણના પરમ મિત્ર હતા. કિશોર અવસ્થામાં સાંદિપની મુનિના ગુરુકુળમાં તેઓ તથા શ્રીકૃષ્ણ સહપાઠી હતા. [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમાતૃવાણી

    ✍🏻 સંકલન

    December 2021

    Views: 2500 Comments

    જયરામવાટીમાં કેટલાક ભક્તોએ માને પૂછ્યુંઃ ‘અમે રેલગાડીમાં કે આગબોટમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે જપ કેવી રીતે કરવા?’ માએ ઉત્તર વાળ્યો, ‘મનમાં કરવો.’ પછી એમણે આગળ [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવી આજેય વિદ્યમાન છે

    ✍🏻 સંકલન

    December 2021

    Views: 2460 Comments

    મહારાષ્ટ્રમાં નાગપુર પાસે યવતમાલ નામનો જિલ્લો છે. તેની નજીક પૂસડ નામનું નાનું ગામ છે. આ ગામની એક મહિલા રક્તપિત્તથી પીડાતી હતી, તેથી તેના પરિવારના સભ્યોએ [...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીઠાકુર અને શ્રીમાની આકસ્મિક પ્રાપ્તિ

    ✍🏻 ભારતી ઠાકુર

    December 2021

    Views: 2620 Comments

    છેલ્લા કેટલાક મહિનાઓથી નર્મદાલયની ગૌશાળા માટે ગીર ગાય ખરીદવા માગતા હતા. કેટલાક દાતાઓએ તેના માટે પૈસા પણ આપ્યા હતા. પરંતુ આસપાસનાં ગામડાંમાં ગીર ગાય મળી [...]

  • Amara Divya Janni

    🪔 પ્રાસંગિક

    અમારાં દિવ્ય જનની

    ✍🏻 સારા ઓલી બુલ

    December 2021

    Views: 2070 Comments

    અમે લોકો જ સૌ પ્રથમ વિદેશી મહિલાઓ હતાં, જેને શ્રીરામકૃષ્ણનાં સહધર્મિણી શ્રીશારદાદેવીનાં દર્શન કરવાની અનુમતિ મળી હતી. તેમણે ‘મારી દીકરીઓ’ કહીને અમારો સ્વીકાર કર્યાે અને [...]

  • 🪔 ચિંતન

    નર્મદામહિમા અને તણાવમુક્તિ

    ✍🏻 એક સંન્યાસી

    December 2021

    Views: 2510 Comments

    ગંગા કનખલે પુણ્યા કુરુક્ષેત્રે સરસ્વતી, ગ્રામે યદિ વા અરણ્યે પુણ્યા સર્વત્ર નર્મદા. શ્રીશ્રી મા નર્મદામૈયા ભગવાન શિવના પ્રસ્વેદથી ઉત્પન્ન થયાં છે. તેમને શિવપુત્રી કહે છે. [...]

  • 🪔 જીવન ચરિત્ર

    સ્વામી વિરજાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    December 2021

    Views: 2550 Comments

    એ સમયે સ્વામીજીની દેહકાંતિ અત્યંત સુંદર અને સારી હતી. એમનો ચહેરો વિલક્ષણ અપાર્થિવતાથી ભરેલો અને દેદીપ્યમાન તેમજ બહાર ધસી આવતો દેખાતો હતો. એમના તરફ ભયચકિતતાને [...]

  • 🪔 શાસ્ત્ર

    હિંદુ ધર્મ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    December 2021

    Views: 2920 Comments

    ભૂમિકા હિંદુ ધર્મ જગતના મુખ્ય ધર્માેમાંનો એક છે. એના લગભગ ચાલીસ કરોડ અનુયાયીઓ (સ્વતંત્રતા પહેલાંની વસ્તી ગણતરી પ્રમાણે. ત્યારથી પાકિસ્તાન તથા બાંગ્લાદેશ ભારતથી અલગ થઈ [...]

