🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
december 2018
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની પર્વોત્સવ ઉજવણી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી : ૨જી સપ્ટેમ્બર, ૨૦૧૮ને રવિવારે સવારે શ્રીમંદિરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના ઉપલક્ષ્યમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમૂહપાઠ આશ્રમના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ [...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
december 2018
અંતે કાળીનાગ ભગવાન શ્રીકૃષ્ણને શરણે ગયો આ બાજુ વ્રજમાં, પૃથ્વી, આકાશ અને લોકોનાં શરીરોમાં ભયંકર ઉત્પાત મચવા લાગ્યો. નંદબાબા અને બીજા ગોપ આ માઠાં શુકનોને [...]
🪔 આનંદબ્રહ્મ
આનંદબ્રહ્મ
✍🏻 આનંદબ્રહ્મ
december 2018
એક દિવસ એક માણસે ભગવાનને પૂછ્યું : બધી છોકરીઓ કેમ આટલી સુંદર, સાલસ, સરસ અને મીઠડી હોય છે. અને બધી પત્નીઓ શા માટે કાયમ વડચકાં [...]
🪔 મૂલ્યલક્ષી શિક્ષણ
વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન
December 2018
એક વિદ્યાર્થીનો પ્રશ્ન : યુવાન શબ્દ જ થનગનાટ લાવવા માટે પૂરતો છે તેમ છતાં આજે યુવાન ઠંડો પડી ગયેલો કેમ જણાય છે? જન્મ અને મૃત્યુ [...]
🪔 દર્શન સંસ્કૃતિ
ભારતીય સંસ્કૃતિની અનન્યતા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
december 2018
આધુનિક પશ્ચિમના વિશ્વ માટે સ્વામી વિવેકાનંદ સર્વપ્રથમ આપણી આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના ભારતીય એમ્બેસેડર હતા. એ પહેલાં ભગવાન બુદ્ધ અને એમના શિષ્યો વિશ્વના કેટલાક દેશોમાં ફરી [...]
🪔 આત્મકથા
જિંદા હૈ, કિ યે મર ગઈ ?
✍🏻 અરુણિમા સિંહા
december 2018
સપ્ટેમ્બરથી આગળ..... ખરું જોતાં મને ક્યારેય એ નથી સમજાયું કે શા કારણે રેલવેના પાટાઓની બાજુની જગ્યાઓ વહેલી સવારે ખુલ્લા શૌચાલયમાં ફેરવાઈ જાય છે અને ત્યાં [...]
🪔 આરોગ્ય
ઝેરનાં પારખાં ન હોય
✍🏻 ડૉ. કમલ પરીખ
december 2018
બજારુ ખોરાક પ્રત્યે ઉત્પાદકો વિવિધ સ્કીમ દ્વારા ગ્રાહકોને લલચાવતા હોય છે. એકની સામે એક બર્ગર ફ્રી, એક હોટ ડોગ સામે એક હોટ ડોગ ફ્રી વગેરે. [...]
🪔 પ્રાસંગિક
બેલુર મઠમાં ઈશુ ખ્રિસ્તની પૂજા
✍🏻 સ્વામી ઓંકારેશ્વરાનંદ
december 2018
આવતીકાલે ઘણા મોટા પર્વનો દિવસ છે. આજે ઈશુ ખ્રિસ્તનો જન્મદિવસ છે. મઠમાં સંધ્યા આરતી પછી વિશ્રામકક્ષમાં એમની પૂજા અને આરતી થશે. ડૉ.કાંજીલાલ કોલકાતાથી ફળમૂળ વગેરે [...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
december 2018
रेवायां स्नानदानादि जपहोमार्चनादिकम् । यः कुर्यात् मनुजः श्रेष्ठः सोऽश्वमेधफलं लभेत्।। રેવામાં સ્નાનદાનાદિ, જપ-હોમાદિ અર્ચના, કરે જે જન પામે છે, સૌ ફલ અશ્વમેધનાં—. નર્મદા પરિક્રમાવાસીઓમાં કહેવત [...]
