• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    december 2017

    Views: 1670 Comments

    ઓક્ટોબરનવેમ્બરનું મઠમિશનનું પૂર રાહતકાર્ય પશ્ચિમ બંગાળના જલપાઈગુડી અને દાર્જિલિંગ કેન્દ્ર : પૂર પીડિતોમાં ૩૯૦૭ કિ. ચોખા, ૮૦૦ કિ. દાળ, ૯૦૦ કિ. બટેટા, ૧૦૦૦ કિ. તેલ, [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    december 2017

    Views: 1720 Comments

    ભગવાન શ્રીકૃષ્ણનું ગોકુળમાં સ્થાનાંતરણ અચાનક આકાશ વાદળાંથી છવાઈ ગયું અને વરસાદ વરસવા લાગ્યો. પણ શેષનાગ પોતાના નાના ભાઈને કેવી રીતે પલળવા દે ? એમણે વસુદેવજી [...]

  • 🪔 ચિંતન

    ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    december 2017

    Views: 2300 Comments

    મણકો સાતમો : ન્યાયદર્શન ગૌતમમુનિ દ્વારા પ્રચારિત ન્યાયદર્શન તર્કપ્રધાન છે. ગૌતમને અક્ષપાત પણ કહેવામાં આવે છે. ગૌતમનાં ન્યાયસૂત્રો પર વાત્સાયને ભાષ્ય લખ્યું અને ઉદ્યોતકરે વાર્તિક [...]

  • 🪔 આરોગ્ય

    કસરત કરો-સમજદારી પૂર્વક

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    december 2017

    Views: 2690 Comments

    ‘સાહેબ, હું નિયમિત કરસત કરું છું, ચાલું છું, છતાં મારું વજન કેમ ઘટતું નથી ?’ ઘણા લોકો આવા પ્રશ્નો પૂછતા હોય છે. મોટા ભાગના લોકોમાં [...]

  • 🪔 વાર્તા

    વ્યાસ અને જૈમિનિ

    ✍🏻 શ્રી નાનાભાઈ ભટ્ટ

    december 2017

    Views: 2450 Comments

    ( સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) જૈમિનિ વ્યાસ ભગવાનના શિષ્ય. જૈમિનિ પોતાના આશ્રમથી ચાલીને દરરોજ વ્યાસજી પાસે જાય અને ભારતની કથાઓ સાંભળે. એક વાર કથા [...]

  • 🪔 અધ્યાત્મ

    અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ

    ✍🏻 શ્રી ભાણદેવ

    december 2017

    Views: 2430 Comments

    ૨૬. અધ્યાત્મપથ પર ચાલતાં ક્યારેક ઠોકર વાગે તો ? ક્યારેક પડી જવાય તો ? પડી જવાય તો ઊભા થઈને ચાલવા માંડવું જોઈએ. પડી જવાય તો [...]

  • 🪔 ચિંતન

    ક્રોધ પર વિજય

    ✍🏻 સ્વામી બુધાનંદ

    december 2017

    Views: 1910 Comments

    શ્રીમદ્ ભાગવતમાં આ બોધપાઠ છે - ‘જિતં સર્વં જિતે રસે- જીભનો લોભ નિયંત્રણમાં આવી જાય પછી બાકીની બધી ઇંદ્રિયો નિયંત્રણમાં આવી જાય છે.’ સ્વામી તુરીયાનંદજી [...]

  • 🪔 સંસ્મરણ

    ઐશ્વર્યમયી જગદ્ધાત્રી

    ✍🏻 સ્વામી હરિપ્રેમાનંદ

    december 2017

    Views: 1920 Comments

    એક દિવસની વાત છે. વર્ષ અને તારીખ યાદ નથી અને તેની આવશ્યકતા પણ શી છે ! શ્રીશ્રીમાની ભત્રીજી રાધુ ઘણા દિવસથી બીમાર હતી. રોગનું દુ [...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીશ્રીમાના સાંનિધ્યમાં