  • 🪔 શાસ્ત્ર

    પરમેશ્વરની સર્વવ્યાપકતા

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    December 2021

    Views: 3500 Comments

    ભારતવર્ષનો યથાર્થ ઇતિહાસ પુરાણ છે. પુરાણોમાં જ ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, જીવનદર્શન વગેરે સમાવિષ્ટ છે. વેદોનો મહિમા અપાર છે પરંતુ તે દુર્બાેધ છે, જ્યારે પુરાણોમાં સમસ્ત [...]

  • 🪔 ચિત્રકથા

    ભારતનું ભાવિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    December 2021

    Views: 3690 Comments

  • 🪔 સચિત્ર વિજ્ઞાન

    સૃજન સ્તંભો

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    December 2021

    Views: 1880 Comments

  • 🪔 સંસ્મરણ

    શાંતિ આશ્રમમાં સ્વામી તુરીયાનંદ મહારાજના અંતિમ દિવસો

    ✍🏻 સ્વામી અતુલાનંદ

    December 2021

    Views: 2250 Comments

    સ્વામી તુરીયાનંદ મહારાજ કેલિફોર્નિયાના શાંતિ આશ્રમમાં લગભગ દોઢ વર્ષ હતા. તેઓએ નિષ્ઠાપૂર્વક આશ્રમનું કાર્ય શરૂ કર્યું હતું. ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા અને ભિન્ન ભિન્ન ધારણાઓ સાથે [...]

  • 🪔 શાસ્ત્ર

    આધ્યાત્મિક જીવન અને પવિત્રતા

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    December 2021

    Views: 3250 Comments

    સખત ઉપાય આવશ્યક : આધ્યાત્મિક ક્ષેત્રમાં વેદાંત એલોપથીના જેવું છે, ક્યારેય પણ હોમિયોપથી જેવું નહીં. કારણ કે સાંસારિક બીમારી અત્યંત તકલીફવાળી બની ગઈ છે, એટલા [...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    December 2021

    Views: 2770 Comments

    ૩૧.૮.૧૯૯૭, બેલુરમઠ, સવારે ૭ વાગ્યે. મહારાજને પ્રણામ કરીને હસતાં હસતાં કહ્યું, ‘મહારાજ, આજકાલ ઘણા લોકો ઠાકુરની વાતો ઘણી રીતે વ્યવહારમાં મૂકે છે. ‘ફેમિલિ પ્લાનિંગ’ના વિજ્ઞાપનમાં [...]

  • 🪔 પ્રાસંગિક

    પ્રકૃતિં પરમામ્‌

    ✍🏻 સંકલન

    December 2021

    Views: 2060 Comments

    રામકૃષ્ણ સંઘ અને તેની ભાવધારાનાં ઘણાં કેન્દ્રોમાં ‘પ્રકૃતિં પરમામ્’ સ્તોત્રનો પાઠ થાય છે. ઘણા ઓછા લોકો આ સ્તોત્ર પાછળની મર્મસ્પર્શી પશ્ચાદ્ ભૂમિકાથી માહિતગાર હશે. આ [...]

  • 🪔 ચિંતન

    સંગીત થકી તણાવમુક્તિ

    ✍🏻 ડૉ. વનિતાબહેન ઠક્કર

    December 2021

    Views: 4110 Comments

    માનવજીવન સમયની અવિરત ધારામાં વહેતો અસ્તિત્વનો એક પ્રવાહ, અસ્તિત્વની લહેર સમાન છે. પ્રત્યેક જીવ દેહધારી ચૈતન્ય છે. શરીર, મન, બુદ્ધિ અને આત્મા (ચૈતન્ય)ના સંયુક્ત અને [...]

  • 🪔 સંપાદકીય

    સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 2021

    Views: 2700 Comments

    સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ‘ઓ ભારતવાસી! ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.’ આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉદ્‌ભવે છે [...]