🪔 સંસ્મરણ
મારી ઉત્કટ ઝંખનાએ માનાં દર્શન કરાવ્યાં
✍🏻 સ્વામી અપૂર્વાનંદ
december 2018
ઈ.સ.૧૯૧૮ મારા જીવનનું સૌથી વધારે સ્મરણીય વર્ષ હતું. એ વર્ષે મેં પ્રથમ વાર શ્રીશ્રીમાનું સાંનિધ્ય પ્રાપ્ત કર્યું. વર્તમાન યુગની શ્રેષ્ઠ પુણ્યપીઠ બેલુર મઠનાં દર્શન કર્યાં [...]
🪔 સંસ્મરણ
શ્રીમાનો સર્વધર્મ સમભાવ
✍🏻 રોશન અલી ખાઁ
december 2018
મેં જ્યારે શ્રીમાનાં પહેલીવાર દર્શન કર્યાં ત્યારે મારી ઉંમર ૧૩-૧૪ વર્ષની હતી. મારા કાકા મુફેતી શેખ અને હમેદી શેખ મને જયરામવાટીમાં શ્રીમાના ઘેર લઈ ગયા. [...]
🪔 આરોગ્ય
આશ્રમના પ્રાંગણમાં સેરેબ્રલ-પાલ્સી રિહેબિલિટેશન વિભાગ
december 2018
સી.પી.નું અનન્ય ચિકિત્સાકેન્દ્ર છેલ્લાં આઠ વર્ષથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ચાલતું ‘સેરેબ્રલ પાલ્સી રિહેબિલિટેશન સેન્ટર’ ગુજરાતભરનું નામાંકિત અને અજોડ કેન્દ્ર છે. જન્મ પહેલાં કે પછી [...]
🪔 ચિંતન
યુવાનો સાથે મારો વાર્તાલાપ
✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
december 2018
આપણે ઓક્ટોબર માસમાં ભારતના ત્રણ અને જ્યોર્જિયાના એક યુવાને ભારતને કેમ મહાન બનાવવું એ વિશેની એમની ધારણાની વાત કરી. હવે તમે શું કરી શકો ? [...]
🪔 અધ્યાત્મ
પ્રેરણાદીપ સ્વામી તુરીયાનંદ
✍🏻 સ્વામી રાઘવાનંદ
december 2018
સ્વામી તુરીયાનંદનો જન્મ ૩ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ એક ધાર્મિક કુટુંબમાં થયો હતો. વેદાંતશાસ્ત્રોના વાંચને જગાડેલી આજન્મ-મુક્તિની ઝંખના એમને શ્રીરામકૃષ્ણ-ચરણ સમીપે લાવી. સૂક્ષ્મ આધ્યાત્મિક અંતર્દૃષ્ટિથી અને [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
december 2018
આપણી બધી કઠણાઈઓની વાત તો એ છે કે આપણે આ સમગ્ર દૃશ્ય જગતને, એમાં દેખાતા બધા લોકો સહિત અત્યંત સત્ય સમજીએ છીએ. અને બે સત્ય [...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
december 2018
કર્મના સંદર્ભમાં, તમારી અને મારી અંદર કર્મ કરે છે તે શું છે ? શ્રીકૃષ્ણ કહે છે કે આ ત્રણ ગુણો દ્વારા પ્રકૃતિ એ કરે છે. [...]
🪔 સંપાદકીય
મા તે મા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
december 2018
મા ! કેટકેટલા ભાવોનો ઉદ્દીપક છે આ નાનકડો શબ્દ ‘મા’ ! કેવો મધુર ! કેટલો સુંદર ! ખલિલ જિબ્રાન કહે છે, ‘માનવજાતિના હોઠ પરનો સૌથી [...]
