• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન, વડોદરાનું અખિલ ગુજરાત યુવ સંમેલન ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતીના ઉપક્રમે ૧૧ નવેમ્બર, શનિવારે નચાહો ભારતનેથ એ શીર્ષક હેઠળ ગુજરાતભરનાં યુવાન ભાઈ-બહેનો માટે યોજાયેલ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    કંસના દુષ્ટ પરામર્શકો જેમના ગર્ભમાં ભગવાન વસ્યા હતા, એ દેવકીનાં દર્શન-માત્રથી કંસના હૃદયમાં સદ્ગુણોનો ઉદય થયો, પણ જ્યાં સુધી કંસ ત્યાં રહ્યો, ત્યાં સુધી આ[...]

  • 🪔 અહેવાલ

    શ્રીઠાકુર પૂર્વપશ્ચિમમાં સર્વત્ર વ્યાપી ગયા છે

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે બાંગ્લાદેશથી સ્વામી નિખિલેશ્વરાનંદ, સ્વામી ધ્રુવેશાનંદ અને સ્વામી સર્વસ્થાનંદની સાથે પમી ડિસેમ્બરે પધાર્યા હતા. 6ઠ્ઠી[...]

  • 🪔 પ્રાસંગિક

    જીવન એ જ પ્રેરણા

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    મોટા ભાગના લોકો મહાન લોકોના વિચારોમાંથી પ્રેરણા મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. તેમને પ્રેરણા મળે છે પણ ખરી. ક્યારેક એવું બને છે કે કોઈ મહાન[...]

  • 🪔 આરોગ્ય

    કસરત કરો-સમજદારીપૂર્વક

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    ચાલવાની કે કસરતની વાત આવે ત્યારે મોટા ભાગના લોકોનો જવાબ એવો હોય છે કે હાલમાં સમય રહેતો નથી, સમય મળશે ત્યારે કરીશું. આવા લોકોએ આટલું[...]

  • 🪔 અધ્યાત્મ

    સ્વામી વિવેકાનંદનો જીવનસંદેશ

    ✍🏻 શ્રી ભાણદેવ

    દરેક મહાપુરુષ સમાજ કે રાષ્ટ્ર માટે આવશ્યક એવા વિશિષ્ટકાર્ય માટે જન્મે છે અને તે દેશકાળને આવશ્યક એવું કાર્ય કરે છે. દરેક મહાપુરુષનાં જીવનકાર્ય અને સંદેશનું[...]

  • 🪔 અધ્યાત્મ

    દીન-દુ:ખિયાના બેલી - દવારામ

    ✍🏻 ડૉ. નિરંજન રાજ્યગુરુ

    ગુજરાતની ધરતી ઉપર અનેક ધર્મ-પંથ-સંપ્રદાયની સાથે જોડાયેલા તથા કેટલાક કોઈપણ ધર્મ-પંથ-સંપ્રદાયની કંઠી બાંધ્યા વિના મુક્ત રીતે જ અધ્યાત્મસાધના કરીને પોતાનો આગવો નીતિ-મૌલિક સાધનપરંપરાનો પ્રવાહ શરૂ[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી વિજ્ઞાનાનંદ

    એ સમયે સ્વામીજીએ હાલમાં જ સંસારત્યાગ કર્યો હતો. એક વ્યક્તિએ એમને પૂછ્યું, ‘મહાશય, શું આપને જ્ઞાનલાભ થઈ ગયો છે ?’ સ્વામીજીએ કહ્યું, ‘ના.’ એ વ્યક્તિએ[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    પછી ભગવાન બુદ્ધના સમયથી મોક્ષ. એના પછી શ્રીશંકરાચાર્ય, શ્રીચૈતન્યદેવ અને શ્રીરામકૃષ્ણ છે. ઠાકુરજી કેવા પુરુષાર્થી, કર્મઠ હતા ! પ્રચાર માટે લોકોને ઘેર-ઘેર ભ્રમણ કરી રહ્યા[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    હું યુરોપમાં હતો ત્યારે સર્વપ્રથમ પાશ્ર્ચાત્ય દેશવાસીઓની ઈશ્વરને માતા માનવાની અસમર્થતાનું કારણ સમજી શકતો ન હતો. એક મહિલાએ મને કહ્યું, ‘સ્વામીજી, હું પોતે એક માતા[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    એક પંખી ઊડે છે ને દૂર જાય છે, તમે એ પંખીને પકડીને એના પગ તપાસો તો ત્યાં કાદવ ચોંટેલો જોવા મળશે અને એ કાદવમાં કોઈ[...]

