• ખંડ 32: અધ્યાય 3 : વિજય વગેરે સાથે સાકાર નિરાકારની વાત – ખાંડનો પર્વત

    (ગીત પૂરું થયું એટલે) કેદાર અને કેટલાક ભક્તો ઊઠ્યા, ઘેર જવા માટે. કેદારે ઠાકુરને પ્રણામ કર્યા અને કહ્યું ‘જી, ત્યારે [...]

  • ખંડ 32: અધ્યાય 2 : ભક્તો સાથે કીર્તનાનંદે

    હવે કીર્તનનો આરંભ થયો. વૈષ્ણવચરણે અભિસારથી આરંભીને રાસ-કીર્તન સુધી ગાઈને કીર્તન સમાપ્ત કર્યું. શ્રીરાધા-કૃષ્ણના મિલનનું કીર્તન જેવું શરૂ થયું કે [...]

  • ખંડ 32: અધ્યાય 1 : કેદાર, વિજય, બાબુરામ, નારાયણ, માસ્ટર, વૈષ્ણવચરણ

    આજ ૧૬ આસો સુદ અગિયારસ. બુધવાર, પહેલી ઑક્ટોબર, ઈ.સ. ૧૮૮૪. ઠાકુર દક્ષિણેશ્વરથી અધરને ઘેર આવી રહ્યા છે. સાથે નારાયણ, ગંગાધર. [...]