    ✍🏻 સ્વામી નિર્વાણાનંદ

    december 2017

    Views: 2390 Comments

    શ્રીશ્રીમાને મેં પહેલી વાર કાશીના સેવાશ્રમમાં જોયાં. મને યાદ છે તે પ્રમાણે એ ૧૯૧૨ના નવેમ્બરની ઘટના છે. તે દિવસ હતો ૮ નવેમ્બર, ૧૯૧૨નો. કાલીપૂજાના પછીના [...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    december 2017

    Views: 2330 Comments

    પ્રશ્ન - શ્રી ચૈતન્યદેવે તો કહ્યું છે કે બધાની મુક્તિ થશે. મહારાજ - અરે બાબા, આપણા ઈશ્વર એમ મારીઝૂડીને મુક્તિ નથી આપતા. મુક્તિની ઇચ્છા ન [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    december 2017

    Views: 1780 Comments

    જેવી રીતે સાગર અસંખ્ય મોજાં ઉત્પન્ન કરે છે, છતાં પણ સદા અનંત અને અથાગ બની રહે છે, તેવી રીતે પરમ સત્તા પણ વિભિન્ન દેવતાઓને ઉત્પન્ન [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    december 2017

    Views: 1860 Comments

    પછીના બે શ્ર્લોકો આનો ઉત્તર આપે છે ને, તેથી, એ ખૂબ અગત્યના છે. કર્મની ગહન ફિલસૂફીની માંડણી એ કરે છે. कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    december 2017

    Views: 2160 Comments

    શ્રીમા શારદાદેવીનું જીવન પ્રાચીન અને અર્વાચીનનું મિલનબિંદુ છે. તેમનો જન્મ ૧૯મી સદીમાં ભારતના એક ગામડામાં થયો હતો અને ૨૦મી સદીમાં તેઓ કોલકાતામાં બ્રહ્મલીન થયાં હતાં. [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રી શ્રીમા શારદા બાવની

    ✍🏻 ડૉ. વનિતાબહેન ઠક્કર

    december 2017

    Views: 2060 Comments

    જય શારદા માતેશ્ર્વરી, સનાતની વિશ્વંભરી, શ્રીરામકૃષ્ણ હૃદયેશ્ર્વરી, જગદંબા જગદીશ્ર્વરી. જયરામબાટી પુણ્યધરા, જગહિત કાજે અવતર્યાં, રામચંદ્ર શ્યામાસુંદરી, તાત-માત દ્વિજ ધર્મચરી. જન્મપૂર્વે મા જગદંબા, પામે દર્શન શ્યામા [...]

  • 🪔 પ્રાસંગિક

    શારદા સ્તુતિ

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    december 2017

    Views: 1910 Comments

    या माता दुहिता महाजलनिधेर्लक्ष्मीति सङ्गीयते या माता दुहिता महाहिमगिरेर्गौरीति चाख्यायते । या वाणी विमला विरिञ्चिमुखतो निर्गत्य राराजते सा मां रक्षतु शारदा सुमतिदा श्रीरामचंद्रात्मजा ॥1॥ या [...]

  • 🪔 સંપાદકીય

    ક્રિસમસની સાંજ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    december 2017

    Views: 2260 Comments

    જુલેફ્ટોનેન (ક્રિસમસ ઇવ) 1904-05માં કાર્લ લાર્સોને આ વોટરકલર ચિત્ર બનાવ્યું હતું. * ક્રિસમસ ઇવને- ક્રિસમસ ઇવનિંગ, ક્રિસમસ વિજિલ, ક્રિસમસ પહેલાંનો દિવસ, ક્રિસમસ પહેલાંની રાત પણ [...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય કૃપા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    december 2017

    Views: 2190 Comments

    શ્રીરામકૃષ્ણ પોતાને શું શું કરવાનું છે, તે ઠાકુરે પહેલેથી જ નક્કી કરી નાખ્યું છે. જે કોઈ તેમનાં શ્રીચરણનો અનન્ય ભાવે આશ્રય સ્વીકારશે તેને માટે બધું [...]

