સંસ્મરણ
સંસ્મરણ : ગરીબોના બેલી સ્વામી વીરેશ્વરાનંદ : સંકલન
એક દિવસ શ્રીમા શારદાદેવીને એમના સેવકે જણાવ્યું કે ‘અમુક વ્યક્તિએ મરતી વખતે પોતાની બધી મિલકત બેલુર મઠમાં વસિયતનામું કરીને આપી[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૫ને મંગળવારે શૂલપાણેશ્વરના ઝાડી માર્ગે સાંજે કુલીગ્રામ પહોંચ્યા. કામતદાસ બાબાની સુંદર કુટિયા. તેઓ બપોરે બીજાસનમાં હિરાલાલ રાવતને ત્યાં[...]
સંસ્મરણ : શ્રી ‘મ’ : દર્શન : સ્વામી નિત્યાત્માનંદ
ગતાંકથી આગળ પુલિન બાબુ છે શ્રી મહારાજના મંત્ર-શિષ્ય. હવે બીજી વાતો થવા લાગી. રણદા - એક અંગ્રેજ ઐતિહાસિકે Six Great[...]
સંસ્મરણ : શ્રી ‘મ’ : દર્શન : સ્વામી નિત્યાત્માનંદ
ગતાંકથી આગળ આજે ૧૩ માર્ચ ૧૯૨૩, મંગળવાર. કાલે વારુણી (ગંગાસ્નાન). રાત્રે દસ વાગે એક ભક્ત કલકત્તાથી આવ્યા. આ સ્થાન કલકત્તાથી[...]
સંસ્મરણ : ધર્મપરિષદના મંચપર : સ્વામી નિત્યાત્માનંદ
આ વિશ્વધર્મપરિષદ ભરવાનો મૂળ હેતુ, એક પ્રખ્યાત અમેરિકન ધારાશાસ્ત્રી શ્રી ચાર્લ્સ કેરોલ બોનીના મગજમાં મનુષ્યજાતિની વિચારના ક્ષેત્રમાં થયેલી પ્રગતિનો ખ્યાલ[...]
સંસ્મરણ : શ્રી ‘મ’ : દર્શન : સ્વામી નિત્યાત્માનંદ
ગતાંકથી આગળ પ્રથમ અધ્યાય - મિહિજામમાં શ્રી ‘મ’ ઋતુરાજ વસંતે પૃથ્વી પર આગમન કર્યું છે. ભ્રમરવૃન્દ પુષ્પમધુના આહરણમાં મગ્ન છે.[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : સ્વામી મંત્રેશાનંદ
ગતાંકથી આગળ.... રાજઘાટથી ગોરા કાૅલોની જવાના મુખ્ય ત્રણ માર્ગ છે. બડવાણી, બાવનગજા, બાંકેરાટા, ધડગાવ, ડુમખલ, માથાસર વગેરે થઈને ગોરા કાૅલોની[...]
સંસ્મરણ : આચાર્ય શ્રી ‘મ’ – સંક્ષિપ્ત જીવન : સ્વામી નિત્યાત્માનંદ
ગતાંકથી આગળ સોળ વર્ષની આયુ પહેલાં કાશી ગયા. રેલવે પુલથી જ કાશીનાં દર્શન કરીને શ્રી ‘મ’ના પ્રાણ આનંદથી નૃત્ય કરવા[...]
સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવનું મહાજીવન : ભગિની નિવેદિતા
સમાધિ અને મૂર્છામાં ભેદ શ્રીરામકૃષ્ણનાં અનેક દર્શનોની પાછળ સદાય માનવીની સેવા કરવાનો દૃઢ સંકલ્પ હોવાથી એ બધાં એક મહાજીવનરૂપે ગ્રથિત[...]
સંસ્મરણ : આચાર્ય શ્રી ‘મ’ – સંક્ષિપ્ત જીવન : સ્વામી નિત્યાત્માનંદ
ગતાંકથી આગળ બહુ સદ્ગુણો લઈને શ્રી‘મ.’એ જન્મ ધારણ કર્યો. ઈશ્વરમાં વિશ્વાસ, દેવદ્વિજોમાં ભક્તિ, ગુરુજનોમાં શ્રદ્ધા, મધુર ભાષણ, મધુર સ્વભાવ, અદ્ભૂત[...]
સંસ્મરણ : સ્વામી વિવેકાનંદ અને શક્તિપૂજા : ભગિની નિવેદિતા
આયરિશ મહિલા કુમારી માર્ગારેટ નોબલનો પરિચય સ્વામી વિવેકાનંદ સાથે તેમની યુરોપયાત્રા દરમિયાન થયો હતો. તેમણે સ્વામી વિવેકાનંદના આહ્વાનના પ્રતિભાવ રૂપે[...]
સંસ્મરણ : સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ : ભગિની નિવેદિતા
ભગિની નિવેદિતાએ પોતાના ગુરુદેવ સ્વામી વિવેકાનંદના સાન્નિધ્યમાં તેમના ઉદાત્ત જીવનનાં જે અનેક વિશિષ્ટ પાસાં હૃદયંગમ કર્યાં હતાં તેને તેઓએ પોતાના[...]
સંસ્મરણ : આચાર્ય શ્રી ‘મ’ – સંક્ષિપ્ત જીવન : સ્વામી નિત્યાત્માનંદ
ગતાંકથી આગળ સંધ્યા થતાં થતાં શ્રી‘મ.’ આવીને ઠાકુરઘરની બહારના વરંડામાં ઊભા રહી ગયા. ઠાકુર પૂર્વ તરફની નાની ખાટ પર બેઠા[...]
