આપના મિત્રો સાથે શેર કરો

Swami Suhitananda2021-08-13T12:03:55+00:00

સ્વામી સુહિતાનંદજી

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

June 1, 2018|Categories: Suhitananda Swami|Tags: , , , |

10-6-1960

એક વ્યક્તિએ બાળપણથી જ મહારાજજીનો સંગ કર્યો હતો. અત્યારે તે એક શાળામાં શિક્ષક છે, પરંતુ તે વિદ્યાર્થીઓને બહુ મારે છે.

મહારાજ[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

May 1, 2018|Categories: Suhitananda Swami|Tags: , , , |

8-6-1960

પ્રશ્ન – શું સાધુ સેવા કરવાથી મંગલ થઈ જાય ? ધારો કે કામકાંચનમાં આસક્તિ છે અને કેવળ ભગવાં ધારણ કર્યાં[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

April 1, 2018|Categories: Suhitananda Swami|Tags: , , , |

20-5-1960

એક બ્રહ્મચારી દેશનો, ગામનો કેવો આર્થિક વિકાસ થયો છે તેની ઘણા ઉત્સાહથી વાતો કરી રહ્યો હતો. તેને સાંભળીને પ્રેમેશાનંદજી મહારાજે[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

March 1, 2018|Categories: Suhitananda Swami|Tags: , , , |

હિન્દુધર્મ સાચું વિજ્ઞાન છે. એમાં ક્યાંય પણ જૂઠાણું નથી. આપણો ધર્મ વેદ અને ઉપનિષદ પર આધારિત છે. એને કોઈ વાંચતા[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

February 1, 2018|Categories: Suhitananda Swami|Tags: , , , |

મહારાજ – ‘માએ તો કેટલાય લોકોને દીક્ષા આપી છે, પરંતુ તેથી શું ? કેટલા લોકોનો જીવનવિકાસ થયો! સિલેટનો એક બ્રાહ્મણ[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

January 1, 2018|Categories: Suhitananda Swami|Tags: , , , |

પછી ભગવાન બુદ્ધના સમયથી મોક્ષ. એના પછી શ્રીશંકરાચાર્ય, શ્રીચૈતન્યદેવ અને શ્રીરામકૃષ્ણ છે. ઠાકુરજી કેવા પુરુષાર્થી, કર્મઠ હતા ! પ્રચાર માટે[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

December 1, 2017|Categories: Suhitananda Swami|Tags: , , , |

પ્રશ્ન – શ્રી ચૈતન્યદેવે તો કહ્યું છે કે બધાની મુક્તિ થશે.

મહારાજ – અરે બાબા, આપણા ઈશ્વર એમ મારીઝૂડીને મુક્તિ નથી[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

October 1, 2017|Categories: Suhitananda Swami|Tags: , , , |

મહારાજ – ‘काम एष क्रोध एष रजोगुणसमुद्भव:’ મનમાં કામના રહેવાથી તેમાં અંતરાય આવતાં વ્યક્તિ ક્રોધિત થઈ ઊઠે છે. ઘણી વાર[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

September 1, 2017|Categories: Suhitananda Swami|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર)

20-1-1960

મઠના પૂજ્યપાદ ઉપાધ્યક્ષ મહારાજ સારગાછી આશ્રમમાં આવશે અને દીક્ષા આપશે. પ્રેમેશ મહારાજના ચિકિત્સકની દીક્ષા થશે. પરંતુ પહેલેથી[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

August 1, 2017|Categories: Suhitananda Swami|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર)

12-01-1960

મહારાજ – નેતાનો અભાવ બધે જ છે. સમગ્ર ભારતમાં નેતા નથી. આપણા દેશના નેતાઓ બીજાને નોકર માને[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

July 1, 2017|Categories: Suhitananda Swami|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર)

સેવક – શું અજપાનો અર્થ હંસ, સોઽહં નાદ કરવો એવો છે ?

મહારાજ – જે સદા સર્વદા ‘હરિ[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

June 1, 2017|Categories: Suhitananda Swami|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર)

પ્રશ્ન – ઠાકુરજી, સ્વામીજી- શું આ લોકો હંમેશાં આનંદમય કોષમાં રહેતા હતા?

