• ખંડ 52 : અધ્યાય 5 : ભક્તોનો તીવ્ર વૈરાગ્ય – સંસાર અને નરકની યંત્રણા

    બીજે દિવસે મંગળવાર, ૫મી જાન્યુઆરી, ઈ.સ. ૧૮૮૬. માગસર વદ અમાસ. ચાર વાગ્યા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ બિછાનામાં બેઠા છે. મણિની સાથે [...]

  • ખંડ 52 : અધ્યાય 4 : ઈશ્વર-પ્રાપ્તિ માટે નરેન્દ્રની આતુરતા અને તીવ્ર વૈરાગ્ય

    સંધ્યા થઈ છે. નરેન્દ્રનાથ નીચેના ઓરડામાં બેઠા બેઠા હુક્કો પીએ છે અને એકાન્તમાં મણિની પાસે, પોતાના પ્રાણ ઈશ્વર-દર્શન સારુ કેવા [...]

  • ખંડ 52 : અધ્યાય 3 : કાશીપુરના ઉદ્યાનગૃહમાં ભક્તસંગે

    ઈશ્વર-પ્રાપ્તિ માટે શ્રીયુત્ નરેન્દ્રની આતુરતા ઠાકુર શ્રીરામકૃષ્ણ કાશીપુરના બગીચામાં ઉપરના પેલા પૂર્વપરિચિત ઓરડામાં બેઠેલા છે. દક્ષિણેશ્વર કાલીમંદિરેથી શ્રીયુત્ રામ ચેટર્જી [...]

  • ખંડ 52 : અધ્યાય 2

    શ્રીમુખે કહેલું ચરિતામૃત - શ્રીરામકૃષ્ણ કોણ? - મુક્તકંઠ - આહુસ્ત્વામ્ ઋષયઃ સર્વે દેવર્ષિર્નારદસ્તથા અસિતો દેવલો વ્યાસઃ સ્વયં ચૈવ બ્રવીષિ મે [...]

  • ખંડ 52 : અધ્યાય 1 : ઠાકુર શ્રીરામકૃષ્ણ કાશીપુરના ઉદ્યાનગૃહમાં ભક્તો સાથે

    કાશીપુર ઉદ્યાનગૃહમાં નરેન્દ્રાદિ ભક્તો સાથે કૃપાસિંધુ શ્રીરામકૃષ્ણ - માસ્ટર, નિરંજન, ભવનાથ શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે કાશીપુરમાં રહે છે. આટલી માંદગી છતાં [...]