🪔 વિવેકવાણી
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ શ્રી શ્રી માં
✍🏻 સ્વામી વિવેકાનંદ
december 2018
સ્વામીજી શ્રીશ્રીમાને સાક્ષાત્ દેવી રૂપે જોતા. એકવાર એમણે બેલુર મઠમાં કહ્યું હતું,‘શ્રીશ્રીમા સરસ્વતીના રૂપે બગલાદેવીનો અવતાર છે. બહારથી તેઓ શાંતિથી પરિપૂર્ણ છે, પરંતુ ભીતરથી તેઓ [...]
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
december 2018
धन्योऽसि कृतकृत्योऽसि पावितं ते कुलं त्वया । यदविद्याबन्धमुक्त्या ब्रह्मीभवितुमिच्छसि ।। 50 ।। ગુરુએ કહ્યું : તું ધન્ય છો, તું કૃતકૃત્ય છો; તારે કારણે તારું કુળ [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો
✍🏻 ઈસાબેલ માર્ગેસન
november 2018
આપે વિનંતી કરી છે કે સ્વામી વિવેકાનંદની સાથે મારો પ્રથમ સંપર્ક અને તેઓની મહાનતા વિશે કંઈક લખવું. પરંતુ મને ખેદ છે કે લગભગ ૪૦ વર્ષના [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો
✍🏻 એરિક હેમંડ
november 2018
સ્વામીજી જ્યારે લંડન આવ્યા ત્યારે એમણે ઘણા લોકોનું ધ્યાન આકર્ષ્યું. શિકાગોની વિશ્વધર્મ-પરિષદ દરમિયાન એમની ચારે તરફ જે આશ્ચર્ય અને પ્રશંસાના પરિવેશનું સર્જન થયું હતું ત્યાં [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો
✍🏻 ઈ.ટી.સ્ટર્ડી
november 2018
જો કે હું આપના મહાન પૂર્વવર્તી સ્વામી વિવેકાનંદની સ્મૃતિસભામાં ઉપસ્થિત રહી શકીશ નહીં. છતાં પણ મને લાગે છે કે એમાં ભાગ લેનારા લોકો મારા જેવી [...]
🪔 દીપોત્સવી
સ્વામીજી વિશે મારા બાળપણની સ્મૃતિઓ
✍🏻 કોર્નેલિયા કોંગર
november 2018
૧૮૯૩માં કોલંબિયન પ્રદર્શનના સમયે શિકાગોમાં યોજાનારી વિશ્વધર્મ-પરિષદમાં વિભિન્ન ચર્ચના સભ્યો સ્વેચ્છાએ પોતાના પ્રતિનિધિઓને પોતપોતાના ઘરે રાખવા સહમત થયા. મારી નાની શ્રીમતી જ્હોન બી. લાયન પણ [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો
✍🏻 કોન્સ્ટેન્સ ટાઉન
november 2018
૪૦ વર્ષ પહેલાં ભારતની પ્રાચીન દુનિયામાંથી એક યુવાન, સાહસિક અને સુંદર વ્યક્તિનું આગમન થયું, એમનું મુખમંડળ આત્મવિજયના આલોકથી જાજ્વલ્યમાન હતું. એમણે કોઈ નિમંત્રણ વિના, કોઈ [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો
✍🏻 બાળ ગંગાધર તિલક
november 2018
લગભગ ઈ.સ. ૧૮૯૨ની વાત છે. શિકાગોની વિશ્વપ્રદર્શનીમાં થયેલ સુપ્રસિદ્ધ ધર્મપરિષદની પહેલાં એકવાર હું મુંબઈથી પૂના પાછો ફરી રહ્યો હતો. વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશનથી મારા ડબ્બામાં એક [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
november 2018
અમેરિકામાં શિકાગો મુકામે યોજાયેલ વિશ્વ-ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદ પોતાની દિવ્યવાણી થકી સમગ્ર દેશમાં છવાઈ રહ્યા. અનેક અમેરિકન ભાઈ-બહેનો, સવિશેષ યુવક-યુવતીઓ સ્વામીજીનાં તેજસ્વી વ્યક્તિત્વ અને મૌલિક વિચારોથી [...]
