• ખંડ 47: અધ્યાય 4 : અહંકાર વિનાશનું કારણ અને ઈશ્વરપ્રાપ્તિમાં વિઘ્નરૂપ

    સૌ બેઠા છે. ઠાકુર કેપ્ટન અને ભક્તોની સાથે વાતો કરી રહ્યા છે. એટલામાં બ્રાહ્મ-સમાજના જયગોપાલ સેન અને ત્રૈલોક્ય આવીને પ્રણામ [...]

  • ખંડ 47: અધ્યાય 3 : પાકો અહં અને દાસ અહં

    કેપ્ટન પોતાના છોકરાઓને સાથે લઈને આવ્યા છે. ઠાકુરે કિશોરીને કહ્યું, ‘આમને બધું બતાવી આવો તો, આ મંદિર વગેરે બધું.’ ઠાકુર [...]

  • ખંડ 47: અધ્યાય 2 : શ્રીરામકૃષ્ણ અને શ્રીરાધિકાતત્ત્વ – જન્મમૃત્યુ-તત્ત્વ

    પંડિતજી બેઠા છે. પંડિતજી ઉત્તર-પશ્ચિમ બાજુના રહેવાસી. શ્રીરામકૃષ્ણ (હસીને માસ્ટરને) - આ સજ્જન ભાગવતના બહુ સારા વિદ્વાન! માસ્ટર અને ભક્તો [...]

  • ખંડ 47: અધ્યાય 1 : શ્રીરામકૃષ્ણના ગળાના દરદની શરૂઆત

    શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર કાલીમંદિરમાં પેલા પૂર્વપરિચિત ઓરડામાં આરામ કરી રહ્યા છે. આજ શનિવાર, તારીખ ૧૩મી જૂન, ૧૮૮૫; જેઠ સુદ એકમ. સમય [...]