  • 🪔 અમૃતવાણી

    શ્રીમા પ્રત્યેનો શ્રીઠાકુરનો અનન્યભાવ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    december 2017

    Views: 2140 Comments

    એક દિવસ રાત્રે શ્રીરામકૃષ્ણના પગ દાબતાં દાબતાં શારદામણિએ પૂછયું, ‘આપ મારા વિશે શું ધારો છો?’ સહેજ ચમકીને શ્રીરામકૃષ્ણે તરત જ જવાબ આપ્યો, ‘જે માતા સામે [...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    december 2017

    Views: 1690 Comments

    मेधावी पुरुषो विद्वानूहापोहविचक्षणः । अधिकार्यात्मविद्यायामुक्तलक्षणलक्षितः ।।16।। જે મેધાવી અને વિદ્વાન તેમજ શાસ્ત્રોના પક્ષનું મંડન કરનાર અને તેની વિરોધી બાબતોનું ખંડન કરવામાં કુશળ છે, એવાં જ [...]

  • 🪔 દીપોત્સવી

    ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભગિની નિવેદિતાનું યોગદાન

    ✍🏻 સ્વામી મુક્તિમયાનંદ

    november 2017

    Views: 2720 Comments

    ‘જગતને આજે જે વસ્તુની આવશ્યકતા છે એ છે ચારિત્ર્ય. સંસારને એવી વ્યક્તિઓની આવશ્યકતા છે કે જેમનાં જીવન સ્વાર્થગંધ રહિત જ્વલંત પ્રેમના ઉદાહરણરૂપ હોય. એ પ્રેમ [...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતાના પત્રોમાં ભારતીય નારી

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    november 2017

    Views: 1990 Comments

    (અનુ. શ્રીસુરમ્ય યશસ્વી મહેતા) ભગિની નિવેદિતાના પત્રો તેમની મેધાવી નિરીક્ષણશક્તિ અને સંવેદનાઓ વિશે આપણને એક જુદો જ અનુભવ કરાવે છે. તેમની દસ્તાવેજીકરણની આગવી પદ્ધતિ તેમના [...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતા - ઈતિહાસનું આશ્ચર્ય

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    november 2017

    Views: 2020 Comments

    કોઈકવાર મનભાવતી કલ્પના-ક્રીડા કરતાં પણ નક્કર વાસ્તવિકતા અનોખી રીતે જ જબરો ચમત્કાર અને અહોભાવ સર્જતાં દેખાય છે ! ભગિની નિવેદિતા એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. દૂર [...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતાનું ભારતીયતાનું ગૌરવ

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    november 2017

    Views: 1920 Comments

    ઇતિહાસમાં એવું જોવા મળે છે કે જ્યારે કોઈ યુગપુરુષ એક ચોક્કસ હેતુ માટે આવે છે ત્યારે તેને મદદ કરવા અનેક લોકો તેમની સાથે જોડાય છે. [...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીમા કાલી અને નિવેદિતા

    ✍🏻 શ્રી ભાણદેવ

    november 2017

    Views: 1900 Comments

    કાલી કરાલવદના । કંઠે મુંડમાળધારિણી । પ્રલંયકરી, ખડ્ગધારિણી। આસુરી બળોની ધ્વંસકારી તારી ભીષણ તાંડવલીલા બાહ્ય રીતે કંપાવનારી છે... પરંતુ ભક્તો તારી ચેતનાના ઊંડાણમાં તારી સાથે [...]

  • 🪔 દીપોત્સવી

    નિવેદિતાનું શિક્ષણકાર્ય - ભારતીયતાના પરિપ્રેક્ષ્યમાં

    ✍🏻 શ્રી ગુલાબભાઈ જાની

    november 2017

    Views: 2050 Comments

    એક સમર્થ વ્યક્તિએ કરેલા સંકલ્પને ચરિતાર્થ કરવા માટે કોઈ વાર ભગવાન મહાકાલ બીજી સમર્થ વ્યક્તિનું નિર્માણ કરે, એવું બનતું હોય છે. ભારતની સ્ત્રીઓને કેળવણીનો પ્રકાશ [...]