🪔 દીપોત્સવી
શિકાગો ધર્મમહાસભાના એક જ્યોતિર્ધર
✍🏻 ડૉ. ગુણવંત શાહ
november 2018
સવા સો વરસ પહેલાંની આ વાત છે. બહુ સૂકલકડો નહિ તેમજ બહુ સ્થૂળકાય નહિ, મધ્યમ કદના બાંધાનો એક માનવી માથે જાડો ને ઘેરો એવો વીંટીયો [...]
🪔 દીપોત્સવી
એક અમેરિકન સન્નારીની નજરે સ્વામી વિવેકાનંદ
✍🏻 શ્રી ઈશ્વર પરમાર
november 2018
અમેરિકામાં શિકાગો મુકામે યોજાયેલ વિશ્વ-ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદ પોતાની દિવ્યવાણી થકી સમગ્ર દેશમાં છવાઈ રહ્યા. અનેક અમેરિકન ભાઈ-બહેનો, સવિશેષ યુવક-યુવતીઓ સ્વામીજીનાં તેજસ્વી વ્યક્તિત્વ અને મૌલિક વિચારોથી [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ અભિવ્યક્તિની ઉત્કૃષ્ટ પ્રતિભા
✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ
november 2018
જાણીતા કવિ અને ઇતિહાસવિદ્ સ્વ. રામધારીસિંહજી ‘દિનકર’ એ પોતાના પુસ્તક ‘संस्कृति के चार अध्याय’માં લખ્યું છે કે, ‘રામકૃષ્ણ પરમહંસ અનુભૂતિ હતા અને સ્વામી વિવેકાનંદ તેની [...]
🪔 દીપોત્સવી
ચેતનાની વિરાટ મૂર્તિ - : સ્વામી વિવેકાનંદ
✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની
november 2018
૧૮૯૪ના શિયાળામાં સ્વામીજીએ ડેટ્રોઈટમાં વ્યાખ્યાન આપ્યાં હતાં. મેરી સી. ફન્ક અને ક્રિસ્ટીન ત્યાં હાજર હતાં. તેમના શબ્દોમાં સ્વામીજી વિશેનાં સંસ્મરણો આપણે વાગોળીએ. મકાન સુધી પહોંચતાં [...]
🪔 દીપોત્સવી
પ્રભાવનું રહસ્ય
✍🏻 શ્રી યશવંત શુક્લ
november 2018
૩૯ વર્ષની નાની વયે જેમણે દેહ છોડ્યો હતો એવા સ્વામી વિવેકાનંદ સમગ્ર ભારતની ચેતના ઉપર છવાઈ ગયા હતા. આજે લગભગ નવ દાયકા થવા આવ્યા હોવા [...]
🪔 દીપોત્સવી
સિંહનર નરેન્દ્ર
✍🏻 રિચાર્ડ પ્રેસકોટ
november 2018
૧૨૫ વર્ષ પહેલાં... એક અવનવું આશ્ચર્ય! ઘણી લાંબી મુસાફરી કરીને આપણા સૌથી પ્રિય સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ-પરિષદમાં જઈને સીધી-સાદી ભાષામાં આ શબ્દો ઉચ્ચાર્યા, ‘અમેરિકાનાં બહેનો અને [...]
🪔 દીપોત્સવી
માનવજાતને સ્વામી વિવેકાનંદના શબ્દો પથપ્રદર્શક
✍🏻 ડૉ. શંકર દયાલ શર્મા
november 2018
આવા મહત્ત્વના પ્રસંગે ઉપસ્થિત રહી શકવા બદલ હું કેટલો ખુશ છું તેની આપને શી વાત કરું ! બંગાળ અને તેના મહાનગર કોલકાતાની મુલાકાત માટે હું [...]
