Manishananda Swami
🪔 સંસ્મરણ
ગાઝીપુરની યાત્રા
✍🏻 સ્વામી મનીષાનંદ
march 2020
સ્વામી વિવેકાનંદનાં જીવન-કવનના અભ્યાસુઓમાં વારાણસીથી પૂર્વમાં ૬૦ કિલોમીટર દૂર આવેલ ગાઝીપુર ઘણું જાણીતું છે. ૧૮૯૦ના જાન્યુઆરીમાં પોતાના પરિવ્રાજક જીવનના દિવસોમાં સ્વામી વિવેકાનંદ ગાઝીપુરમાં મહાન સંત[...]