• ખંડ 8: અધ્યાય 9: દક્ષિણેશ્વરમાં મારવાડી ભક્તો સાથે શ્રીરામકૃષ્ણ

    બપોર નમી ગયા છે. માસ્ટર અને એક બે ભક્તો બેઠા છે. એટલામાં કેટલાક મારવાડી ભક્તોએ આવીને પ્રણામ કર્યા. એ લોકો [...]

  • ખંડ 8: અધ્યાય 8: બાબુરામ આદિ સાથે સ્વતંત્ર ઇચ્છા (Free Will) વિશે વાર્તાલાપ – તોતાપુરીનો આત્મહત્યાનો સંકલ્પ

    ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરે સાંજના ભાગમાં પોતાના ઓરડાની પશ્ચિમ બાજુની ઓસરીમાં વાતો કરી રહ્યા છે. સામે બાબુરામ, માસ્ટર, રામદયાળ વગેરે છે. [...]

  • ખંડ 8: અધ્યાય 7: ભક્તિયોગ યુગધર્મ – જ્ઞાનયોગ ઘણો કઠિન છે – ‘દાસનો અહમ્’, ‘ભક્તનો અહમ્’, ‘બાળકનો અહમ્’

    ક્લેશોઽધિકતરસ્તેષામવ્યક્તાસક્તચેતસામ્ । અવ્યક્તા હિ ગતિર્દુઃખં દેહવદ્ભિરવાપ્યતે ।। (ગીતા, ૧૨.૫) વિજય (શ્રીરામકૃષ્ણને): મહાશય, આપ કમજાત-અહંકારનો ત્યાગ કરવાનું કહો છો, તો શું [...]

  • ખંડ 8: અધ્યાય 6: માયા અથવા અહંનું આવરણ જતાં મુક્તિ કે ઈશ્વરલાભ થાય

    અહંકારવિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે । (ગીતા, ૩.૨૭) વિજય: મહાશય! શા માટે અમે લોકો આવી રીતે બદ્ધ થયેલા છીએ? શા માટે ઈશ્વરને [...]

  • ખંડ 8: અધ્યાય 5: ઈશ્વરના આદેશની પ્રાપ્તિ પછી જ સાચા આચાર્ય થવાય

    વિજય: બ્રાહ્મસમાજની નોકરી કરવી પડે છે એટલે હમેશાં અવાતું નથી. સગવડ મળતાં જ આવીશ. શ્રીરામકૃષ્ણ (વિજયને): જુઓ, આચાર્યનું કામ બહુ [...]

  • ખંડ 8: અધ્યાય 4: કામિની-કાંચન માટે જ ગુલામી

    આપૂર્યમાણમચલપ્રતિષ્ઠં સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત્ । તદ્વત્કામા યં પ્રવિશન્તિ સર્વે સ શાન્તિમાપ્નોતિ ન કામકામી ।। (ગીતા, ૨.૭૦) શ્રીરામકૃષ્ણ: અગાઉ તો ખૂબ [...]

  • ખંડ 8: અધ્યાય 3: તીવ્ર વૈરાગ્ય અને બદ્ધજીવ

    અસંશયં મહાબાહો મનો દુર્નિગ્રહં ચલમ્ । અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે ।। (ગીતા, ૬.૩૫) વિજય: બદ્ધ જીવના મનની કેવી [...]

  • ખંડ 8: અધ્યાય 2: જીવના ચાર પ્રકાર – બદ્ધજીવનાં લક્ષણ; કામિની-કાંચન

    અનિત્યમસુખં લોકમિમં પ્રાપ્ય ભજસ્વ મામ્ ।। (ગીતા, ૯.૩૩) શ્રીરામકૃષ્ણ: જીવો ચાર પ્રકારના કહ્યા છેઃ બદ્ધ, મુમુક્ષુ, મુક્ત અને નિત્ય. ‘સંસારને [...]

  • ખંડ 8: અધ્યાય 1: મુક્ત પુરુષનો દેહત્યાગ શું આત્મહત્યા છે?

    ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ । અજો નિત્યઃ શાશ્વતોઽયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે ।। [...]