• 🪔 પુરાણ કથા

    શિવનૃત્યનું પૌરાણિક આખ્યાન

    ✍🏻 ભગિની નિવેદિતા

    (અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) શિવને જાણવા મળ્યું કે તારંગમ્ નામના જંગલમાં દસ હજાર પાખંડી નાસ્તિક ઋષિઓ નિવાસ કરે છે કે જેઓ શીખવે છે કે જગત સત્ય-સનાતન[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ભારતનાં શાખા કેન્દ્રોના સમાચાર ત્રિસુર : ત્રિસુર કેન્દ્રથી પ્રકાશિત થતા મલયાલમ માસિકપત્રિકા "પ્રબુદ્ધ કેરલમ્' ની વર્ષપર્યંતની શતાબ્દી ઉજવણીનો સમાપન કાર્યક્રમ ૧૨મી ઓગષ્ટે યોજાયો હતો. સ્વામી[...]

  • 🪔 ભક્ત ગાથા

    રંકા અને બંકાનાં તીવ્ર વૈરાગ્ય અને નિષ્કામ ભક્તિ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    મહારાષ્ટ્ર કવિ અને ભક્ત સંતોની પવિત્ર ભૂમિ છે. એમણે આપણને ભક્તિ-કાવ્યનો અમર વારસો આપ્યો છે. એ ભક્તિ-કાવ્યો અને સંપ્રદાય આજે પણ લોકપ્રિય છે. જ્ઞાનદેવ, નામદેવ,[...]

  • 🪔 ભાગવત કથા

    બાળ ધ્રુવ પાસેથી આપણે શું શીખી શકીએ

    ✍🏻 એક સેવક

    મનુપુત્ર ઉત્તાનપાદને બે પત્ની હતી. તેમનાં નામ સુનીતિ અને સુરુચિ હતાં. સુરુચિ મહારાજને અત્યંત પ્રિય હતાં. પરંતુ ધ્રુવનાં માતા સુનીતિ પ્રત્યે મહારાજને એટલો પ્રેમભાવ ન[...]

  • 🪔 પ્રેરક કથા

    શાશ્વતની શોધ

    ✍🏻 જયશ્રીબહેન પી. અંજારિયા

    જ્યારે આપણે દુ :ખમાં કે કોઈ મુશ્કેલીમાં હોઈએ ત્યારે દૂર દૂર સુધી શોધવા છતાં પણ પરમાત્મા આપણને ક્યાંય મળતા નથી. પરંતુ આપણે જ્યારે આનંદમગ્ન હોઈએ[...]

  • 🪔 વિવેચના

    સ્વામી વિવેકાનંદ - નૂતન ભારતના પ્રતીક

    ✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ

    સ્વામી વિવેકાનંદ એ રેને'સાં (Renaissance) પછી આરંભાયેલા આધુનિક વિશ્વના મહામાનવ કહેવાય છે. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ચીનથી ગ્રીસ સુધીના પટ્ટામાં વિશ્વે એક સાથે ૬-૭ યુગપુરુષોને[...]

  • 🪔 પ્રાસંગિક

    મહામાયા અને તેનું રાજ્ય

    ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    આ જગત એ મહામાયાનું રાજ્ય છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે આ માયાના રાજ્યમાં પ્રવેશીને બહ્મ સુદ્ધાં રડે. આપણે ગમે તેટલું મનને સમજાવીએ કે તારે નથી જ્ન્મ,[...]

  • 🪔 ચિંતન

    શાંતિ કેવી રીતે મળે?

    ✍🏻 પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે

    ॐ द्यौः शान्तिः अन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिः आपः शान्तिः ओषधयः शान्तिः। वनस्पतयः शान्तिः विश्वेदेवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि ।।[...]

  • 🪔 આરોગ્ય

    લોક જાગૃતિ - ચરક સંહિતા

    ✍🏻 વૈદ્ય શ્રી અમિત તન્ના

    તબીબી વિજ્ઞાનના પાયામાં મૂળભૂત રીતે આઠ સિદ્ધાંતો રહેલા છે. જે વિજ્ઞાનમાં આ આઠેય સિદ્ધાંતોનું મૂળભૂત સ્થિતિમાં નિરૂપણ કરેલું હોય તેને જ તબીબી વિજ્ઞાન હોવાનો દરજ્જો[...]