મહારાજ – નહીં. જ્યારે સ્વામીજી વિશ્વનાથ[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

May 1, 2017|Categories: Suhitananda Swami|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર)

પ્રશ્ન – જે લોકોનો આ અંતિમ જન્મ છે, એ લોકો આ જન્મમાં જે કંઈ પણ કર્મ કરે,[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

April 1, 2017|Categories: Suhitananda Swami|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર)

સેવક – કેવી રીતે મન ગુરુ થઈ જાય છે?

મહારાજ – જો તમને ઇષ્ટમાં વધારે પ્રેમાકર્ષણ હોય, તો[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

March 1, 2017|Categories: Suhitananda Swami|Tags: , , , |

10-9-1959

સેવક બંકિમચંદ્રનું પુસ્તક ‘કૃષ્ણચરિત્ર’વાંચતા હતા. કોઈ એક પ્રસંગે પ્રેમેશ મહારાજે બંકિમચંદ્રના ‘બાબૂ’પ્રબંધ વાંચવા કહ્યું.

મહારાજ – જુઓ છો ને, કેવી સમીક્ષા[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

February 1, 2017|Categories: Suhitananda Swami|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર)

31-8-1959

સેવક – મહારાજ, વિરજાનો શો અર્થ છે?

મહારાજ – જેમાં રજોગુણ નથી. સંન્યાસીના પ્રત્યેક નામનો અર્થ છે- એ[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

January 1, 2017|Categories: Suhitananda Swami|Tags: , , , |

17-7-1959

મહારાજ –

આજે ફાલ્ગુનની હવાથી,

શુષ્ક વૃક્ષોમાં આવી મંજરી!

પદ-તલ-મર્દિત લતામાં પણ,

પુષ્પ ખીલ્યાં મરુભૂમિએ રે !!

તમે લોકોએ આ ગીત સાંભળ્યું છે?

સેવક – 1917માં[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

December 1, 2016|Categories: Suhitananda Swami|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર)

11

6-7-1959

મહારાજ – જુઓ, શક્તિ ચાર પ્રકારની હોય છે- દેહ, પ્રાણ, મન અને બુદ્ધિ. બુદ્ધિથી વિચાર કરીએ છીએ[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

October 1, 2016|Categories: Suhitananda Swami|Tags: , , , |

૧૧

ત્યાર પછી એકવાર હું જયરામવાટી ગયો. મારી સાથે મોક્ષદા બાબુ હતા. મેં કહ્યું, “મા, હું તમારી પાસેથી જ દીક્ષા લઈશ.'[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

September 1, 2016|Categories: Suhitananda Swami|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર)

(ગયા અંકમાં શ્રીરામકૃષ્ણ પરમહંસનું ધ્યાન કરવાની ત્રિવિધ રીતો અને કથામૃતમાં ચારેય યોગના સમન્વયના નિર્દેશની વિશિષ્ટતા વિશે વાંચ્યુંંં,[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

August 1, 2016|Categories: Suhitananda Swami|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર)

( ગયા અંકમાં આપણે શ્રીરામકૃષ્ણ પરમહંસના સ્વરૂપની અનન્યતા વિષયક એક અનોખું વિશ્લેષણ જોયુંં, હવે આગળ….)

૧૯-૦૫-૧૯૫૯

સવારના ૧૦.૩૦ વાગ્યા[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

July 1, 2016|Categories: Suhitananda Swami|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર)

( જ્ઞાન, યોગ, કર્મ અને ભક્તિનો સમન્વય ભક્ત પોતાના જીવનમાં કેવી રીતે કરી શકે તેના માર્ગાે વિશે[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

June 1, 2016|Categories: Suhitananda Swami|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર)

( ગયા અંકમાં સંન્યાસી થયા પછી પૂર્વાશ્રમ સાથે સંબંધ રાખવા વિશે તેમજ ઠાકુરે બધું કર્યું છે, એ[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

May 1, 2016|Categories: Suhitananda Swami|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર)

(પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે સ્વામી પ્રેમેશાનંદજી, સેવક-લેખક એટલે સ્વામી સુહિતાનંદજી એમ સમજવું.)

૧૪-૦૩-૧૯૫૯

મહારાજ – એ દિવસે એક[…]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

April 1, 2016|Categories: Suhitananda Swami|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર)

(ગયા અંકમાં દ્વૈત અને વિશિષ્ટાદ્વૈત, આનંદમય કોષ, શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા વિશેના મહારાજના વિશિષ્ટભાવ વિશે વાંચ્યું, હવે આગળ…)

(પ્રેમેશ[…]

Leave A Comment

Title

Go to Top