  • 🪔 અમૃતવાણી

    માયા અહંકાર તરીકે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    December 2021

    Views: 2830 Comments

    અહંકાર જીતવો કઠણ ઊંચી જમીન પર કદી વરસાદનું પાણી રહે નહીં. એ નીચી સપાટીએ વહી જાય. એ જ રીતે ઈશ્વરની કૃપા નમ્ર લોકોનાં હૃદયમાં રહે [...]

  • Amara Divya Janni

    🪔 મંગલાચરણ

    શ્રીશારદાદેવી વંદના

    ✍🏻 સંકલન

    December 2021

    Views: 2260 Comments

    कृपां कुरु महादेवि सुतेषु प्रणतेषु च। चरणाश्रयदानेन कृपामयि नमोऽस्तु ते।। હે મહાદેવી! ચરણોમાં પ્રણામ કરતા પુત્રોને આશ્રય આપીને કૃપા કરો. હે કૃપામયી! તમને પ્રણામ હો! [...]

  • Amara Divya Janni

    🪔 મંગલાચરણ

    આપણો વારસો

    ✍🏻 સંકલન

    December 2021

    Views: 4010 Comments

    अपराध-शतं साधु सहेतैकोपकारत:। शतं चोपकृतीर्नीचो नाशयेदेकदृष्कृतात्‌ ॥१८॥ સજ્જન લોકો પોતાના પ્રત્યે કરાયેલા ઉપકારને કારણે પણ સેંકડો અપરાધોને સહન કરે છે, પરંતુ દુર્જન વ્યક્તિ સેંકડો ઉપકાર [...]

  • 🪔 ચિત્રકથા

    દીપોત્સવી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    November 2021

    Views: 1960 Comments

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    November 2021

    Views: 1610 Comments

    થોડો વખત પહેલાં અવિરતપણે ધોધમાર વરસતા વરસાદે કેલેવાઈ અને કમાલેશ્વરી નદીઓના કિનારા તોડી નાખ્યા અને તેને કારણે પશ્ચિમબંગાળના પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર જિલ્લાઓમાં તેનાં પાણી [...]

  • 🪔 દીપોત્સવી

    કાવ્યો

    ✍🏻 કાવ્યો

    November 2021

    Views: 1870 Comments

    રામ રાખે તેમ રહીએ... રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.. આપણે તો ચિઠ્ઠીના ચાકર છૈ યે, ઓધવજી રામ રાખે તેમ રહીએ.. કોઈ [...]

  • 🪔 દીપોત્સવી

    સારું થયું મને કોરોના થયો!

    ✍🏻 એક મહિલા ભક્ત

    November 2021

    Views: 2340 Comments

    ૧૮મી મે, ૨૦૨૦ના રોજ બપોરે ચાર વાગ્યે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. છેલ્લા પંદર દિવસથી લાગ્યા કરતું હતું કે મને કોરોના થવાનો છે. મનમાં જયારે [...]

  • 🪔 દીપોત્સવી

    કૃપા હિ કેવલમ્

    ✍🏻 એક ભક્ત

    November 2021

    Views: 1680 Comments

    શ્રીમા શારદાદેવીએ કહ્યું હતું, ‘વિપત્તિના સમયમાં યાદ રાખજો કે તમારી એક મા છે.’ તેમની આ આશાની વાણી શું આજે એકસો વર્ષ પછી પણ સાર્થક છે? [...]

  • 🪔 દીપોત્સવી

    ચાર સરળ વાતો - બે ભૂલવા જેવી, બે યાદ રાખવા જેવી

    ✍🏻 સ્વામી મેધજાનંદ

    November 2021

    Views: 1900 Comments

    આપણે જીવનના કોઈપણ ક્ષેત્રમાં કેમ ન હોઈએ, લોક-વ્યવહાર માટે થોડો-ઘણો સમય આપવો પડે છે. લોક-વ્યવહારની અંતર્ગત આપણાં સગાં-સંબંધી, મિત્રવર્ગ, વેપારમાં કે કંપનીમાં કાર્ય કરનાર આપણા [...]