  • 🪔 દીપોત્સવી

    નિવેદિતાની કન્યાશાળાનું શિક્ષણકાર્ય

    ✍🏻 સ્વામી મેધજાનંદ

    november 2017

    Views: 1950 Comments

    ‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન છે એની મને હવે ખાતરી થઈ છે. ભારતવાસીઓ માટે, ખાસ કરીને ભારતની સ્ત્રીઓ માટે, [...]

  • 🪔 દીપોત્સવી

    નિવેદિતાજીની પશ્ચિમ ભારત યાત્રા

    ✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ

    november 2017

    Views: 1780 Comments

    ભગિની નિવેદિતાનું મૂળ નામ માર્ગરેટ એલિઝાબેથ નોબલ (28 ઓક્ટોબર, 1867 - 13 ઓક્ટોબર, 1911). તેઓ સ્કોટ્સ આઇરિશ (અર્થાત્ બ્રિટિશ)મૂળનાં હતાં. ભગિની નિવેદિતા એટલે આધુનિક યુરોપ [...]

  • 🪔 દીપોત્સવી

    નિવેદિતાની અમરનાથ અને ક્ષીરભવાની યાત્રા

    ✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ

    november 2017

    Views: 1770 Comments

    માર્ગરેટથી નિવેદિતા સ્વામી વિવેકાનંદની પ્રિય શિષ્યા માર્ગરેટ નોબલની ભારત આવવાની તીવ્ર ઇચ્છા જોઈને સ્વામીજીએ તેમને લખ્યું હતું, ‘ભારતના સમાજ માટે તમારી જે કાર્ય કરવાની ઇચ્છા [...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતા : એક આધ્યાત્મિક સંતાન

    ✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની

    november 2017

    Views: 2120 Comments

    ‘સિસ્ટર નિવેદિતા વિદ્વાન અને સર્વક્ષેત્રીય પ્રતિભા ધરાવનાર હતાં. તેમના સ્વભાવની બીજી પણ લાક્ષણિકતા હતી કે તેઓ પાસે અદ્‌ભુત શક્તિ હતી. આ શક્તિનો ઉપયોગ તેઓ અન્યના [...]

  • 🪔 દીપોત્સવી

    નિવેદિતાનું સાદગીભર્યું અને તપસ્યામય જીવન

    ✍🏻 સ્વામી સુખાનંદ

    november 2017

    Views: 1580 Comments

    એક પૂજારી જુદા જુદા બગીચામાં ફરતો હતો. ઘણાં બધાં પુષ્પો જોતાં જોતાં અચાનક એક પુષ્પ પર એની નજર ઠરી. એને એમ થયું કે ‘અહા! કેટલું [...]

  • 🪔 દીપોત્સવી

    માર્ગરેટનું ભગિની નિવેદિતામાં રૂપાંતર - એક વિરલ ઘટના

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    november 2017

    Views: 1990 Comments

    ‘જેમણે પોતાનું સર્વસ્વ ભારતને સમર્પણ કર્યું છે તે ભગિની નિવેદિતા અહીં ચિર વિશ્રામ કરી રહ્યાં છે.’ દાર્જિલિંગના સ્મશાનમાં જે જગ્યાએ નિવેદિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા [...]

  • 🪔 દીપોત્સવી

    ઊંચેરું આહ્વાન અને અફર આગમન

    ✍🏻 શ્રી ઈશ્વર પરમાર

    november 2017

    Views: 2540 Comments

    ‘જ્યારે અહીં પાછો ફરીશ ત્યારે હું સમાજ પર બોમ્બની જેમ ફૂટીશ.’ પરમ ગુરુ રામકૃષ્ણદેવ (1836-1886)ની ચિરવિદાય પછી તેમના અનેક શિષ્યોની જેમ વિવેકાનંદ (1863-1902)ને પણ નકરું [...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ સાથે ભગિની નિવેદિતાની પ્રથમ બે મુલાકાત

