🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
february 2017
રામકૃષ્ણ સેવા કેન્દ્ર, આદિપુર દ્વારા નવેમ્બર, ૨૦૧૬માં માધવપરના પછાત વિસ્તારનાં બાળકો માટે સ્વામી વિવેકાનંદ બાલક સંઘનો શુભારંભ કરવામાં આવ્યો. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હોલમાં તા.[...]
🪔 અહેવાલ
રામકૃષ્ણ મિશન વર્ષ ૨૦૧૫ - ૨૦૧૬ વાર્ષિક અહેવાલ
✍🏻 સંકલન
february 2017
રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ ૨૦૧૫ - ૨૦૧૬ દરમિયાન થયેલ રૂપિયા ૫૮૮.૭૩ કરોડનાં સેવાકાર્યોનો અહેવાલ રામકૃષ્ણ મિશનની ૧૦૭મી વાર્ષિક સાધારણ સભા, બેલુર મઠમાં રવિવાર, ૧૮[...]
🪔 પ્રાસંગિક
અવતારવરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
february 2017
ઇ.સ. 1897માં નવગોપાલ ઘોષ નામના શ્રીરામકૃષ્ણદેવના એક ગૃહસ્થભક્તે નવું મકાન લીધું હતું. એમાં શ્રીરામકૃષ્ણદેવની છબી પધરાવવા માટે અલગ પૂજા ખંડ પણ તૈયાર કરાવ્યો હતો. સ્વામી[...]
🪔 પ્રેરક કથા
દાર્જિલિંગનો નાનો નેપાળી બહાદુર
✍🏻 શ્રી સુરમ્ય યશસ્વી મહેતા
february 2017
વહાલાં બાળકો ! તમને સહુને બહાદુર બનવું તો ગમે જ કે નહીં ? તમે એકી સાથે બોલી ઊઠશો- હા, અમારે તો વીર વિવેકાનંદ સ્વામી જેવા[...]
🪔 ઇતિહાસ
આધુનિક હિન્દુધર્મ
✍🏻 શ્રી અશોક ગર્દે
february 2017
કેટલાક મુખ્ય તહેવારો આ મુજબના છે : નૂતનવર્ષ, મકરસંક્રાંતિ (14મી જાન્યુઆરી)- સૂર્યદેવ મકરરાશિમાં પ્રવેશ કરે છે, વસંતપંચમી- જ્ઞાનની દેવી સરસ્વતીના નિમિત્તે, મહાશિવરાત્રી- શિવપૂજનની રાત્રી, હોળી-રંગનો[...]
🪔 ઇતિહાસ
રાષ્ટ્રધ્વજનો ઈતિહાસ
✍🏻 શ્રી નરેન્દ્ર આર. પટેલ
february 2017
દેશની એકતા, રાષ્ટ્રપ્રેમ તથા અખંડિતતાનું પ્રતીક એ આપણો રાષ્ટ્રધ્વજ છે. રાષ્ટ્રધ્વજ ક્યારે અને કોણે તૈયાર કર્યો, કેવી પરિસ્થિતિમાં માન્યતા મળી, કેટલા ફેરફાર થયા, અંતે કેવી[...]
🪔 આરોગ્ય
જમતાં આવડે તેને બધું જ આવડે
✍🏻 વૈદ્ય શ્રી અમિત તન્ના
february 2017
પહેલી વાર વાંચીએ ત્યારે આ વાક્ય થોડું અતિશયોક્તિભરેલું હોય એવું લાગે. બીજી વાર વાંચીએ તો એમ થાય કે ખાવા-પીવાથી થોડું કંઈ થાય ? ફરી એક [...]
🪔 પ્રેરણાં
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
february 2017
ૐ જય શ્રીરામકૃષ્ણાય નમ:, ૐ જય શ્રી શ્રીમા, શ્રીસ્વામીજી મહારાજ, ૐ શ્રી શ્રીનર્મદા મૈયા. સ્મરણાત્ જન્મજં પાપં, દર્શનેન ત્રિજન્મ જમ્ । સ્નાનાત્ જન્મ સહસ્ત્રાખ્યં, હન્તિ[...]
🪔 પ્રાસંગિક
તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
february 2017
સ્વામી વિવેકાનંદે કહ્યું છે : મારા નશીબને માટે હું જ જવાબદાર છું. મારું ભલું કરનાર હું પોતે જ છું. મારું બૂરું કરનાર પણ હું જ[...]