  • 🪔 દીપોત્સવી

    તણાવ- કારણ અને ઉપાય

    ✍🏻 સ્વામી ઇષ્ટમયાનંદ

    November 2021

    Views: 1740 Comments

    એક વાર એક સંન્યાસી કેટલાક લોકોની સાથે નાવમાં ગંગા પાર જઈ રહ્યા હતા. સાથે એક ડૉક્ટર મિત્ર પણ હતા. નદીની વચ્ચે પહોંચતાં જ અચાનક તોફાન [...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ અને તણાવમુક્તિ

    ✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ

    November 2021

    Views: 1560 Comments

    આજનો યુગ કે જે યુગમાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ, એ પહેલાં ઘણા યુગો વીતી ગયા, જેમાં સત્યયુગ કહીએ કે ત્રેતાયુગ કહીએ કે પછી દ્વાપરયુગ [...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીમા શારદાદેવીનું જીવન-કવન અને તણાવમુક્તિ

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    November 2021

    Views: 2010 Comments

    લગભગ છેલ્લાં બે વર્ષથી આપણે સૌ એક પ્રકારના તણાવમાં જીવીએ છીએ. આ કોરોનાનો કપરો કાળ એટલે ભયંકર તણાવપૂર્ણ જીવન, અશાંતિભર્યો અજંપો. કુટુંબ-કુટુંબ, સામાજિક જીવન અને [...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીરામકૃષ્ણદેવ અને તણાવમુક્તિ

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    November 2021

    Views: 6160 Comments

    चन्दनं शीतलं लोके चन्दनादपि चन्द्रमाः। चन्द्रचन्दनयोर्मध्ये शीतला साधुसंगतिः॥       ચંદનના લેપને સૌથી વધુ શીતળ માનવામાં આવ્યો છે, ચંદ્ર તેનાથી પણ વધુ શીતળતા પ્રદાન [...]

  • 🪔 દીપોત્સવી

    તણાવમુક્તિ - શ્રીમદ્ ભાગવતની દૃષ્ટિ

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    November 2021

    Views: 6151 Comment

    सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग्भवेत् ॥      શાસ્ત્રોની શુભ-મંગલ વાણી સદૈવ આપણા ગ્રંથોના માધ્યમથી પ્રતિધ્વનિત થતી રહી [...]

  • 🪔 દીપોત્સવી

    રામચરિતમાનસમાં તણાવમુક્તિના ઉપાયો

    ✍🏻 સ્વામી સુખાનંદ

    November 2021

    Views: 6320 Comments

    રામચરિતમાનસમાં તણાવમુક્તિનો પહેલો અને છેલ્લો ઉપાય છે સતત ભગવાનનું નામ. जपहिं नामु जन आरत भारी। मिटहिं कुसंकट होहिं सुखारी॥      (સંકટથી ગભરાઈને) આર્ત ભક્ત [...]

  • 🪔 દીપોત્સવી

    રામ રાખે તેને કોણ ચાખે?

    ✍🏻 શ્રીમતી રશ્મિ રાજ જોષી

    November 2021

    Views: 5471 Comment

    ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧, શુક્રવાર. આ સમયે અમે આદિપુરમાં ‘નિર્માણ’ એપાર્ટમેન્ટમાં બીજે માળે રહેતાં હતાં. એ દિવસે ૨૬મી જાન્યુઆરીની રજા હોવાને લીધે રાજુ ઘરે હતા. મોટી [...]

  • 🪔 દીપોત્સવી

    પરીક્ષાના તણાવને દૂર કરવાના ઉપાયો

    ✍🏻 ડૉ. ચેતના માંડવિયા

    November 2021

    Views: 8580 Comments

    પરીક્ષાઓ વિદ્યાર્થીઓના જીવનનો માર્ગ તથા દિશા નક્કી કરે છે. ખૂબ સારા ગુણ મેળવી ઉત્તિર્ણ થવાથી કીર્તિ, વિત્તીય સમૃદ્ધિ, સફળ સામાજિક જીવન, આરામદાયક જિંદગી અને પ્રસિદ્ધિ [...]