    ✍🏻 શ્રી મહેન્દ્ર જોશી

    november 2017

    Views: 2380 Comments

    પ્રથમ મુલાકાત : જ્યારે સ્વામી વિવેકાનંદ 1895ના નવેમ્બરમાં ઇંગ્લેન્ડના બૌદ્ધિક પરિવારમાં વ્યાખ્યાન માટે ગયા ત્યારે ઇસાબેલ માર્ગેસનના ઘેર માર્ગરેટ (ભગિની નિવેદિતા)ની સ્વામી વિવેકાનંદ સાથે પહેલી [...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતા - વિદ્યાર્થિની અને શિક્ષિકા

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    november 2017

    Views: 2440 Comments

    સ્વામી વિવેકાનંદનાં વિદેશી શિષ્યા કુમારી માર્ગરેટ નોબલ કે જેમણે ભગવાનને અને ભારતને પૂરાં સમર્પિત થઈને પોતાના મહાન ગુરુ સ્વામી વિવેકાનંદના જીવનકાર્ય અને સંદેશને સમગ્ર વિશ્વમાં [...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતાનું માનવ-સેવાકાર્ય

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    november 2017

    Views: 2690 Comments

    રામકૃષ્ણ મઠ અને મિશનનો મુખ્ય ખઘઝઝઘ-મુદ્રાલેખ છે ‘શિવજ્ઞાને જીવસેવા.’ આ નવીન મંત્ર ખરેખર તો અવતારવરિષ્ઠ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના મુખારવિંદમાંથી ઉદ્ધૃત થયો હતો અને એમના પટ્ટશિષ્ય એવા [...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતાનું જીવનકવન અને ભારતની ઓળખ

    ✍🏻 સ્વામી સ્મરણાનંદ

    november 2017

    Views: 2080 Comments

    ભગિની નિવેદિતાની ગોપાલેર મા (ગોપાલની મા)ની મુલાકાત વિશે જ્યારે સ્વામીજીએ સાંભળ્યું, ત્યારે તેના મુખમાંથી આ ઉદ્ગાર સરી પડ્યા, ‘ઓહ! જેમને તમે મળ્યાં એ તો છે [...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતા

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    november 2017

    Views: 1440 Comments

    સ્વતંત્ર આયર્લેન્ડના એક પાદરી કુટુંબમાં જન્મેલ માર્ગરેટ નોબલે ભારતવર્ષની નવજાગૃતિ માટે સર્વસ્વનું અર્પણ કર્યું. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના આ તેજસ્વી સંતાને નવજાગરણને પ્રેરણા આપવા સમસ્ત ભારતવર્ષમાં ભ્રમણ આદર્યું. [...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતા

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    november 2017

    Views: 1740 Comments

    જેમણે વિદેશી હોવા છતાં ભારતને પોતાની માભોમ બનાવી અને આ ભૂમિની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું, એવા એક મહાન આત્માની જન્મજયંતીના શતાબ્દીમહોત્સવની આજે આપણે [...]

  • 🪔 દીપોત્સવી

    નિવેદિતાની અમૂલ્ય ભેટ

    ✍🏻 સંકલન

    november 2017

    Views: 1620 Comments

    આપણે સૌ મઠ-મિશનોનાં મંદિરોમાં તેમજ ભક્તજનોનાં ગૃહમંદિરોમાં તેમજ અન્ય સ્થળોએ પણ શ્રીમા શારદાદેવીનો પૂજા માટે રખાયેલો ફોટો જોઈએ છીએ. શ્રીમા શારદાદેવી સુખાસનમાં બેઠેલાં છે. આ [...]

  • 🪔 સંપાદકીય

    નિવેદિતા અને સમકાલીન વિશિષ્ટ વ્યક્તિઓ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    november 2017

    Views: 2260 Comments

    ભગિની નિવેદિતા ભારત આવવા મક્કમ બન્યાં, ત્યારે સ્વામી વિવેકાનંદે તેમને એક પત્રમાં લખ્યું હતું, ‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન [...]

  • 🪔 વિવેકવાણી

    આજે સેંકડો બુદ્ધોની જરૂર છે..

