• ખંડ 33: અધ્યાય 6 : ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલુટોલામાં શ્રીયુત્ નવીન સેનના ઘરે બ્રાહ્મ ભક્તો સાથે કીર્તનાનંદે

    આજ શનિવાર, શરદપૂનમ. ઠાકુર શ્રીયુત્ કેશવ સેનના મોટાભાઈ શ્રી નવીન સેનના કોલુટોલાના મકાનમાં પધાર્યા છે. તારીખ ૧૮ આશ્વિન, ૧૨૯૧, ૪થી [...]

  • ખંડ 33: અધ્યાય 5 : કર્મ-ત્યાગ ક્યારે? ભક્ત પાસે ઠાકુરનો અંગીકાર

    સંધ્યા થઈ. દક્ષિણ બાજુની લાંબી ઓસરીમાં અને પશ્ચિમ તરફની ગોળ ઓસરીમાં નોકર દીવા મૂકી ગયો. ઠાકુરના ઓરડામાં દીવો પેટાવવામાં આવ્યો [...]

  • ખંડ 33: અધ્યાય 4 : પૂર્વકથા – લક્ષ્મીનારાયણની દસ હજાર રૂપિયા આપવાની વાતથી શ્રીરામકૃષ્ણ અચેતન બની ગયા – સંન્યાસીના કઠિન નિયમ

    શ્રીરામકૃષ્ણ (મારવાડીને): ત્યાગીના બહુ કઠણ નિયમો. કામિની-કાંચનનો સંસર્ગ લેશ માત્ર પણ રહેવો ન જોઈએ. તેણે રૂપિયા પોતાના હાથથી તો લેવા [...]

  • ખંડ 33: અધ્યાય 3 : શ્રીરામકૃષ્ણનો બાલક-ભાવ

    ઠાકુરનો પગ સહેજ સોજી ગયા જેવું લાગવાથી એ નાના બાળકની જેમ ચિંતા કરે છે. એટલામાં સિંથિના મહેન્દ્ર વૈદ્યે આવીને પ્રણામ [...]

  • ખંડ 33: અધ્યાય 2 : આચાર્યનો કામિનીકાંચનત્યાગ, પરંતુ લોકશિક્ષાનો અધિકાર – સંન્યાસીના કઠિન નિયમ – બ્રાહ્મ મણિલાલને ઉપદેશ

    શ્રીરામકૃષ્ણ: ઈશ્વર જેમની મારફત લોકોપદેશ કરે, તેમણે સંસાર-ત્યાગ કરવો જરૂરી. જે આચાર્ય હોય, તેણે કામિની-કાંચન-ત્યાગી થવું જરૂરનું. તે વિના ઉપદેશ [...]

  • ખંડ 33: અધ્યાય 1 : બ્રાહ્મ-મણિલાલને ઉપદેશ – વિદ્વેષભાવ (Dogmatism) ત્યાગો

    ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરે ભક્તો સાથે બેઠેલા છે. આજ ગુરુવાર, બીજી ઑક્ટોબર, ઈ.સ. ૧૮૮૪. ૧૭ આસો ૧૨૯૧ બંગાબ્દ. આસો સુદ, બારસ-તેરસ. [...]