  • 🪔 દીપોત્સવી

    તણાવમુક્ત કરે સ્વામી વિવેકાનંદ સાહિત્ય

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    November 2021

    Views: 4531 Comment

    છેલ્લા થોડા સમયથી આપણે એક વર્ણન ન કરી શકાય તેવા, અદૃશ્ય ભયમાં જીવી રહ્યા છીએ. સરકાર, મીડિયા, ચિકિત્સકો- બધા જ બૂમો મારી રહ્યા છે કે [...]

  • 🪔 દીપોત્સવી

    જીવનમાં તણાવ : કારણ અને નિવારણ

    ✍🏻 ડૉ. લોપા મહેતા

    November 2021

    Views: 6751 Comment

    જીવનના તાણાવાણામાં તણાવ વણાઈને રહે છે. જ્યારે જીવનમાં કોઈ પણ બદલાવ આવવાનો હોય, જેમ કે નવી સ્કૂલ, કૉલેજ કે નોકરીની શરૂઆત હોય તો મનમાં એક [...]

  • 🪔 દીપોત્સવી

    તણાવમુક્તિનો અસરકારક ઉપાય : પ્રાર્થના

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    November 2021

    Views: 5100 Comments

    આજના યુગમાં માનસિક તણાવ દિન-પ્રતિદિન વધતો જ જાય છે. વધારે પડતો કામનો બોજો, આર્થિક ભીંસ, પરિવારમાં ક્લેશ, ભવિષ્યની ચિંતા. આ બધાં કારણોથી વ્યક્તિ માનસિક તાણ [...]

  • 🪔 દીપોત્સવી

    તબિયત

    ✍🏻 શ્રી જ્યોતીન્દ્ર દવે

    November 2021

    Views: 6350 Comments

    ‘કેમ છે હવે તમારી તબિયત?’ મેં સામાન્ય રીતે માંદા રહેતા મારા એક પરિચિત સજ્જનને પૂછયું. ‘ઠીક છે, ચાલ્યા જ કરે છે એ તો! નરમગરમ. હંમેશ [...]

  • 🪔 દીપોત્સવી

    કોરોનાના કેરમાં હકારાત્મક વિચારો દ્વારા મનની શાંતિ

    ✍🏻 સ્વામી ગૌતમાનંદ

    November 2021

    Views: 1890 Comments

    ‘કોવિડ-૧૯ મહામારી દરમ્યાન માનસિક શાંતિ કઈ રીતે પ્રાપ્ત કરવી’ - આવા સુંદર વિષય ઉપર આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજવા બદલ હાર્દિક અભિનંદન. આ પરિસંવાદની પૂર્વતૈયારી રૂપે શ્રીરામકૃષ્ણ [...]

  • 🪔 દીપોત્સવી

    તણાવમુક્તિના પારંપરિક ઉપાયો

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    November 2021

    Views: 7051 Comment

    શારીરિક અને માનસિક બન્નેય પ્રકારના તણાવ મનુષ્ય-અસ્તિત્વનું અવિભાજ્ય અંગ છે. મનુષ્ય રોગ, અપક્ષય અને મૃત્યુને વશ છે. બાલ્યાવસ્થામાંથી પુખ્તાવસ્થાના વિકાસમાં માતા-પિતાની સંભાળમાં ઉપેક્ષા અને નવીનતર [...]

  • 🪔 દીપોત્સવી

    દુઃખ અને અશાંતિનું મૂળ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    November 2021

    Views: 2490 Comments

    ઇચ્છા ન હોવા છતાં પણ, આપણે બધા પોતાના જીવનનો મોટા ભાગનો સમય દુઃખ અને અશાંતિના વમળમાં ફસાઈ જઈએ છીએ. આવું શા માટે થાય છે, એને [...]