  • 🪔 પ્રાસંગિક

    તહેવાર ત્રિવેણી

    ✍🏻 સંકલન

    કલ્પતરુ શ્રી રામકૃષ્ણ હિન્દુ પૌરાણિક કથાઓમાં સ્વર્ગમાં આવેલા ઇન્દ્રના ઉદ્યાનમાંના કલ્પવૃક્ષનો અવારનવાર ઉલ્લેખ જોવા મળે છે. આ વૃક્ષનાં અન્ય નામો કલ્પદ્રુમ કે કલ્પતરુ છે. દેવો[...]

  • 🪔 મંદિરોનો પરિચય

    મોઢેરાનું સૂર્યમંદિર

    ✍🏻 સંકલન

    સમગ્ર ભારતની જેમ દૂર-અંતરે આવેલા પ્રાચીન અવશેષો પરથી ગુજરાતમાં પણ સૂર્યોપાસના થતી હતી, એનાં પ્રમાણો મળે છે. અસંખ્ય શિલાલેખો અને કોતરકામો દ્વારા પણ ગુજરાતને સૂર્યોપાસના[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને યુવા વર્ગ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આંતરરાષ્ટ્રિય યુવાવર્ષના ઉપક્રમે 1985માં ભારત સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન 12મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે રાષ્ટ્રિય યુવાદિનના રૂપમાં ઊજવવો. ભારત સરકારે[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતને ઝૂંપડીઓમાંથી ઊભું થવા દો !

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જ્યારે સેંકડો વિશાળહૃદયી નરનારીઓ જીવનના સુખોપભોગની તમામ તૃષ્ણાનો ત્યાગ કરશે અને દારિદ્રય અને અજ્ઞાનની ગર્તામાં ધીમે ધીમે વધુ ને વધુ ઊંડે ખૂંપતા જતા પોતાના લાખો[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્યકૃપા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સાધના પ્રભુનું કામ કરવાનો સદા પ્રયત્ન કરતા રહો અને તે સાથે જપ તથા ધ્યાન પણ કરતા રહો; જો એવાં કામ કરશો તો મન ખરાબ વિચારોથી[...]

  • 🪔 અમૃતવાણી

    નરેન્દ્ર, રાખાલ આ બધા નિત્ય-સિદ્ધ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ- નરેન્દ્ર, રાખાલ વગેરે આ બધા છોકરાઓ નિત્ય-સિદ્ધ. તેઓ જન્મેજન્મે ઈશ્વરના ભક્ત. ઘણા માણસોને તો ખૂબ સાધ્ય-સાધના કરે ત્યારે જરાક ભક્તિ આવે. પણ આમને તો[...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    आदौ नित्यानित्यवस्तुविवेकः परिगण्यते। इहामुत्रफलभोगविरागस्तदनन्तरम् । शमादिषट्कसम्पत्तिर्मुमुक्षुत्वमिति स्फुटम् ।।19।। નિત્ય-અનિત્યવસ્તુવિવેક એને પહેલું સાધન માનવામાં આવે છે. ત્યાર પછી આલોક અને પરલોકમાં ભોગવવાનાં કર્મફળો પ્રત્યે વૈરાગ્યની ગણના[...]