  • 🪔 પ્રાસંગિક

    દુર્ગાપૂજા

    ✍🏻 સ્વામી વિનિર્મુક્તાનંદ

    (અનુ. કુસુમબહેેન પરમાર) આસો માસના શરદ પ્રભાતે શિશિરથી ભીંજાયેલ નીલપદ્મનું શ્વેત સ્મિત લઈને પ્રત્યેક બંગાળીના દ્વારે આનંદમયી અસુરનાશિની દુર્ગાદેવી પ્રગટ થાય છે. દુર્ગાેત્સવ બંગાળીઓની સર્વશ્રેષ્ઠ[...]

  • 🪔 સંશોધન

    શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    (અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) શુક્રવાર, ૭ સપ્ટેમ્બર ૧૮૮૩ના રોજ, પોતાની પહેલાંની આધ્યાત્મિક અનુભૂતિઓનાં સંસ્મરણો વાગોળતા શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના પોતાના ઓરડામાં ભક્તો સાથે બેઠા હતા. તેઓએ કહ્યું, "એક[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    ૧૧ ત્યાર પછી એકવાર હું જયરામવાટી ગયો. મારી સાથે મોક્ષદા બાબુ હતા. મેં કહ્યું, "મા, હું તમારી પાસેથી જ દીક્ષા લઈશ.' શ્રીશ્રીમાએ કહ્યું, "બેટા, તમારા[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    "મિસ્ટિસિઝમ' અર્થાત્ "અપરોક્ષ અનુભૂતિ' અને એના સાધનપથને ખ્રિસ્તી ધર્મ તથા ઇસ્લામ ધર્મનાં આવશ્યક તથા મહત્ત્વપૂર્ણ અંગ ક્યારેય માનવામાં આવ્યાં નથી. અનેક ખ્રિસ્તી અધ્યાત્મવાદીઓને ખ્રિસ્તીધર્મ સંઘ[...]

  • 🪔 શાસ્ત્ર

    કાવ્યાસ્વાદ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    તુજ સુખની મહેફિલમાં તું સૌને નોતરજે, પણ જમજે અશ્રુની થાળી એકલો; હોંસીલા જગને હસવા તેડું કરજે, સંઘરજે ઉરની વરાળ એકલો; તુજ દ્વારે દ્વારે દીપકમાળા પેટાવજે,[...]

  • 🪔 સંપાદકીય

    શિવતત્ત્વ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    શિવતત્ત્વ ત્રણ નામોથી હિંદુશાસ્ત્રોમાં નિર્દિષ્ટ કરાયું છે- શિવ, શંકર અને શંભુ. આ ત્રણેયનો અર્થ થાય છે- કલ્યાણોનું ઉદ્ગમ, પૂર્ણત : મંગલકારક, પરમ કલ્યાણકારી. આગમ-નિગમમાં ભગવાન[...]

  • 🪔 વિવેકવાણી

    ત્યાગમૂર્તિ હિમાલય

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણા પૂર્વજોની આ સ્વપ્નભૂમિ છે, જ્યાં ભારતમાતા પાર્વતીનો જન્મ થયો હતો. આ તે પવિત્ર ભૂમિ છે, જ્યાં આવીને ભારતનો પ્રત્યેક મુમુક્ષુ આત્મા પોતાના જીવનનો અંતિમ[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ : જેમ જેમ દિવસ ચઢતો ગયો તેમ તેમ ત્યાં એકઠી થયેલી સ્ત્રીઓ એક પછી એક રજા લેવા લાગી. ધીમે ધીમે સાંજ પડી. શ્રીમાએ[...]

  • 🪔 અમૃતવાણી

    બ્રહ્મજ્ઞાનની સ્થિતિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    કેટલાય વાતો કરે બ્રહ્મજ્ઞાનની, પરંતુ હલકી વસ્તુઓમાં જ મશગૂલ રહે, ઘરબાર, પૈસા ટકા, માનમરતબો, વિષયભોગ એ બધામાં. મોન્યુમેન્ટ (કોલકાતાનો સ્મારક-સ્તંભ)ને તળિયે જ્યાં સુધી ઊભા હો[...]

  • 🪔 દિવ્યવાણી

    શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    પ્રથમ અધ્યાય : પ્રથમ અંશ योगस्त्वं योगसिद्धिश्च योगगब्यस्त्वमेव हि। योगराड्योगिराट् चैव रामकृष्ण नमोऽस्तु ते।। 1।। હે રામકૃષ્ણ, તમે યોગ છો, યોગસિદ્ધિ પણ તમે જ છો.[...]