🪔 સંશોધન
દૃઢ મનોબળ એ જ ઉપાય
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
february 2017
23 વર્ષની ઉંમરે માઈકલ ફ્રેડ ફેલ્પ્સે આંતરરાષ્ટ્રિય રમતગમતની દુનિયામાં સનસનાટી મચાવી દીધી. આ અમેરિકાના તરણવીરે બીજીંગ ઓલિમ્પિકમાં સાત વિશ્વવિક્રમ તોડ્યા અને આઠ સુવર્ણચંદ્રક મેળવ્યા, એક[...]
🪔 અધ્યાત્મ
નવધા ભક્તિ
✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર
february 2017
ઈશ્વરને પામવાના અનેક માર્ગો છે. જે માર્ગ ભક્તને ઈશ્વર તરફ દોરી જાય તેને અધ્યાત્મ સાધન કહે છે. ભક્તિ આવું જ એક સાધન છે. ભક્તિ એ[...]
🪔 સંસ્મરણ
બેલુર યાત્રા - એક અધ્યાત્મ યાત્રા - એક અંતર્યાત્રા
✍🏻 શ્રી પન્નાબહેન પંડ્યા
february 2017
(તા. 17 નવેમ્બર, 2016 થી 25 નવેમ્બર, 2016 સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા બેલુરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.) શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલા ભક્તો માટે બેલુર મઠની[...]
🪔 સંસ્મરણ
જીવતો જાગતો ધર્મ - શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
february 2017
ઓગણીસમી સદીનાં ભારતમાં શરૂ થયેલાં હિન્દુ નવોત્થાનનાં સાંસ્કૃતિક અને ધાર્મિક આન્દોલનોમાં આર્યસમાજ, બ્રાહ્મોસમાજ, થિયોસોફિકલ સોસાયટી વગેરેની પ્રબળતા તો હતી, પણ એક યા બીજા ઐતિહાસિક કારણે[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
february 2017
(અનુવાદક : કુસુમબહેન પરમાર) 31-8-1959 સેવક - મહારાજ, વિરજાનો શો અર્થ છે? મહારાજ - જેમાં રજોગુણ નથી. સંન્યાસીના પ્રત્યેક નામનો અર્થ છે- એ જ તમારું[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
february 2017
સૂક્ષ્મ શરીર નવાં સ્થૂળ શરીરોમાં ફરી-ફરીને જન્મ ગ્રહણ કરે છે તથા નવા અનુભવ પ્રાપ્ત કરે છે. પ્રત્યેક સ્થૂળ શરીરના મૃત્યુ પછી સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ લોકોમાં[...]
🪔 સંપાદકીય
ભગવન્નામ-ગુણ-કીર્તન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
february 2017
શ્રીરામકૃષ્ણ કથામૃતમાં આપણને જોવા મળે છે કે ભક્તોના ‘ઈશ્વરપ્રાપ્તિનો ઉપાય શો, ભક્તિપ્રાપ્તિનો ઉપાય શો’ એવા પ્રશ્નના ઉત્તરરૂપે શ્રીરામકૃષ્ણદેવ એક માત્ર ઉપાય જણાવે છે : ‘ઈશ્વરનાં[...]
🪔 વિવેકવાણી
ભક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
february 2017
બેશક, એક નાનો હોય અને બીજો મોટો એટલો જ વિવિધતાનો અર્થ થતો નથી. સૌ કોઈ પોતે જે સ્થિતિમાં મુકાયા હોય તે સ્થિતિમાં પોતાનો ભાગ બરાબર[...]
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
february 2017
સરયૂબાલાદેવીની નોંધ ‘આ પહેલાં થોડા સમયે ગિરીશ અને તેનાં પત્ની અગાસીમાં ચડ્યાં હતાં. હું બલરામબાબુના ઘેર રહેતી હતી અનેે સાંજે હવા ખાવા માટે છત તરફ[...]
🪔 અમૃતવાણી
સર્વધર્મસમન્વય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
february 2017
જો એમ પૂછો કે ઈશ્વરના કયા રૂપનું ધ્યાન કરવું ? તો તેનો ઉત્તર એ કે જે રૂપ ગમે તેનું ધ્યાન કરવું. પરંતુ જાણવું કે બધાં[...]
🪔 દિવ્યવાણી
શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
february 2017
આ કર્મયોગમાં બધાનો જ અધિકાર હોવાને લીધે ત્રણ વર્ણના લોકો માટે શાસ્ત્ર કથિત સ્વાધ્યાયની વાત જ આવતી નથી. અહીં મુમુક્ષુતાની જ અપેક્ષા છે એટલે સાધનચતુષ્ટયની[...]