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    november 2017

    Views: 1960 Comments

    પ્રિય મિસ નોબેલ, મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય : માનવજાતને તેનામાં રહેલી દિવ્યતાનો અને જીવનની દરેક પ્રવૃત્તિમાં તેને કેવી રીતે વ્યક્ત કરવી, [...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય કૃપા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    november 2017

    Views: 2090 Comments

    ‘નિવેદિતા પાસેથી મેં ઈશુ ખ્રિસ્ત વિશે ઘણી વાતો સાંભળી હતી. તેમણે એમના વિશેની ઘણી મજાની વાર્તાઓ મને વાંચી સંભળાવી હતી. અરે, ઈશુ ખ્રિસ્ત તો આ [...]

  • 🪔 અમૃતવાણી

    સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    november 2017

    Views: 1790 Comments

    નારી માત્ર જગજ્જનનીના અંશરૂપ છે એટલે સૌએ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવે જ જોવું ઘટે. સ્ત્રીઓ સારી હો યા નરસી, પવિત્ર હો યા અપવિત્ર એમને કરુણામૂર્તિ જગન્માતાની [...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    november 2017

    Views: 1940 Comments

    अर्थस्य निश्चयो दृष्टो विचारेण हितोक्तितः। न स्नानेन न दानेन प्राणायामशतेन वा।। 13 ।। તીર્થાેમાં સ્નાન, દાન કે સેંકડો પ્રાણાયામ કરવાથી નહીં, પણ ગુરુની હિતકર ઉક્તિઓ [...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    october 2017

    Views: 1940 Comments

    રામકૃષ્ણ મઠ, બેલુર, રામકૃષ્ણ મઠ-મિશન, વડોદરા,અમદાવાદ દ્વારા બનાસકાંઠા પૂરરાહત સેવાકાર્ય ૨૮/૦૭ થી ૦૬/૦૮ સુધીમાં ધાનેરા, થરાદ, થરા, વાવ અને રાધનપુરનાં ૪૫ ગામડાંમાં થયેલ વિતરણ ચીજવસ્તુ [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    october 2017

    Views: 1580 Comments

    બ્રહ્મા અને શંકર દેવકી સમક્ષ પ્રગટ થાય છે હવે નારદ અને વ્યાસ વગેરે મહાન ઋષિઓ સાથે બ્રહ્માજી અને ભગવાન શંકર અદૃશ્યરૂપે કારાગારમાં દેવકી પાસે આવ્યા. [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ

    ✍🏻 કુ. ઇલાબહેન શેઠ

    october 2017

    Views: 1750 Comments

    (ગતાંકથી આગળ) હવે ગોપાંગનાઓ ઉદ્ધવનો પરિચય જાણવા ઉત્સુક થઈ. તેમની સાથે વાત કરવા પ્રેરાઈ. ઉદ્ધવે કહ્યું, ‘મથુરાથી શ્રીકૃષ્ણે મને તેમના કુશળ સમાચાર આપવા અને તમારા [...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    october 2017

    Views: 2060 Comments

    સાધારણ રીતે પરિક્રમાવાસી ઓમકારેશ્ર્વરથી પહેલો પડાવ મોરટક્કા કરે છે, ત્યાં સુધી જવાના બે રસ્તા છે. એક નર્મદા મૈયાના કિનારે કિનારે ચાલવાનો અને બીજો હાઈવેવાળો સરળ [...]

  • 🪔 આરોગ્ય

    પ્રેમકી ગંગા બહાતે ચલો....

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    october 2017

    Views: 1930 Comments

    આ સદીના ઊગતા પ્રભાતે આપણને હૂંફની સૌથી વધારે જરૂર છે. હવે માણસને ધીમે ધીમે સમજાવા લાગ્યું છે કે પૈસો જ સર્વસ્વ નથી. વૈચારિક રીતે ગરીબ [...]

  • 🪔 વાર્તા

    ઉપમન્યુ

    ✍🏻 શ્રી નાનાભાઈ ભટ્ટ

    october 2017

    Views: 2540 Comments

     સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) ધૌમ્ય ઋષિના આશ્રમ પર આસો સુદિ દશમનો ચંદ્ર ઊગ્યો. ઋષિ આંગણામાં એક પાટ પર મૃગચર્મ બિછાવી લાંબા પડ્યા છે. પડખે [...]