સંસ્મરણ : ઈશ્વરની સર્વશક્તિમત્તા : સ્વામી વિવેકાનંદ
શ્રી શરત્ચંદ્ર ચક્રવર્તી વિશ્વાચાર્ય સ્વામી વિવેકાનંદના ગૃહસ્થ શિષ્ય હતા. તે બન્ને વચ્ચે થયેલ જિજ્ઞાસા સભર ઉચ્ચ દાર્શનિક વાર્તાલાપના કેટલાક અંશ[...]
સંસ્મરણ : પરમપૂજ્ય સ્વામી અદ્ભુતાનંદજી : શ્રી પ્રકાશ હાથી
એક ગામડિયા નિરક્ષર બાળક રખતૂરામ (સ્વામી અદ્ભુતાનંદ)નું શ્રીરામકૃષ્ણદેવની લીલા સંદર્ભે કેવું ચમત્કારિક રૂપાંતરણ થયું તે તો સ્વામી અદ્ભુતાનંદજીની જીવનગાથામાંથી પસાર[...]
સંસ્મરણ : વેલ્થામની કથા: બોસ્ટનનું પ્રારંભિક વેદાન્ત આંદોલન : જયંત સરકાર અને જોસેફ પીડલ
સ્વામી વિવેકાનંદનું અમેરિકાનું અવલોકન ‘હવે મને અમેરિકન સંસ્કૃતિના હૃદયસમા ન્યૂયોર્કને જાગ્રત કરવામાં સફળતા મળી છે, પરંતુ એમાં પરિશ્રમ અત્યંત કરવો[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
રાજઘાટથી પ્રખ્યાત શૂલપાણેશ્વર ઝાડી પાર કરવાના ત્રણ રસ્તા છે. પ્રકાશા થઈને ગોરા કોલોની પહોંચવા રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ૩૦૦ કિ.મી. જેટલો રસ્તો[...]
સંસ્મરણ : આચાર્ય શ્રી ‘મ’ – સંક્ષિપ્ત જીવન : સ્વામી નિત્યાત્માનંદ
સપ્ટેમ્બર-૨૦૧૯થી આગળ... યુગાવતાર ભગવાન શ્રીરામકૃષ્ણદેવના અન્યતમ અંતરંગ પ્રિય પાર્ષદ શ્રી ‘મ.’ નો જન્મ ૧૪ જુલાઈ, ઈ.૧૮૫૪માં બંગાબ્દ ૧૨૬૧, ૩૧ અષાઢ,[...]
સંસ્મરણ : તવાંગ તીર્થયાત્રા – ૨૦૧૫ : જયશ્રીબહેન ત્રિવેદી
ભારતના પૂર્વમાં ઉત્તર કિનારે પરોઢ-સૂર્યનું પહેલું કિરણ જે ભાગ્યશાળી પ્રદેશ પર પડે છે, તે અરુણાચલ છે. તેના અંતિમ છેડે ભૂતાન[...]
સંસ્મરણ : વિદર્ભમાં રાજકન્યારૂપે પુરંજનનો જન્મ : શ્રી દીનભક્ત દાસ
દેવર્ષિ નારદે રાજા પ્રાચીનબર્હિને કહ્યું, ‘પાંડુ દેશના મલયધ્વજ નામના એક પ્રતાપી રાજાએ કેટલાય રાજાઓને પરાજિત કરીને વિદર્ભ રાજાની કન્યા વિદર્ભી[...]
સંસ્મરણ : ગાઝીપુરની યાત્રા : સ્વામી મનીષાનંદ
સ્વામી વિવેકાનંદનાં જીવન-કવનના અભ્યાસુઓમાં વારાણસીથી પૂર્વમાં ૬૦ કિલોમીટર દૂર આવેલ ગાઝીપુર ઘણું જાણીતું છે. ૧૮૯૦ના જાન્યુઆરીમાં પોતાના પરિવ્રાજક જીવનના દિવસોમાં[...]
સંસ્મરણ : ભારતીય સંન્યાસી જીવનની બે ઝાંખી : સ્વામી ભાસ્કરાનંદ
સંન્યાસીનો સુખદાયી સંસ્પશર્ એ વખતે સ્વામી વિશુદ્ધાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. એક વખત હિમાલયન રાજ્યનાં મહારાણી બેલુર મઠમાં તેમને મળવા[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
ગતાંકથી આગળ... મધ્યપ્રદેશના બડવાણી પાસેના નર્મદા તટે આવેલ છોટીકચરાવદ ગામના શિવાંગી આશ્રમમાં લગભગ ૮-૯ દિવસ રહ્યા. ૧ કિ.મી. દૂર આવેલ[...]
સંસ્મરણ : સંન્યાસી જીવનમાં વ્યંગવિનોદ : સ્વામી ભાસ્કરાનંદ
અમારા શિલોંગના આશ્રમની નજીકના પાડોશમાં મુખર્જી કુટુંબ રહેતું હતું. એક સાંજે આશ્રમના સંન્યાસીઓ ભોજન લેતા હતા, ત્યારે એકાએક ભોજનખંડના બારણે[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
૮ ફેબ્રુઆરીના રોજ સવારે ‘નર્મદે હર’ના નાદ સાથે છોટા વર્ધાથી ચાર કિ.મી. દૂર આવેલ દહીંબેવડા પહોંચ્યા. અહીં નાખૂનવાળા બાબાનો પ્રખ્યાત[...]