  • 🪔 દીપોત્સવી

    સદીની સૌથી મોટી સમસ્યા - માનસિક તણાવ

    ✍🏻 સ્વામી તથાગતાનંદ

    November 2021

    Views: 6990 Comments

    આપણી સૌથી મોટી તબીબી સમસ્યા છે તણાવ અંગેની આપણી અત્યંત ઓછી સમજણ. તણાવનો ખ્યાલ કેનેડાના અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની વિકૃતિઓના તજજ્ઞ હેન્સ સેલીથી ઉદ્ભવ્યો, જેમને તેમણે ‘માનવ [...]

  • 🪔 દીપોત્સવી

    સંઘર્ષ અને તણાવ પર કાબૂ કેવી રીતે મેળવવો?

    ✍🏻 સ્વામી અખિલાનંદ

    November 2021

    Views: 5862 Comments

    સૌ પ્રથમ આપણે જોઈએ કે સંઘર્ષ અને તણાવ કેવી રીતે દૂર કરી શકાય. પશ્ચિમના મોટાભાગના મનોચિકિત્સકો ફ્રોઇડને અનુસરે છે. તેમાંના કેટલાક એડલરની પદ્ધતિ અને કાર્લ [...]

  • 🪔 દીપોત્સવી

    ગીતામાં માનસિક ટૉનિક

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    November 2021

    Views: 5150 Comments

    कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम्। अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिर्करमर्जुन॥ ‘હે અર્જુન! આવા ઘોર સંકટની પળે આર્યો માટે અશોભનીય, સ્વર્ગપ્રાપ્તિ માટે બાધક અને કીર્તિનો નાશ કરનાર શોક તારા મનમાં આવ્યો [...]

  • 🪔 દીપોત્સવી

    તણાવમુક્તિ અને અધ્યાત્મ-સુધા

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    November 2021

    Views: 3970 Comments

    સવારમાં ધ્યાન કરો. સંધ્યા સમયે પ્રાર્થના કરો. રાત્રે સૂતી વખતે પ્રાર્થનાનો મનોભાવ અને દૃઢ નિશ્ચય રાખો. શુદ્ધ મનથી ધ્યાન કરો. છ કલાકની ઊંઘ પૂરતી છે. [...]

  • 🪔 દીપોત્સવી

    નિરુત્સાહ થશો નહીં

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    November 2021

    Views: 5182 Comments

    શરીર ધારણ કર્યું છે એટલે સુખ-દુ:ખ તો વળગેલાં જ રહેવાનાં છે- ‘न वै सशरीरस्य सत: प्रियाप्रिययोरपहतिरस्ति’ (અર્થાત્ સશરીર વ્યક્તિ એટલે કે જેને શરીરમાં ‘હું’ પણાની [...]

  • 🪔 દીપોત્સવી

    નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો

    ✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ

    November 2021

    Views: 6071 Comment

    નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો, કારણ કે ભગવાને જ મનુષ્યને આશ્વાસન દીધું છે: ‘કૌન્તેય પ્રતિજાનિહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ'- હે અર્જુન! ચોક્કસ જાણ કે [...]

  • 🪔 દીપોત્સવી

    હાય હાય કરવાથી શું વળે?

    ✍🏻 સ્વામી શિવાનંદ

    November 2021

    Views: 1560 Comments

    સંસારનો નિયમ જ એવો, શોક-તાપ, દુઃખ-કષ્ટ, દાહ-યંત્રણા આ બધું જ સંસારમાં છે. માત્ર સુખ-શાંતિ સંસારમાં અતિ વિરલ છે. આ જન્મ-મૃત્યુના પ્રવાહને કોઈ રોકી શક્યું નથી. [...]

  • 🪔 દીપોત્સવી

    જીવનમાં વિષાદ શા માટે આવે છે?

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    November 2021

    Views: 4363 Comments

    મનુષ્યને શું જોઈએ છે? આનંદ! આનંદ મેળવવા માટે તે કેટલી દોડધામ કરે છે! કેટલો પ્રયત્ન કરે છે! કેટલા ઉપાયો કરે છે! તો પણ મેળવે છે [...]