🪔 દીપોત્સવી
જલતી રહો જ્યોત સંવાદિતાની
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
november 2018
મા. રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્મા, આ સમાપનસત્રમાં આપ સૌની સમક્ષ અત્યંત વિશિષ્ટ અને આદરણીય અતિથિ એવા ભારતના રાષ્ટ્રપતિજીનું સ્વાગત કરવા હું ઊભો છું. જગતના [...]
🪔 દીપોત્સવી
વિશ્વધર્મ-પરિષદ માટેની સ્વામી વિવેકાનંદની સફરનો શતાબ્દી ઉત્સવ
✍🏻 સ્વામી ગહનાનંદ
november 2018
૩૧મી મે, ૧૮૯૩ના રોજ વિશ્વધર્મ-પરિષદ માટે સ્વામી વિવેકાનંદે આરંભેલી સફરનો દશકો સમગ્ર માનવજાત માટે એક મહત્ત્વનો દશકો બની રહ્યો છે. ૪થી જુલાઈ, ૧૯૦૨ના રોજ સ્વામીજીના [...]
🪔 દીપોત્સવી
કન્યાકુમારીથી શિકાગો
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
november 2018
ચારે બાજુ શાશ્વતીનું ગાન સંભળાવતો નીલરંગી સાગર લહેરાતો હતો અને ઉપર નીલરંગી આકાશ પોતાના અસીમ વિસ્તારની પ્રતીતિ કરાવતું ઝળૂંબી રહ્યું હતું. આ અનંતતાની વચ્ચે એક [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ વિશ્વધર્મ-પરિષદમાં જવા માટે કેવી રીતે પ્રેરાયા
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
november 2018
શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી વરાહનગર મઠની સ્થાપના થઈ. ત્યાર પછી એનું યોગ્ય સ્થાન, મઠવાસીઓનો નિભાવ અને તેની પ્રવૃત્તિઓ જેવા અનેક પ્રશ્નો ઊભા થયા. જે મળે તેનાથી [...]
🪔 સંપાદકીય
જ્યારે ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાય છે
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
november 2018
‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની વિશ્વધર્મ-પરિષદમાં પોતાના ભાષણનો પ્રારંભ કર્યો અને વિશાળ હોલમાં ઉપસ્થિત લગભગ ૪૦૦૦ [...]
🪔 અમૃતવાણી
નરેન્દ્ર અખંડનું સ્થાન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
november 2018
શ્રીરામકૃષ્ણ (હસીને) - એનો મર્દનો ભાવ (પુરુષ-ભાવ) અને મારો માદાભાવ (પ્રકૃતિ-ભાવ). નરેન્દ્રનું ઊંચું સ્થાન, અખંડનું સ્થાન. ... ઠાકુર ભાવપૂર્ણ થઈને નીચે ઊતરી આવીને નરેન્દ્રની પાસે [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મ-પરિષદ
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
november 2018
વિશ્વના ઇતિહાસમાં જે અગણિત બનાવો બન્યા છે તેમાં ૧૮૯૩માં અમેરિકામાં યોજાયેલ વિશ્વધર્મ-પરિષદ પણ એક મહત્ત્વનો બનાવ છે. આ બનાવ ભારતીય ઇતિહાસ માટે પણ એક વળાંક [...]
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
november 2018
अज्ञानयोगात्परमात्मनस्तव ह्यनात्मबन्धस्तत एव संसृतिः । तयोविर्वेकोदितबोधवह्निरज्ञानकार्यं प्रदहेत्समूलम् ।। 47 ।। થયું છે. અને એને લીધે તને જન્મમરણના ચક્રરૂપ સંસાર મળ્યો છે. એટલે એ બન્ને- આત્મા [...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
october 2018
વિશેષ પ્રવચન પ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ રવિવારે શ્રીરામકૃષ્ણ મંદિર નીચેના હોલમાં સંધ્યા આરતી પછી ૭ :૪૫ થી ૯ વાગ્યા સુધી અમેરિકાના સેકરામેન્ટો કેન્દ્રના મિનિસ્ટર ઇન્ચાર્જ [...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
october 2018
અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા ધેનુકાસુરનો ઉદ્ધાર જોત જોતામાં કૃષ્ણ અને બલરામ છ વર્ષના થઈ ગયા છે. હવે એમને ગાયો ચરાવવાની પરવાનગી મળી ગઈ. બલરામ અને [...]
🪔 પ્રેરક પ્રસંગ
રસોડામાંના અવલોકને બાળકને મહામાનવ બનાવ્યો
✍🏻 ડૉ. રમેશભાઈ ભાયાણી
october 2018
બાલમિત્રો, આપણી આસપાસ કેટકેટલીય ઘટનાઓ ઘટે છે ! આવી ઘટનાઓ ક્યારેક આપણને ચમત્કારિક, સામાન્ય લાગે અને આપણને જાણવાની ઇચ્છા પણ થાય. પરંતુ એમાં આપણે જરાય [...]
🪔 નારીજગત
આધુનિક નારી માટે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ
✍🏻 શ્રીમતી નિવેદિતા આર. ભીડે
october 2018
સંસ્કૃતિનાં અંગ ક્યાં કયાં છે? સંસ્કૃતિનાં ત્રણ અંગ હોય છે. (1) એક છે જીવનદર્શન: આપણે આ સમગ્ર અસ્તિત્વને કેવી નજરે જોઈએ છીએ? આ અસ્તિત્વમાં હું, [...]
🪔 આનંદબ્રહ્મ
આનંદબ્રહ્મ
✍🏻 આનંદબ્રહ્મ
october 2018
વિદ્યાર્થી : આ પરીક્ષામાં હું શૂન્ય ગુણ મેળવવાને પણ લાયક નથી, એમ માનું છું. શિક્ષક : હું તારી સાથે સહમત છું. પણ હું તને આટલા [...]
🪔 વાર્તા
યયાતિ રાજા
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ (પ્રેષક : ભરતભાઈ ના. ભટ્ટ)
october 2018
યયાતિ રાજા શુક્રાચાર્યની પુત્રી દેવયાનીને પરણ્યો. દેવયાની સાસરે આવી ત્યારે દાનવોના રાજાની કુંવરી શર્મિષ્ઠાને પોતાની સાથે લાવી. દેવયાની શુક્રાચાર્યની એકની એક પુત્રી. શુક્રાચાર્ય દાનવોના ગુરુ [...]
🪔 વાર્તા
જ્ઞાનદા
✍🏻 સંકલન
october 2018
પંદર વર્ષની ઉંમરે જ્ઞાનદાનાં લગ્ન થયાં તે પહેલાં પિતા મૃત્યુ પામ્યા. સાસરિયામાં સાર્વત્રિક અનાદર અને અપમાનને કારણે એનો સંસાર પણ બળી ગયો. એના પતિએ પણ [...]
🪔 ચિંતન
સ્વામી વિવેકાનંદના પત્રો - એક પ્રતિભાવ
✍🏻 શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી
october 2018
વિચારવંત વાચકોને ઘણો રસ પડે એવું એક પુસ્તક હમણાં જોવામાં આવ્યું. આમ તો 2011માં બહાર પડેલી તેની ચોથી આવૃત્તિ છે. પણ એક રીતે તે નવું [...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
october 2018
અમરકંટકથી નીકળી સાગરસંગમ સુધીના આશરે 1800 કિ.મી. દરમિયાન અનેક ઘાટ-તીર્થો, ગ્રામો, સંતો-સંપ્રદાયો, યોગીઓ, વિવિધ વનરાજી અને વિશેષ કરીને શ્રીશ્રીમા ભગવતી નર્મદામૈયાનાં અલગ અલગ રૂપોનાં દર્શન [...]